SRH vs RR ક્વોલિફાયર 2માં હવામાન કેવું રહેશે ? મેચ રદ થશે તો આ ટીમની ફાઈનલની ટિકિટ પાક્કી

IPLની 17મી સીઝનની ક્વોલિફાયર 2 મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ ટીમ વચ્ચે ટક્કર થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ત્યારે આના પર હવામાનની અસર કેવી જોવા મળશે તે જોઈએ.

| Updated on: May 24, 2024 | 10:01 AM
 ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 24 મે એટલે કે, આજે આઈપીએલની 17મી સીઝનની બીજી ક્વોલિફાયર મેચ રમાશે. જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સની ટીમ વચ્ચે ટક્કર થશે.

ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 24 મે એટલે કે, આજે આઈપીએલની 17મી સીઝનની બીજી ક્વોલિફાયર મેચ રમાશે. જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સની ટીમ વચ્ચે ટક્કર થશે.

1 / 5
આજે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં આજે મેચ રમાશે. ત્યારે ક્વોલિફાયર-2 મેચ દરમિયાન કેવું હવામાન રેહેશ તેના પર સૌની નજર ટકેલી છે કારણ કે,આ સીઝનમાં અત્યારસુધી 3 મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ છે.

આજે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં આજે મેચ રમાશે. ત્યારે ક્વોલિફાયર-2 મેચ દરમિયાન કેવું હવામાન રેહેશ તેના પર સૌની નજર ટકેલી છે કારણ કે,આ સીઝનમાં અત્યારસુધી 3 મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ છે.

2 / 5
આજે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં આજે મેચ રમાશે. ત્યારે ક્વોલિફાયર-2 મેચ દરમિયાન કેવું હવામાન રહેશે તેના પર સૌની નજર ટકેલી છે કારણ કે,આ સીઝનમાં અત્યારસુધી 3 મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ છે.

આજે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં આજે મેચ રમાશે. ત્યારે ક્વોલિફાયર-2 મેચ દરમિયાન કેવું હવામાન રહેશે તેના પર સૌની નજર ટકેલી છે કારણ કે,આ સીઝનમાં અત્યારસુધી 3 મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ છે.

3 / 5
જો ચેન્નાઈમાં રમાનારી આ મેચ દરમિયાન વરસાદ આવવાની શક્યતા ઓછી છે,આપણે તાપમાનની વાત કરીએ તો 36 ડિગ્રી જ્યારે ન્યૂનતમ 29 ડિગ્રી સેલિયસસની આસપાસ રહી શકે છે.

જો ચેન્નાઈમાં રમાનારી આ મેચ દરમિયાન વરસાદ આવવાની શક્યતા ઓછી છે,આપણે તાપમાનની વાત કરીએ તો 36 ડિગ્રી જ્યારે ન્યૂનતમ 29 ડિગ્રી સેલિયસસની આસપાસ રહી શકે છે.

4 / 5
ક્વોલિફાયર 2 મેચ જો વરસાદના કારણે રદ થાય છે તો તેના માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો મેચ આ બંન્ને દિવસે ન રમાી તો આવી સ્થિતિમાં હૈદરાબાદની ટીમ સીધી ફાઈનલમાં પહોંચી જશે. આઈપીએલની 17મી સીઝનમાં લીગ સ્ટેજની મેચ પૂર્ણ થયા બાદ પોઈન્ટ ટેબલમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ બીજા સ્થાને રહી હતી તો રાજસ્થાનની ટીમ ત્રીજા સ્થાને રહી હતી. આ કારણે જો વરસાદ આવ્યો તો હૈદરાબાદ સીધી ફાઈનલમાં પહોંચી જશે.

ક્વોલિફાયર 2 મેચ જો વરસાદના કારણે રદ થાય છે તો તેના માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો મેચ આ બંન્ને દિવસે ન રમાી તો આવી સ્થિતિમાં હૈદરાબાદની ટીમ સીધી ફાઈનલમાં પહોંચી જશે. આઈપીએલની 17મી સીઝનમાં લીગ સ્ટેજની મેચ પૂર્ણ થયા બાદ પોઈન્ટ ટેબલમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ બીજા સ્થાને રહી હતી તો રાજસ્થાનની ટીમ ત્રીજા સ્થાને રહી હતી. આ કારણે જો વરસાદ આવ્યો તો હૈદરાબાદ સીધી ફાઈનલમાં પહોંચી જશે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">