સનરાઈઝર્સ હૈદરાબાદ
સનરાઇઝર્સ હૈદરાબાદનું ટૂંકું નામ SRH છે, પેટ કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ જે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમે છે. ફ્રેન્ચાઇઝીની માલિકી SUN ગ્રૂપની કલાનિધિ મારનની છે, કેન વિલિયમસન સનરાઈઝર્સની કેપ્ટનશીપ સંભાળી ચૂક્યો છે. ટ્રેવર બેલિસ ટીમના હેડ કોચ છે. સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલની પહેલી સીઝન 2013માં રમી હતી. જેમાં ટીમ પ્લેઓફમાં પહોંચી અને ચોથા સ્થાને રહી હતી. સનરાઈર્ઝ હૈદરાબાદે 2016માં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 8 રનથી હાર આપી પોતાનું પહેલું ટાઈટલ જીત્યું હતુ. 2016 થી 2020 સુધી દરેક સીઝનમાં ટૂર્નામેન્ટના પ્લે ઓફ માટે ક્વોલિફાય કર્યું છે. 2015, 207 અને 2019 એમ 3 વખત ઓરેન્જ કપ જીતી ચૂકેલા ડેવિડ વોર્નર ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ભુવનેશ્વર કુમાર સૌથી વધુ વિકેટ લેનારો બોલરમાંથી એક છે.
IPL 2026 Auction : 1355 ખેલાડીઓએ રજિસ્ટર કરાવ્યા નામ, 45 ખેલાડીઓની બેસ પ્રાઈઝ સૌથી વધારે
IPL Auction 2026 : આઈપીએલ 2026ના મીની ઓક્શન માટે કુલ 1355 ખેલાડીઓએ પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું છે. પરંતુ માત્ર 77 ખેલાડીઓની જગ્યા ખાલી છે. જેમાં 31 વિદેશી ખેલાડીઓ છે.
- Nirupa Duva
- Updated on: Dec 2, 2025
- 9:58 am
IPL 2026 : ફ્રેન્ચાઈઝીઓએ આ ખેલાડીઓ પર ફરી બતાવ્યો વિશ્વાસ, જાણો કોને-કોને રિટેન કરવામાં આવ્યા?
IPL ફ્રેન્ચાઈઝીઓએ રિલીઝ થયેલા ખેલાડીઓની યાદી જાહેર કર્યા બાદ હવે રિટેન ખેલાડીઓના નામની પણ જાહેરાત કરી છે. ખેલાડીઓને રિલીઝ અને રિટેન કરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર હતી. બધી ફ્રેન્ચાઈઝીઓમાંથી રિલીઝ થયેલા ખેલાડીઓ હવે IPL 2026 માટે મિની ઓક્શનમાં ભાગ લેશે જ્યારે રિટેન ખેલાડીઓ આગામી સિઝનમાં ટીમમાં રમતા જોવા મળશે. જાણો રિટેન ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ.
- Smit Chauhan
- Updated on: Nov 15, 2025
- 6:38 pm
IPL 2026 : આન્દ્રે રસેલ રિલીઝ, મેક્સવેલ-પથિરાના પણ બહાર, જાણો કોને-કોને રિલીઝ કરવામાં આવ્યા?
IPL ફ્રેન્ચાઈઝીઓએ રિલીઝ થયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. ખેલાડીઓને રિલીઝ કરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર હતી. બધી ફ્રેન્ચાઈઝીઓમાંથી રિલીઝ થયેલા ખેલાડીઓ હવે IPL 2026 માટે મિની ઓક્શનમાં ભાગ લેશે. આમાં કેટલાક આશ્ચર્યજનક નિર્ણયો પણ જોવા મળ્યા. જાણો સંપૂર્ણ લિસ્ટ.
- Smit Chauhan
- Updated on: Nov 15, 2025
- 6:16 pm
IPL Trade : જાડેજાને 4 કરોડનું નુકસાન, સેમસનને 18 કરોડ, જાણો ટ્રેડ ખેલાડીઓને કેટલા રૂપિયા મળશે
IPL મીની ઓક્શન પહેલા કુલ 8 ખેલાડીઓને IPL રિટેન્શન ટીમમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેમાં રવિન્દ્ર જાડેજા, સંજુ સેમસન અને મોહમ્મદ શમીનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓને કેટલી રકમ મળશે તેની સંપૂર્ણ વિગતો જાણો.
- Smit Chauhan
- Updated on: Nov 15, 2025
- 3:23 pm
IPL 2026 : કાવ્યા મારનની ટીમને ટ્રેડ ઓફર મળી, બે ટીમ મોહમ્મદ શમીને ખરીદવા તૈયાર
IPL 2026 ની હરાજી પહેલા હાલમાં ટ્રેડ વિન્ડો ખુલી છે. કેટલાક ખેલાડીઓની અદલાબદલી થવાની અપેક્ષા છે. સનરાઈઝર્સ હૈદરાબાદના સ્ટાર બોલર મોહમ્મદ શમીનું નામ હવે આ યાદીમાં ઉમેરવામાં આવ્યું છે. કાવ્યા મારનની ટીમને શમીને ટ્રેડ કરવાની ઓફર મળી છે.
- Smit Chauhan
- Updated on: Nov 13, 2025
- 6:57 pm
14000 કિલોમીટર દૂર અભિષેક શર્મા કોને કરે છે ફોન? બંનેને મળાવવામાં કાવ્યા મારનની મુખ્ય ભૂમિકા!
અભિષેક શર્માના ફોન કોલ્સનો ખુલાસો થયો છે. અભિષેક શર્મા 14000 કિલોમીટર દૂર કોઈને ફોન કરે છે. મહત્વની વાત એ છે કે તે જેને ફોન કરે છે તેને મળવાનું કારણ કોઈક રીતે કાવ્યા મારન છે.
- Smit Chauhan
- Updated on: Oct 9, 2025
- 9:54 pm
સ્ટાર ક્રિકેટર અભિષેક શર્માની રૂમર્ડ ગર્લફ્રેન્ડ છે ‘ફેશન કવીન’, કરે છે આ બિઝનેસ
અભિષેક શર્મા 25 વર્ષનો થઈ ગયો છે. તેના જન્મદિવસ નિમિત્તે, તે છોકરી વિશે જાણો જેની સાથે તેના ડેટિંગના સમાચાર વારંવાર ફેલાય છે. જોકે, અભિષેક શર્મા અને તે છોકરી રિલેશનશિપમાં છે કે નહીં તેની પુષ્ટિ થઈ નથી.
- Smit Chauhan
- Updated on: Sep 4, 2025
- 8:35 pm
ઉધાર લીધેલા બેટથી સદી ફટકારી, આજે ભારતનો નંબર 1 બેટ્સમેન, જાણો બર્થ ડે બોય અભિષેક શર્મા વિશે 5 મોટી વાતો
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી અભિષેક શર્માએ 4 સપ્ટેમ્બરના રોજ પોતાનો 25 વર્ષનો જન્મદિવસ ઉજવ્યો હતો. અભિષેક શર્મા ઓપનર તરીકે T20માં ધમાલ મચાવી રહ્યો છે અને એશિયા કપમાં પોતાના બેટની તાકાત બતાવવા માટે ઉત્સુક છે. આજે અભિષેકના જન્મદિવસ પર તેના ક્રિકેટ કરિયરની પાંચ સૌથી ખાસ મોમેન્ટ્સ વિશે વાત કરીશું.
- Smit Chauhan
- Updated on: Sep 4, 2025
- 7:27 pm
IPLની આ 4 ફ્રેન્ચાઇઝીનો હવે ઇંગ્લેન્ડમાં દબદબો જોવા મેળવશે, ECBએ કરી જાહેરાત
ઇન્ડિયન પ્રીમિયર લીગ ટીમોએ ઇંગ્લેન્ડ લીગમાં પ્રવેશ કર્યો છે. આ માહિતી ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા આપવામાં આવી છે. ચાર IPL ટીમોના માલિકોએ ઇંગ્લેન્ડની લીગ 'ધ હન્ડ્રેડ' ની ટીમોમાં રોકાણ કર્યું છે. આનાથી ECB ને કરોડો રૂપિયાની કમાણી થઈ છે.
- Nirupa Duva
- Updated on: Jul 31, 2025
- 11:19 am
કાવ્યા મારનની ટીમે લીધો મોટો નિર્ણય, IPL 2026 પહેલા પૂર્વ ભારતીય ખેલાડીને SRHમાં કર્યો સામેલ
સનરાઈઝર્સ હૈદરાબાદે IPL 2026 માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સૌ પ્રથમ તેમણે ટીમના કોચિંગ સ્ટાફમાં ફેરફાર કર્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદે તેમની ટીમમાં એક ભારતીય દિગ્ગજ ખેલાડીને બોલિંગ કોચની જવાબદારી સોંપી છે.
- Smit Chauhan
- Updated on: Jul 14, 2025
- 7:35 pm
Breaking News : કાવ્યા મારનના પિતા અને કાકા વચ્ચે ઝઘડો, 23 હજાર કરોડના સામ્રાજ્ય પર કોનો અધિકાર ?
સનરાઈઝર્સ હૈદરાબાદની કો-ઓનર અને સીઈઓ કાવ્યા મારનના પિતા અને કાકા વચ્ચે કકળાટ થયો છે. આ વાદ-વિવાદને લઈને તેમનું મીડિયા ગ્રુપ હાલ ચર્ચામાં આવ્યું છે. એવામાં સવાલ એ છે કે, 23 હજાર કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી કંપનીમાં કોનું પલડું ભારે છે?
- Ravi Prajapati
- Updated on: Jun 20, 2025
- 7:51 pm
33 વર્ષની ઉંમરે SRHના સ્ટાર ક્રિકેટરે લીધી નિવૃત્તિ, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી જાણકારી
દક્ષિણ આફ્રિકાના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન હેનરિક ક્લાસેને નિવૃત્તિની જાહેરાત કરી છે. ક્લાસેને દક્ષિણ આફ્રિકા માટે 4 ટેસ્ટ, 60 વનડે અને 58 T20 મેચ રમી હતી. હેનરી ક્લાસેન IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમે છે.
- Smit Chauhan
- Updated on: Jun 2, 2025
- 4:13 pm
IPL 2025માં SRHના ખરાબ પ્રદર્શન બાદ કાવ્યા મારન આ સ્ટાર ખેલાડીઓને કરશે ટીમની બહાર !
સનરાઈઝર્સ હૈદરાબાદ IPL 2025માં છઠ્ઠા સ્થાને રહ્યું. SRH આખી સિઝનમાં ફક્ત 6 જ મેચ જીતી શકી. આવી સ્થિતિમાં આગામી સિઝન પહેલા ટીમ માલિક કાવ્યા મારન અને મેનેજમેન્ટ કેટલાક મોટા નિર્ણયો લઈ શકે છે અને સ્ટાર ખેલાડીઓને રિલીઝ કરી શકે છે. જેનાથી ખેલાડીઓને કરોડોનું નુકસાન થઈ શકે છે.
- Smit Chauhan
- Updated on: May 26, 2025
- 8:21 pm
SRH vs RCB : પાંચમી ઓવરના છેલ્લા બોલે કોહલીની ટીમે કરી એક ભૂલ, ઈશાન કિશને ફટકારી દીધા 94 રન
IPL માં ઈશાન કિશન 10 ઇનિંગ્સમાં નિષ્ફળ ગયા બાદ, RCB સામે 48 બોલમાં 94 રન ફટકારી શાનદાર વાપસી કરી. શરૂઆતમાં કિશનને કેચ છોડવામાં આવ્યો અને પછી તેણે ધીમી શરૂઆત બાદ ઝડપી રન બનાવ્યા.
- Sagar Solanki
- Updated on: May 23, 2025
- 11:02 pm
Breaking News : IPL 2025નું શેડ્યૂલ ફરી બદલાયું, RCB-SRH મેચ બેંગલુરુથી ખસેડવામાં આવી, જાણો કેમ?
IPL 2025ના શેડ્યૂલમાં ફરી એકવાર ફેરફાર કરવામાં આવ્યો છે. RCBએ તેની આગામી મેચ હૈદરાબાદ સામે બેંગલુરુમાં રમવાની હતી, પરંતુ આ મેચ હવે લખનૌના એકાના સ્ટેડિયમમાં ખસેડવામાં આવી છે, જાણો શું છે કારણ?
- Smit Chauhan
- Updated on: May 20, 2025
- 6:53 pm