સનરાઈઝર્સ હૈદરાબાદ
સનરાઇઝર્સ હૈદરાબાદનું ટૂંકું નામ SRH છે, પેટ કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ જે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમે છે. ફ્રેન્ચાઇઝીની માલિકી SUN ગ્રૂપની કલાનિધિ મારનની છે, કેન વિલિયમસન સનરાઈઝર્સની કેપ્ટનશીપ સંભાળી ચૂક્યો છે. ટ્રેવર બેલિસ ટીમના હેડ કોચ છે. સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલની પહેલી સીઝન 2013માં રમી હતી. જેમાં ટીમ પ્લેઓફમાં પહોંચી અને ચોથા સ્થાને રહી હતી. સનરાઈર્ઝ હૈદરાબાદે 2016માં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 8 રનથી હાર આપી પોતાનું પહેલું ટાઈટલ જીત્યું હતુ. 2016 થી 2020 સુધી દરેક સીઝનમાં ટૂર્નામેન્ટના પ્લે ઓફ માટે ક્વોલિફાય કર્યું છે. 2015, 207 અને 2019 એમ 3 વખત ઓરેન્જ કપ જીતી ચૂકેલા ડેવિડ વોર્નર ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ભુવનેશ્વર કુમાર સૌથી વધુ વિકેટ લેનારો બોલરમાંથી એક છે.
IPL 2027 પહેલા લગ્ન કરશે SRHની કાવ્યા મારન ? અનિરુદ્ધ રવિચંદર સાથે લેશે 7 ફેરા !
Kavya Maran Wedding : ખુબ લાંબા સમયથી કાવ્યા મારનના લગ્નને લઈ ચર્ચાઓ ચાલી રહી છે. હવે એક એવી ચર્ચાઓ શરુ થઈ છે કે, કાવ્યા મારન ટુંક સમયમાં અનિરુદ્ધ રવિચંદર સાથે લગ્નના બંધનમાં બંધાશે.
- Nirupa Duva
- Updated on: Jul 12, 2026
- 1:29 pm
આઈપીએલની SRHની માલિક કાવ્યા મારન સાથે લગ્ન કરવા જઈ રહેલા રજની કાંતના ભત્રીજા અનિરુદ્ધ રવિચંદરનો પરિવાર જુઓ
અનિરુદ્ધ અને કાવ્યા બંને ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે. કાવ્યા મારન ખૂબ ફેમસ છે, પરંતુ શું તમે જાણો છો કે અનિરુદ્ધ રવિચંદર કોણ છે, તેણે ક્યાં અભ્યાસ કર્યો છે અને તે શું કરે છે? ચાલો આજે આપણે વિસ્તારથી જાણીએ.
- Nirupa Duva
- Updated on: Jul 4, 2026
- 7:10 am
Why This Kolaveri D કંપોઝર્સ સાથે લગ્ન કરવા જઈ રહી છે, SRHની CEO કાવ્યા મારન
Anirudh Ravichander Kavya Maran Wedding : અનિરુદ્ધ રવિચંદર અને કાવ્યા મારન લગ્ન કરવા જઈ રહ્યા છે. તેવા સમાચારો સામે આવી રહ્યા છે. તો ચાલો આ વિશે વિસ્તારથી જાણીએ.
- Nirupa Duva
- Updated on: Jun 29, 2026
- 11:35 am
Breaking News: ઈશાન કિશન સનરાઈઝર્સ હૈદરાબાદનો નવો કેપ્ટન બનશે ? પેટ કમિન્સે લીધો મોટો નિર્ણય
સનરાઈઝર્સ હૈદરાબાદ IPL 2026 ના એલિમિનેટરમાં હારી ગયું અને ફરી ટ્રોફી ના જીતી શક્યું. હવે ટીમ આગામી સિઝન માટે તેનો કેપ્ટન બદલવાની તૈયારીમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી સિઝનમાં પેટ કમિન્સની જગ્યાએ ઈશાન કિશન કેપ્ટન બનશે.
- Smit Chauhan
- Updated on: Jun 3, 2026
- 4:29 pm
Breaking News: IPL 2026 નો સૌથી મોંઘો રન!… આ ખેલાડીને 1 રન બનાવવાના મળ્યા 1 કરોડ રૂપિયા
IPL 2026 માં ઘણા ખેલાડીઓ એવા પણ જોવા મળ્યા જેમની કિંમત ઊંચી હતી પરંતુ તેઓ અપેક્ષા મુજબ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા. જોકે, આ સંદર્ભમાં ટોપનો દેખાવ કરનાર ખેલાડી સનરાઈઝર્સ હૈદરાબાદનો ખેલાડી હતો, જેને ₹13 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. અને તેને 1 રન બનાવવા બદલ લગભગ એક કરોડ રૂપિયા મળ્યા હતા.
- Smit Chauhan
- Updated on: Jun 1, 2026
- 9:00 pm
Breaking News: સનરાઈઝર્સ હૈદરાબાદે IPLમાં સૌથી વધુ એલિમિનેટર હારનો બનાવ્યો શરમજનક રેકોર્ડ, RCB બીજા ક્રમે
ઈન્ડિયન પ્રીમિયર લીગના પ્લેઓફ સ્ટેજમાં એલિમિનેટર મેચ હંમેશા ટીમો માટે સૌથી મોટો પડકાર સાબિત થાય છે. અહીં એક જ હાર આખી સિઝનનો અંત લાવી દે છે. છતાં IPLના ઇતિહાસમાં RCB અને SRH વારંવાર આ સ્ટેજ સુધી પહોંચી હોવા છતાં ઘણી વખત હારનો સામનો કરી ચૂકી છે. IPL 2026માં રાજસ્થાન સામે હાર સાથે સનરાઇઝર્સ હૈદરાબાદ સૌથી વધુ એલિમિનેટર મેચ હારનારી ટીમ બની ગઈ છે.
- Smit Chauhan
- Updated on: May 28, 2026
- 8:48 pm
Breaking News: રાજસ્થાને હૈદરાબાદને હરાવી IPL 2026 માંથી બહાર ફેંક્યું, હવે ક્વોલિફાયર-2 માં ગુજરાતનો સામનો કરશે
IPL 2026 ના એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને એકતરફી રીતે હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરતા રાજસ્થાને 243 રન બનાવ્યા. જવાબમાં હૈદરાબાદ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયું અને IPL માંથી બહાર થઈ ગયું.
- Smit Chauhan
- Updated on: May 28, 2026
- 12:08 am
Kavya Maran Video : વૈભવ સૂર્યવંશી આઉટ થયા બાદ કાવ્યા મારને શું કર્યું? કોસી રહ્યા છે ફેન્સ
રાજસ્થાન રોયલ્સના વૈભવ સૂર્યવંશીએ IPL એલિમિનેટરમાં 29 બોલમાં 97 રન ફટકારી સૌને ચોંકાવ્યા. તેની ધમાકેદાર ઇનિંગમાં 12 છગ્ગા શામેલ હતા, જોકે તે સદી ચૂકી ગયો. કાવ્યા મારનની પ્રતિક્રિયા પર સોશિયલ મીડિયા પર ચર્ચા જાગી.
- Sagar Solanki
- Updated on: May 27, 2026
- 10:10 pm
Breaking News: 55 ચોગ્ગા-65 છગ્ગા, 680 રન… વૈભવ સૂર્યવંશીના 90 ટકા રન બાઉન્ડ્રીથી આવ્યા, તોડ્યા ઘણા રેકોર્ડ
IPL 2026 ની એલિમિનેટર મેચમાં વૈભવ સૂર્યવંશીએ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો. તેની ઇનિંગ રેકોર્ડથી ભરેલી હતી. તેણે માત્ર 29 બોલમાં ઘણા બધા રેકોર્ડ બનાવ્યા હતા. ખાસ વાત એ છે કે આ સિઝનમાં તેના કુલ રનમાં 90 ટકા ચોગ્ગા-છગ્ગાથી આવ્યા હતા.
- Smit Chauhan
- Updated on: May 27, 2026
- 10:05 pm
Breaking News: વૈભવ સૂર્યવંશીનો ધમાકો, IPL પ્લેઓફમાં 16 બોલમાં ફિફ્ટી ફટકારી ઈતિહાસ રચ્યો
IPL 2026ની એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ એવી વિસ્ફોટક ઇનિંગ રમી કે સમગ્ર ક્રિકેટ જગત આશ્ચર્યચકિત બની ગયું. માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવે 29 બોલમાં 97 રન ફટકારી અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. જેમાં IPL પ્લેઓફમાં સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ પણ સામેલ છે.
- Smit Chauhan
- Updated on: May 27, 2026
- 9:38 pm
Breaking News: વૈભવ સૂર્યવંશી IPLમાં સૌથી ઝડપી સદી ફટકારવાનું ચૂકી ગયો, 29 બોલમાં 17 છગ્ગા અને ચોગ્ગા ફટકાર્યા
સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સના વૈભવ સૂર્યવંશીએ માત્ર 30 બોલમાં 97 રન ફટકાર્યા હતા. 15 વર્ષીય બેટ્સમેન IPL ઈતિહાસની સૌથી ઝડપી સદી ચૂકી ગયો હતો. પ્રફુલ હિંગેના શોર્ટ બોલ પર સૂર્યવંશીએ પોતાની વિકેટ ગુમાવી દીધી. વૈભવ સૂર્યવંશીએ પોતાની ઈનિંગમાં 12 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા.
- Smit Chauhan
- Updated on: May 27, 2026
- 9:02 pm
Breaking News: હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, રાજસ્થાન પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
IPL ની 19 મી સિઝનની એલિમિનેટર મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સની ટક્કર થઈ રહી છે. ન્યુ ચંદીગઢના મહારાજા યાદવીન્દ્ર સિંઘ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ મુલ્લાનપુરમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં રાજસ્થાન રોયલ્સ પહેલા બેટિંગ કરશે.
- Smit Chauhan
- Updated on: May 27, 2026
- 7:20 pm
Breaking News: જો SRH vs RR એલિમિનેટર મેચ વરસાદના કારણે રદ થાય, તો કોણ થશે બહાર ? જાણો શું છે IPL નો નિયમ
IPL 2026ની એલિમિનેટર મેચમાં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ આમને-સામને ટકરાશે. બંને ટીમો માટે આ ‘કરો યા મરો’ મેચ છે, કારણ કે હારનાર ટીમનું ટૂર્નામેન્ટમાંથી બહાર થવું નિશ્ચિત છે. જોકે, મેચ પહેલા વરસાદની શક્યતાએ ચાહકોની ચિંતા વધારી દીધી છે. જો વરસાદને કારણે મેચ રદ થાય તો વિજેતા કોણ ગણાશે તે અંગે ચર્ચા તેજ બની છે.
- Smit Chauhan
- Updated on: May 27, 2026
- 4:58 pm
Breaking News : IPLમાં આજે એક ટીમની સફર પૂર્ણ થશે, વૈભવ સૂર્યવંશી મેદાનમાં હશે
આઈપીએલ 2026મં આજે એલિમેટર મેચ રમાશે. જેમાં રાજસ્થાન રોયલ્સની સામે સનરાઈઝર્સ હૈદરાબાદનો પડકાર હશે. આ મેચ હારનારી ટીમની આઈપીએલની સફર પૂર્ણ થશે.
- Nirupa Duva
- Updated on: May 27, 2026
- 11:24 am
Breaking News: રાજસ્થાન રોયલ્સ મેચ રમ્યા વિના જ IPL 2026 માંથી બહાર ફેંકાઈ જશે ! જાણો શું છે એલિમિનેટરનો નિયમ
IPL 2026 Eliminator SRH vs RR: IPL 2026 એલિમિનેટર મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાશે. હારનારી ટીમ બહાર થઈ જશે. જયારે જીતનારી ટીમ ક્વોલિફાયર 2 માં પહોંચશે. પણ જો એલિમિનેટર મેચ રદ થશે તો રાજસ્થાન બહાર ફેંકાઈ જશે. એલિમિનેટર મેચ રદ થવા અંગે શું IPL નો નિયમ. ચાલો જાણીએ.
- Smit Chauhan
- Updated on: May 26, 2026
- 4:58 pm