સનરાઈઝર્સ હૈદરાબાદ
સનરાઇઝર્સ હૈદરાબાદનું ટૂંકું નામ SRH છે, પેટ કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ જે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમે છે. ફ્રેન્ચાઇઝીની માલિકી SUN ગ્રૂપની કલાનિધિ મારનની છે, કેન વિલિયમસન સનરાઈઝર્સની કેપ્ટનશીપ સંભાળી ચૂક્યો છે. ટ્રેવર બેલિસ ટીમના હેડ કોચ છે. સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલની પહેલી સીઝન 2013માં રમી હતી. જેમાં ટીમ પ્લેઓફમાં પહોંચી અને ચોથા સ્થાને રહી હતી. સનરાઈર્ઝ હૈદરાબાદે 2016માં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 8 રનથી હાર આપી પોતાનું પહેલું ટાઈટલ જીત્યું હતુ. 2016 થી 2020 સુધી દરેક સીઝનમાં ટૂર્નામેન્ટના પ્લે ઓફ માટે ક્વોલિફાય કર્યું છે. 2015, 207 અને 2019 એમ 3 વખત ઓરેન્જ કપ જીતી ચૂકેલા ડેવિડ વોર્નર ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ભુવનેશ્વર કુમાર સૌથી વધુ વિકેટ લેનારો બોલરમાંથી એક છે.
Breaking News: વૈભવની સુનામીમાં હૈદરાબાદના બોલરો ધોવાયા, તોડી કાઢયા 2 વર્લ્ડ રેકોર્ડ
15 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર મેદાન પર તોફાન મચાવ્યું છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં વૈભવે એવી વિસ્ફોટક બેટિંગ કરી કે, એક નહીં પણ બે વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી દીધા.
- Ravi Prajapati
- Updated on: Apr 25, 2026
- 9:21 pm
Breaking News: 12 છગ્ગા 5 ચોગ્ગા… વૈભવ સૂર્યવંશીએ IPLમાં વધુ એક સદી ફટકારી, આવું કરનાર પ્રથમ ખેલાડી બન્યો
15 વર્ષીય યુવા સેન્સેશન વૈભવ સૂર્યવંશીએ IPLમાં વધુ એક સદી ફટકારી. તેણે સિઝનની 36મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે આ યાદગાર ઇનિંગ રમી.
- Smit Chauhan
- Updated on: Apr 25, 2026
- 9:21 pm
Breaking News: હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, રાજસ્થાન પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
IPL ની 19 મી સિઝનની 36 મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સની ટક્કર થઈ રહી છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં રાજસ્થાન રોયલ્સ પહેલા બેટિંગ કરશે.
- Smit Chauhan
- Updated on: Apr 25, 2026
- 7:29 pm
Breaking News: દિલ્હીથી જયપુર સુધી આજે છગ્ગાની ભરમાર થશે, વૈભવ સૂર્યવંશી સહિત 3 દિગ્ગજો વચ્ચે જોરદાર મુકાબલો
IPL 2026 માં શનિવારે ડબલ-હેડર રમાશે, જેમાં એક મેચ દિલ્હીમાં અને બીજી જયપુરમાં રમાશે. બંને મેચોમાં ત્રણ વિસ્ફોટક બેટ્સમેન ભાગ લેશે જે આ સિઝનમાં બોલરો માટે માથાનો દુખાવો બન્યા છે.
- Smit Chauhan
- Updated on: Apr 25, 2026
- 6:09 pm
Breaking News: IPL 2026 ની વચ્ચે અચાનક પોતાનો કેપ્ટન બદલશે આ ટીમ, ફ્રેન્ચાઈઝીએ કરી મોટી જાહેરાત
IPL 2026 માં એક મોટો ફેરફાર થવાનો છે. એક ટીમ આગામી મેચમાં નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે. આ ટીમનો ફૂલ ટાઈમ કેપ્ટન કમબેક કરી રહ્યો હોવાથી IPL 2026 ની મધ્યમાં પોતાનો કેપ્ટન બદલશે.
- Smit Chauhan
- Updated on: Apr 24, 2026
- 6:59 pm
IPL 2026 Breaking: ઈશાન કિશન પાસેથી છીનવાઈ જશે હૈદરાબાદની કેપ્ટનશીપ? જાણો એવું તો શું થયું
ટીમે તેની છેલ્લી ત્રણ સતત મેચ જીતી છે. છતાં, આ સફળતા છતાં, ઈશાન કિશનને સીઝનના મધ્યમાં કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી શકે છે.
- Devankashi rana
- Updated on: Apr 23, 2026
- 9:51 am
Breaking News : ‘ગુરુ’ યુવરાજ સિંહે ‘શિષ્ય’ અભિષેક શર્માને ‘સર’ કહ્યો, ધમાકેદાર સદી બાદ કરી સ્પેશિયલ પોસ્ટ
મંગળવારે રમાયેલી IPL મેચમાં અભિષેક શર્માએ 135 રનની ધમાકેદાર ઇનિંગ રમીને ટીમને જીત અપાવી. તેની આ શાનદાર ઈનિંગ બાદ તેના મેન્ટર યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર તેને “સર” કહીને અભિનંદન પાઠવ્યા. બે વર્ષ જૂની મજાક હવે ગર્વમાં ફેરવાઈ ગઈ છે.
- Smit Chauhan
- Updated on: Apr 22, 2026
- 3:14 pm
Breaking News : અભિષેક શર્માનાએ હાથ જોડીને સદીના સેલિબ્રેશન કોને સમર્પિત કર્યું? જુઓ વીડિયો
આઈપીએલની 31મી મેચમાં અભિષેક શર્માની વિસ્ફોટક સદી આવી હતી. સદી ફટકાર્યા બાદ તેમણે ખાસ અંદાજમાં સેલિબ્રેશન કર્યું હતુ. જેનો મતલબ તેમણે મેચ બાદ જણાવ્યો હતો.
- Nirupa Duva
- Updated on: Apr 22, 2026
- 10:44 am
Breaking News: અભિષેક શર્માની સદીના દમ પર હૈદરાબાદે દિલ્હીને હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર
IPL 2026 ની 31મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને એકતરફી રીતે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા, હૈદરાબાદે 242 રનનો વિશાળ સ્કોર બનાવ્યો, અને દિલ્હી કેપિટલ્સ આ મોટા સ્કોરને ચેઝ કરવામાં નિષ્ફળ રહ્યું અને મેચ હારી ગયું.
- Smit Chauhan
- Updated on: Apr 21, 2026
- 11:46 pm
Breaking News: અભિષેક શર્માએ કર્યો મોટો કમાલ, ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર કોઈ ખેલાડીએ આટલા બઘા છગ્ગા ફટકાર્યા
અભિષેક શર્માએ દિલ્હી કેપિટલ્સ સામે 68 બોલમાં 135 રન બનાવ્યા, જેમાં તેણે 10 છગ્ગા અને 10 ચોગ્ગા ફટકાર્યા. મતલબ કે તેણે ફક્ત છગ્ગા અને ચોગ્ગાથી 100 રન બનાવ્યા. આ સાથે જ તેણે એવી સિદ્ધિ હાંસલ કરી, જે અન્ય કોઈ ભારતીય ખેલાડી હાંસલ કરી શક્યો નથી.
- Smit Chauhan
- Updated on: Apr 21, 2026
- 10:05 pm
Breaking News: છગ્ગા ફટકારવાની રેસમાં આગળ નીકળ્યો અભિષેક શર્મા, 24 કલાક પછી વૈભવ સૂર્યવંશી ફરી બનશે નંબર-1?
સનરાઇઝર્સ હૈદરાબાદના સ્ટાર ઓપનર અભિષેક શર્માએ દિલ્હી કેપિટલ્સ સામે વિસ્ફોટક સદી ફટકારી હતી. તેણે પોતાની ઇનિંગમાં 10 છગ્ગા ફટકાર્યા હતા. મેચમાં 3 છગ્ગા ફટકારતા જ તેણે વૈભવ સૂર્યવંશીને પાછળ છોડી દીધો હતો. જોકે આગામી 24 કલાકમાં જ વૈભવ પાસે અભિષેકને પાછળ છોડવાની તક છે.
- Smit Chauhan
- Updated on: Apr 21, 2026
- 9:46 pm
Breaking News: અભિષેક શર્માએ દિલ્હી સામે શાનદાર સદી ફટકારી, વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી કરી
સનરાઈઝર્સ હૈદરાબાદના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં શાનદાર સદી ફટકારી. આ IPLમાં તેની ચોથી સદી છે. અભિષેક શર્માએ આ સદી સાથે વિરાટ કોહલીની બરાબરી કરી હતી.
- Smit Chauhan
- Updated on: Apr 21, 2026
- 9:20 pm
Breaking News : અક્ષર પટેલની IPLમાં સ્પેશિયલ સદી, સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મેદાનમાં ઉતરતા જ કર્યો કમાલ
સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચમાં DC ના કેપ્ટન અક્ષર પટેલે મેદાનમાં પ્રવેશતા જ એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ટોસ સમયે સિક્કો ઉછાળતા જ આ ખાસ સિદ્ધિ હાંસલ કરી હતી. ખાસ વાત એ છે કે આ કમાલ કરનાર તે માત્ર બીજો ખેલાડી છે.
- Smit Chauhan
- Updated on: Apr 21, 2026
- 8:56 pm
Breaking News: IPL 2026માં પહેલી 30 મેચ પછી કેપ્ટનોના રિપોર્ટ કાર્ડ, જાણો કોણ ફેલ કોણ પાસ
IPL 2026 ની પહેલી 30 મેચ પછી બધા 10 કેપ્ટનોના રિપોર્ટ કાર્ડ સામે આવ્યા છે. આ રિપોર્ટ કાર્ડ તેમની કેપ્ટનશીપ વિશે નથી, પરંતુ બેટ અને બોલ સાથેના તેમના પ્રદર્શન વિશે છે. દસમાંથી ફક્ત ચાર કેપ્ટન પાસ થયા છે, એટલે કે તેમનું પ્રદર્શન બ્લોકબસ્ટર રહ્યું છે. બાકીના છ કેપ્ટન અત્યાર સુધી નિષ્ફળ ગયા છે, એટલે કે તેમનું પ્રદર્શન ફ્લોપ રહ્યું છે. હવે પ્રશ્ન એ છે કે કયા ચાર કેપ્ટન પાસ થયા અને કયા છ નિષ્ફળ ગયા. તો ચાલો દરેક પર એક નજર કરીએ.
- Smit Chauhan
- Updated on: Apr 21, 2026
- 6:05 pm
Breaking News: શું CSK એ IPL 2026 માં કાળા જાદુ વિશે ફરિયાદ કરી હતી? જાણો વાયરલ વીડિયો અને લેટર પાછળનું સત્ય
સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો અને એક પત્ર વાયરલ થયો. આનાથી ચર્ચા શરૂ થઈ કે શું IPLમાં કાળા જાદુનો ઉપયોગ થઈ રહ્યો છે. જાણો શું છે સમગ્ર મામલો.
- Smit Chauhan
- Updated on: Apr 20, 2026
- 7:21 pm