રમ વિશે કરવામાં આવતા દાવા કેટલા સાચા, ખરેખર શિયાળામાં હોય છે ફાયદાકારક?

ઠંડીનો ચમકારો શરુ થઈ ચૂક્યો છે અને ઠંડીમાં પાડોશી રાજ્યમાં પ્રવાસ કરનારાઓની સંખ્યામાં પણ વધારે રહેતી હોય છે. ખાસ કરીને દીવ, દમણ અને હિલ સ્ટેશન માઉન્ટ આબુ સહિત ઉદયપુરમાં હરવા ફરવા જનારાઓનો ધસારો વધારે રહેતો હોય છે. આ પ્રવાસીઓમાં મોટી સંખ્યા આલ્કોહોલની પાર્ટી મનાવનારાઓની વધારે હોય છે. શિયાળામાં રમનો ઉપયોગ કરનારાઓમાં તેને પીવાને લઈ અલગ અલગ માન્યતા હોય છે. સવાલ એ થતો હોય છે કે વાત કેટલી સાચી.

| Updated on: Nov 20, 2023 | 8:22 PM
ઉનાળો હોય કે શિયાળો પરંતુ ગુજરાતીઓ બારેય મહિના હરવા ફરવાનો મોકો છોડતા હોતા નથી. ખાસ કરીને શિયાળામાં આલ્કોહોલના શોખીનો દીવ, દમણ, માઉન્ટ આબુ અને ઉદયપુર જેવા સ્થળો પર ફરવા જતા હોય છે. આ દરમિયાન ખાસ કરીને રમનો ઉપયોગ કરવાનુ વધારે પસંદ કરતા હોય છે. ઠંડીના દિવસોમાં રમને પીવાનુ પસંદ કરવા પાછળ અલગ અલગ દાવાઓ કરવામાં આવતા હોય છે. ખરેખર જ આ દાવાઓ હકીકતમાં સાચા હોય છે.

ઉનાળો હોય કે શિયાળો પરંતુ ગુજરાતીઓ બારેય મહિના હરવા ફરવાનો મોકો છોડતા હોતા નથી. ખાસ કરીને શિયાળામાં આલ્કોહોલના શોખીનો દીવ, દમણ, માઉન્ટ આબુ અને ઉદયપુર જેવા સ્થળો પર ફરવા જતા હોય છે. આ દરમિયાન ખાસ કરીને રમનો ઉપયોગ કરવાનુ વધારે પસંદ કરતા હોય છે. ઠંડીના દિવસોમાં રમને પીવાનુ પસંદ કરવા પાછળ અલગ અલગ દાવાઓ કરવામાં આવતા હોય છે. ખરેખર જ આ દાવાઓ હકીકતમાં સાચા હોય છે.

1 / 8
સૌથી પહેલા તો એવુ માનવામાં આવે છે કે, રમ શરીરના ગરમ રાખે છે. ઠંડીના માહોલમાં રમની થોડીક માત્રા શરીરને અંદરથી ગરમ અહેસાસ કરાવી શકે છે. બરફીલા વિસ્તારોમાં શરીરને ગરમ રાખવા માટે સૌથી શ્રેષ્ઠ પીણાં તરીકે રમ માનવામાં આવે છે. આ માટે જ આવા સ્થળો પર શ્રેષ્ઠ રમની માંગ વધારે રહેતી હોય છે.

સૌથી પહેલા તો એવુ માનવામાં આવે છે કે, રમ શરીરના ગરમ રાખે છે. ઠંડીના માહોલમાં રમની થોડીક માત્રા શરીરને અંદરથી ગરમ અહેસાસ કરાવી શકે છે. બરફીલા વિસ્તારોમાં શરીરને ગરમ રાખવા માટે સૌથી શ્રેષ્ઠ પીણાં તરીકે રમ માનવામાં આવે છે. આ માટે જ આવા સ્થળો પર શ્રેષ્ઠ રમની માંગ વધારે રહેતી હોય છે.

2 / 8
રમ પીવાને લઈ માંસપેશીયોના દર્દમાં રાહત રહેતી હોવાનો પણ દાવો કરવામાં આવે છે. કહેવાય છે કે, જો તમે યોગ્ય માત્રામાં રમને પીવો છો તો, આપની માંસપેશીયોમાં થતી પિડામાંથી રાહત મેળવી શકો છો. આ પ્રકારની પિડાને ઈંટરમિટેંટ ક્લોડિકેશન પણ કહેવામાં આવે છે. આ પ્રકારના દર્દ થવા પાછળનુ કારણ શરીરના અંગોને ખોટી રીતે કે વધારે દબાણ વડે વાળવા અને ખેંચવાનુ હોય છે. રમ આ પ્રકારે થતા માંસપેશીયોના દર્દમાંથી રાહત અપાવે છે.

રમ પીવાને લઈ માંસપેશીયોના દર્દમાં રાહત રહેતી હોવાનો પણ દાવો કરવામાં આવે છે. કહેવાય છે કે, જો તમે યોગ્ય માત્રામાં રમને પીવો છો તો, આપની માંસપેશીયોમાં થતી પિડામાંથી રાહત મેળવી શકો છો. આ પ્રકારની પિડાને ઈંટરમિટેંટ ક્લોડિકેશન પણ કહેવામાં આવે છે. આ પ્રકારના દર્દ થવા પાછળનુ કારણ શરીરના અંગોને ખોટી રીતે કે વધારે દબાણ વડે વાળવા અને ખેંચવાનુ હોય છે. રમ આ પ્રકારે થતા માંસપેશીયોના દર્દમાંથી રાહત અપાવે છે.

3 / 8
લોહીને પાતળુ કરવામાં મદદરુપ રમ હ્રદયને સ્વસ્થ રાખવાનુ કામ કરવાનુ પણ માનવામાં આવે છે. કહેવાય છે કે, જ્યાં સુધી તમે યોગ્ય માત્રામાં રમ પીવો છો, તો આપનુ હ્રદય સુરક્ષિત રહે છે. આમ હ્રદયરોગને લઈ ખતરો ઘટાડવામાં પણ રમ મદદરુપ હોવાનુ માનવામાં આવે છે.

લોહીને પાતળુ કરવામાં મદદરુપ રમ હ્રદયને સ્વસ્થ રાખવાનુ કામ કરવાનુ પણ માનવામાં આવે છે. કહેવાય છે કે, જ્યાં સુધી તમે યોગ્ય માત્રામાં રમ પીવો છો, તો આપનુ હ્રદય સુરક્ષિત રહે છે. આમ હ્રદયરોગને લઈ ખતરો ઘટાડવામાં પણ રમ મદદરુપ હોવાનુ માનવામાં આવે છે.

4 / 8
આમ તો આલ્કોહોલને લઈ અનેક માન્યતાઓ રહેલી હોય છે, જેમાં ઉધરશ માટે પણ આલ્કોહોલનો ઉપયોગ આવી જ માન્યતાઓને લઈ કરવામાં આવતો હોય છે. રમમાં એન્ટીમાઈક્રોબિયલ ગુણ હોવાને કારણે તે બેક્ટરીયાને મારતા હોય છે. આથી જ રમને ખાંસી-ઉધરશને ઠીક કરવા માટે કેટલાક લોકો ઉપયોગ કરતા હોય છે. સાથે જ કોમન કોલ્ડમાં પણ ઉપયોગ કરે છે. ઠંડીના દિવસોમાં શરદીને લઈ ઉપયોગ કરાય છે. જોકે આવુ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી જરુરી છે.

આમ તો આલ્કોહોલને લઈ અનેક માન્યતાઓ રહેલી હોય છે, જેમાં ઉધરશ માટે પણ આલ્કોહોલનો ઉપયોગ આવી જ માન્યતાઓને લઈ કરવામાં આવતો હોય છે. રમમાં એન્ટીમાઈક્રોબિયલ ગુણ હોવાને કારણે તે બેક્ટરીયાને મારતા હોય છે. આથી જ રમને ખાંસી-ઉધરશને ઠીક કરવા માટે કેટલાક લોકો ઉપયોગ કરતા હોય છે. સાથે જ કોમન કોલ્ડમાં પણ ઉપયોગ કરે છે. ઠંડીના દિવસોમાં શરદીને લઈ ઉપયોગ કરાય છે. જોકે આવુ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી જરુરી છે.

5 / 8
એન્ટીસેપ્ટિકના રુપમાં પણ રમને જોવામાં આવે છે. જોકે આવી રીતે ઉપયોગમાં લેતા અગાઉ તબીબી જાણકારી અને સલાહ મેળવવી જરુરી છે. રમનો ઉપયોગ ઈજા થી થયેલા ઘાને સાફ કરવા માટે અને બેક્ટરીયાના ગ્રોથને રોકવા માટે કરવામાં આવે છે. રમને એટલે જ ઈફેક્ટીવ એન્ટીસેપ્ટિક માનવામાં આવે છે.

એન્ટીસેપ્ટિકના રુપમાં પણ રમને જોવામાં આવે છે. જોકે આવી રીતે ઉપયોગમાં લેતા અગાઉ તબીબી જાણકારી અને સલાહ મેળવવી જરુરી છે. રમનો ઉપયોગ ઈજા થી થયેલા ઘાને સાફ કરવા માટે અને બેક્ટરીયાના ગ્રોથને રોકવા માટે કરવામાં આવે છે. રમને એટલે જ ઈફેક્ટીવ એન્ટીસેપ્ટિક માનવામાં આવે છે.

6 / 8
અલ્ઝાઈમર અને ડિમેંશિયાથી બચાવવા માટે પણ રમને મદદરુપ માનવામાં આવે છે. રમ મેંટર ઈલનેસના જોખમનો ઘટાડો કરે છે. જોકે વધારે આલ્કોહોલનુ સેવન તમારા સ્વાસ્થ્ય અને મગજ માટે હાનિકારક બની શકે છેચ. આ માટે રમનો ઉપયોગ મર્યાદીત માત્રામાં જ કરવો જોઈએ અને જેનાથી જોખમને ઘટાડી શકાય છે.

અલ્ઝાઈમર અને ડિમેંશિયાથી બચાવવા માટે પણ રમને મદદરુપ માનવામાં આવે છે. રમ મેંટર ઈલનેસના જોખમનો ઘટાડો કરે છે. જોકે વધારે આલ્કોહોલનુ સેવન તમારા સ્વાસ્થ્ય અને મગજ માટે હાનિકારક બની શકે છેચ. આ માટે રમનો ઉપયોગ મર્યાદીત માત્રામાં જ કરવો જોઈએ અને જેનાથી જોખમને ઘટાડી શકાય છે.

7 / 8
રમને પીવાના આમ તો અનેક ફાયદા છે પરંતુ એનો મતલબ એ પણ નથી કે, મન ચાહે એમ તેનો ઉપયોગ કરવામાં આવેય આ માટે ડોક્ટરની સલાહને જ અનુસરવુ જોઈએ અને એટલા પ્રમાણમાં જ આલ્કોહોલનો ઉપયોગ કરવો જોઈએ.

રમને પીવાના આમ તો અનેક ફાયદા છે પરંતુ એનો મતલબ એ પણ નથી કે, મન ચાહે એમ તેનો ઉપયોગ કરવામાં આવેય આ માટે ડોક્ટરની સલાહને જ અનુસરવુ જોઈએ અને એટલા પ્રમાણમાં જ આલ્કોહોલનો ઉપયોગ કરવો જોઈએ.

8 / 8
Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">