AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નજર લાગવી શું છે ? જાણો નજર દોષ દૂર કરવા માટે શું કરવું

જ્યારે કોઈના વિચારો, સ્વભાવ અને સંપર્કની તમારા પર નકારાત્મક અસર થાય છે,ત્યારે નજર લાગી ગણાય છે. ખરાબ નજરના કારણે આપણું સ્વાસ્થ્ય, વિચાર અને પ્રગતિ અમુક ક્ષણો માટે અવરોધાય છે. આ વિક્ષેપ ખૂબ જ ઝડપી છે અને કોઈપણ કારણ વગર અચાનક બધું બંધ કરી દે છે.

| Updated on: Jan 23, 2025 | 3:32 PM
Share
વિશ્વમાં બે પ્રકારની ઊર્જા કામ કરે છે, એક હકારાત્મક અને બીજી નકારાત્મક. આ ઊર્જા આપણા વિચારો, વર્તન, આદતો અને શબ્દો દ્વારા બનાવવામાં આવે છે. સામાન્ય રીતે આપણા પોતાના શરીરમાં અને ઘરમાં સકારાત્મક ઉર્જા હોય છે. જ્યારે કોઈના વિચારો, સ્વભાવ અને સંપર્ક આપણા પર નકારાત્મક અસર કરે છે, ત્યારે આપણે તેને નજર લાગવી કહેવાય છે. ખરાબ નજરના કારણે આપણું સ્વાસ્થ્ય, વિચાર અને પ્રગતિ અમુક ક્ષણો માટે અવરોધાય છે.

વિશ્વમાં બે પ્રકારની ઊર્જા કામ કરે છે, એક હકારાત્મક અને બીજી નકારાત્મક. આ ઊર્જા આપણા વિચારો, વર્તન, આદતો અને શબ્દો દ્વારા બનાવવામાં આવે છે. સામાન્ય રીતે આપણા પોતાના શરીરમાં અને ઘરમાં સકારાત્મક ઉર્જા હોય છે. જ્યારે કોઈના વિચારો, સ્વભાવ અને સંપર્ક આપણા પર નકારાત્મક અસર કરે છે, ત્યારે આપણે તેને નજર લાગવી કહેવાય છે. ખરાબ નજરના કારણે આપણું સ્વાસ્થ્ય, વિચાર અને પ્રગતિ અમુક ક્ષણો માટે અવરોધાય છે.

1 / 6
નજર લાગવી એ તમારા ઓરા પર આધારિત છે. જ્યારે નેગેટીવ એનર્જી તમારા સુધી પહોંચે છે ત્યારે આ જ ઓરા તમને રક્ષણ આપે છે, પરંતુ જ્યારે તમારા ઓરા વીક હોય છે ત્યારે આ નકારાત્મકતા તમને ઝડપથી અસર કરે છે. અને નજર લાગે છે.

નજર લાગવી એ તમારા ઓરા પર આધારિત છે. જ્યારે નેગેટીવ એનર્જી તમારા સુધી પહોંચે છે ત્યારે આ જ ઓરા તમને રક્ષણ આપે છે, પરંતુ જ્યારે તમારા ઓરા વીક હોય છે ત્યારે આ નકારાત્મકતા તમને ઝડપથી અસર કરે છે. અને નજર લાગે છે.

2 / 6
જો ઘરમાં ખરાબ નજર હોય તો પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર મતભેદ અને તકલીફ વધે. ઘરમાં બીમારીઓ પાછળ પૈસા ખર્ચ થાય છે. નોકરીમાં વારંવાર ઉતાર-ચઢાવ આવી શકે છે.

જો ઘરમાં ખરાબ નજર હોય તો પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર મતભેદ અને તકલીફ વધે. ઘરમાં બીમારીઓ પાછળ પૈસા ખર્ચ થાય છે. નોકરીમાં વારંવાર ઉતાર-ચઢાવ આવી શકે છે.

3 / 6
કોઈપણ કારણ વગરના કચરા કે નકામી વસ્તુઓ ઘરમાં ન રાખવો. દરરોજ સાંજે ઘરમાં પૂજા સ્થાન પર દીવો પ્રગટાવો. દરરોજ સવાર-સાંજ ઘરમાં ગુગળ અથવા ચંદનનો ધૂપ કરો. ઘરના દરેક રૂમના દરવાજા પર લાલ સ્વસ્તિક લગાવો. અઠવાડિયામાં એકવાર ઘરમાં કીર્તન, ભજન અથવા કોઈપણ ધાર્મિક પાઠ કરો.

કોઈપણ કારણ વગરના કચરા કે નકામી વસ્તુઓ ઘરમાં ન રાખવો. દરરોજ સાંજે ઘરમાં પૂજા સ્થાન પર દીવો પ્રગટાવો. દરરોજ સવાર-સાંજ ઘરમાં ગુગળ અથવા ચંદનનો ધૂપ કરો. ઘરના દરેક રૂમના દરવાજા પર લાલ સ્વસ્તિક લગાવો. અઠવાડિયામાં એકવાર ઘરમાં કીર્તન, ભજન અથવા કોઈપણ ધાર્મિક પાઠ કરો.

4 / 6
જ્યારે પણ આવું થાય, ત્યારે તમારા કેટલાક વાળ કાપી નાખો. આ પછી કેવડાને પાણીમાં ઉમેરીને સ્નાન કરો. લાલ મરચાના થોડા દાણા ચાવો. નજર દોષથી હંમેશા સુરક્ષિત રહેવા માટે ચંદનની સુગંધનો ઉપયોગ કરો. ઘરની બહાર નીકળતી વખતે ગોળ ખાઓ.આ ઉપરાંત સ્ફ્ટીક(મીઠું,ફટકડી, કપુર) નજર દોષને દૂર કરી શકે છે. આ માટે તમે કપુરનો ધુપ કરી શકો, મીઠા કે ફટકડીના પાણીથી સ્નાન કરી શકો.

જ્યારે પણ આવું થાય, ત્યારે તમારા કેટલાક વાળ કાપી નાખો. આ પછી કેવડાને પાણીમાં ઉમેરીને સ્નાન કરો. લાલ મરચાના થોડા દાણા ચાવો. નજર દોષથી હંમેશા સુરક્ષિત રહેવા માટે ચંદનની સુગંધનો ઉપયોગ કરો. ઘરની બહાર નીકળતી વખતે ગોળ ખાઓ.આ ઉપરાંત સ્ફ્ટીક(મીઠું,ફટકડી, કપુર) નજર દોષને દૂર કરી શકે છે. આ માટે તમે કપુરનો ધુપ કરી શકો, મીઠા કે ફટકડીના પાણીથી સ્નાન કરી શકો.

5 / 6
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

6 / 6

Tv9 ગુજરાતી પર શ્રદ્ધા અને આસ્થાની તમામ પ્રકારની સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે. તો  ભક્તિ ની તમામ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">