નર્મદા : રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ ગોરા ઘાટ ખાતે મા નર્મદાની મહાઆરતીએ અનેરું આકર્ષણ જમાવ્યું, વરિષ્ઠ અધિકારીઓએ લાભ લીધો
નર્મદા જિલ્લામાં ગોરા ઘાટ ખાતે મા નર્મદાની મહાઆરતીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં ભારત સરકારમાં ગરિમામય પદો પર દેશના વિકાસની ઉત્તરોતર પ્રગતિના પંથને અગ્રેસર બનવતા સૌ વરિષ્ઠ અધિકારીશ્રીઓએ શંખનાદ, ડમરૂ, દીવડાઓની જ્યોત, દીપ, ગૂગળ ધૂપ સાથેના ભક્તિપૂર્ણ માહોલમાં આરતીનો લ્હાવો મેળવ્યો હતો.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6

Astrology : વર્ષના પહેલા સૂર્યગ્રહણ અને શનિના ગોચરનું અશુભ સંયોજન, આનાથી કોને અસર થશે?

12મા ધોરણ પછી JEE બેસ્ટ છે કે NEET ? જાણો કયા બનાવવું કરિયર

Vastu Tips : તુલસીનો છોડ ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવાથી શું થાય છે?

Vastu tips : ઘરમાં સુગરીનો માળો રાખવાના ચમત્કારિક ફાયદા જાણી લો

ક્યાં જતી રહી કૃણાલ પંડ્યાની પત્ની ?

40 રુપિયાના આ જુગાડથી ફુલ સ્પીડમાં ચાલવા લાગશે તમારા ઘરનો પંખો !