Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : દરરોજ ખોરાકમાં લો આ વસ્તુ, વજન ઘટાડવામાં જાદૂની જેમ કામ કરશે !

કાળા ઘઉં (Black Wheat) સામાન્ય ઘઉંની તુલનાએ વધુ પોષકતત્વોથી ભરપૂર હોય છે. તેમાં એન્થોસાયનિન નામક એક શક્તિશાળી એન્ટી-ઓક્સિડન્ટ હોય છે, જે આરોગ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે.

| Updated on: Mar 17, 2025 | 8:42 AM
ડીયાબિટીસ માટે લાભકારી : કાળા ઘઉંમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે, જે રક્તમાં શર્કરાનું માત્રાને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.

ડીયાબિટીસ માટે લાભકારી : કાળા ઘઉંમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે, જે રક્તમાં શર્કરાનું માત્રાને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.

1 / 8
હૃદય માટે લાભદાયી: કાળા ઘઉંમાં રહેલાં એન્થોસાયનિન હૃદયરોગ અને બ્લડ પ્રેશર કાબૂમાં રાખવામાં મદદરૂપ થાય છે.

હૃદય માટે લાભદાયી: કાળા ઘઉંમાં રહેલાં એન્થોસાયનિન હૃદયરોગ અને બ્લડ પ્રેશર કાબૂમાં રાખવામાં મદદરૂપ થાય છે.

2 / 8
તણાવ ઘટાડે : એન્ટી-ઓક્સિડન્ટ તત્વો શરીરમાં ઉદભવતી સુજન (inflammation) ઘટાડે છે અને તણાવ (stress) ઘટાડે છે.

તણાવ ઘટાડે : એન્ટી-ઓક્સિડન્ટ તત્વો શરીરમાં ઉદભવતી સુજન (inflammation) ઘટાડે છે અને તણાવ (stress) ઘટાડે છે.

3 / 8
વજન ઘટાડવામાં સહાયક: ફાઈબરની વધુ માત્રા હોવાથી તે પાચન તંત્રને મજબૂત બનાવે છે અને વજન નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.

વજન ઘટાડવામાં સહાયક: ફાઈબરની વધુ માત્રા હોવાથી તે પાચન તંત્રને મજબૂત બનાવે છે અને વજન નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.

4 / 8
ત્વચા અને વાળ માટે લાભદાયી : એન્થોસાયનિન ત્વચાના કોષોની સુરક્ષા કરે છે અને વાળને મજબૂત બનાવે છે.

ત્વચા અને વાળ માટે લાભદાયી : એન્થોસાયનિન ત્વચાના કોષોની સુરક્ષા કરે છે અને વાળને મજબૂત બનાવે છે.

5 / 8
આંખોની તંદુરસ્તી માટે સારું :લ્યુટીન અને ઝેન્થેન્થિન જેવા તત્વો આંખો ને મજબૂત બનાવે છે અને દ્રષ્ટિ માં સુધારો કરશે

આંખોની તંદુરસ્તી માટે સારું :લ્યુટીન અને ઝેન્થેન્થિન જેવા તત્વો આંખો ને મજબૂત બનાવે છે અને દ્રષ્ટિ માં સુધારો કરશે

6 / 8
કાળા ઘઉંનો લોટ બનાવી રોટલી, પરોઠા અથવા બ્રેડ બનાવી શકાય. કાળા ઘઉંનો શીરો અથવા લાપસી પણ બનાવી શકાય. દળેલા ઘઉંનો ઉપમા અથવા ખીચડી બનાવી શકાય.

કાળા ઘઉંનો લોટ બનાવી રોટલી, પરોઠા અથવા બ્રેડ બનાવી શકાય. કાળા ઘઉંનો શીરો અથવા લાપસી પણ બનાવી શકાય. દળેલા ઘઉંનો ઉપમા અથવા ખીચડી બનાવી શકાય.

7 / 8
કાળા ઘઉં સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે અને નિયમિત આહારમાં તેને સામેલ કરવાથી અનેક રોગો સામે રક્ષણ મેળવી શકાય. ( Credits: Getty Images )

કાળા ઘઉં સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે અને નિયમિત આહારમાં તેને સામેલ કરવાથી અનેક રોગો સામે રક્ષણ મેળવી શકાય. ( Credits: Getty Images )

8 / 8

બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા, સાંધાના દુખાવો, વધતી ઉંમર અને આનુવંશિક પરિબળોને કારણે ડાયાબિટીસ.તો ડાયાબિટીસ અને સાંધાના દુખાવોને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

Follow Us:
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
આકાશમાં માત્ર 2 સેકન્ડના પ્રકાશે જગાવ્યુ કુતુહલ, જુઓ Video
આકાશમાં માત્ર 2 સેકન્ડના પ્રકાશે જગાવ્યુ કુતુહલ, જુઓ Video
સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video
સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video
ઉંટવડમાં કોપર વાયરની ચોરી, 3 તસ્કરો CCTVમાં કેદ
ઉંટવડમાં કોપર વાયરની ચોરી, 3 તસ્કરો CCTVમાં કેદ
ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનીઝ BAPS સંસ્થાના કાર્યક્રમમાં હાજર રહ્યાં
ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનીઝ BAPS સંસ્થાના કાર્યક્રમમાં હાજર રહ્યાં
Ahmedabad : કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ કરી આત્મહત્યા
Ahmedabad : કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ કરી આત્મહત્યા
Vadodara : કાર અને મીની બસ વચ્ચે સર્જાયો અકસ્માત
Vadodara : કાર અને મીની બસ વચ્ચે સર્જાયો અકસ્માત
આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે
આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે
g clip-path="url(#clip0_868_265)">