Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : દરરોજ ખોરાકમાં લો આ વસ્તુ, વજન ઘટાડવામાં જાદૂની જેમ કામ કરશે !

કાળા ઘઉં (Black Wheat) સામાન્ય ઘઉંની તુલનાએ વધુ પોષકતત્વોથી ભરપૂર હોય છે. તેમાં એન્થોસાયનિન નામક એક શક્તિશાળી એન્ટી-ઓક્સિડન્ટ હોય છે, જે આરોગ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે.

| Updated on: Mar 15, 2025 | 12:13 PM
ડીયાબિટીસ માટે લાભકારી : કાળા ઘઉંમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે, જે રક્તમાં શર્કરાનું માત્રાને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.

ડીયાબિટીસ માટે લાભકારી : કાળા ઘઉંમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે, જે રક્તમાં શર્કરાનું માત્રાને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.

1 / 8
હૃદય માટે લાભદાયી: કાળા ઘઉંમાં રહેલાં એન્થોસાયનિન હૃદયરોગ અને બ્લડ પ્રેશર કાબૂમાં રાખવામાં મદદરૂપ થાય છે.

હૃદય માટે લાભદાયી: કાળા ઘઉંમાં રહેલાં એન્થોસાયનિન હૃદયરોગ અને બ્લડ પ્રેશર કાબૂમાં રાખવામાં મદદરૂપ થાય છે.

2 / 8
તણાવ ઘટાડે : એન્ટી-ઓક્સિડન્ટ તત્વો શરીરમાં ઉદભવતી સુજન (inflammation) ઘટાડે છે અને તણાવ (stress) ઘટાડે છે.

તણાવ ઘટાડે : એન્ટી-ઓક્સિડન્ટ તત્વો શરીરમાં ઉદભવતી સુજન (inflammation) ઘટાડે છે અને તણાવ (stress) ઘટાડે છે.

3 / 8
વજન ઘટાડવામાં સહાયક: ફાઈબરની વધુ માત્રા હોવાથી તે પાચન તંત્રને મજબૂત બનાવે છે અને વજન નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.

વજન ઘટાડવામાં સહાયક: ફાઈબરની વધુ માત્રા હોવાથી તે પાચન તંત્રને મજબૂત બનાવે છે અને વજન નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.

4 / 8
ત્વચા અને વાળ માટે લાભદાયી : એન્થોસાયનિન ત્વચાના કોષોની સુરક્ષા કરે છે અને વાળને મજબૂત બનાવે છે.

ત્વચા અને વાળ માટે લાભદાયી : એન્થોસાયનિન ત્વચાના કોષોની સુરક્ષા કરે છે અને વાળને મજબૂત બનાવે છે.

5 / 8
આંખોની તંદુરસ્તી માટે સારું :લ્યુટીન અને ઝેન્થેન્થિન જેવા તત્વો આંખો ને મજબૂત બનાવે છે અને દ્રષ્ટિ માં સુધારો કરશે

આંખોની તંદુરસ્તી માટે સારું :લ્યુટીન અને ઝેન્થેન્થિન જેવા તત્વો આંખો ને મજબૂત બનાવે છે અને દ્રષ્ટિ માં સુધારો કરશે

6 / 8
કાળા ઘઉંનો લોટ બનાવી રોટલી, પરોઠા અથવા બ્રેડ બનાવી શકાય. કાળા ઘઉંનો શીરો અથવા લાપસી પણ બનાવી શકાય. દળેલા ઘઉંનો ઉપમા અથવા ખીચડી બનાવી શકાય.

કાળા ઘઉંનો લોટ બનાવી રોટલી, પરોઠા અથવા બ્રેડ બનાવી શકાય. કાળા ઘઉંનો શીરો અથવા લાપસી પણ બનાવી શકાય. દળેલા ઘઉંનો ઉપમા અથવા ખીચડી બનાવી શકાય.

7 / 8
કાળા ઘઉં સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે અને નિયમિત આહારમાં તેને સામેલ કરવાથી અનેક રોગો સામે રક્ષણ મેળવી શકાય. ( Credits: Getty Images )

કાળા ઘઉં સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે અને નિયમિત આહારમાં તેને સામેલ કરવાથી અનેક રોગો સામે રક્ષણ મેળવી શકાય. ( Credits: Getty Images )

8 / 8

બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા, સાંધાના દુખાવો, વધતી ઉંમર અને આનુવંશિક પરિબળોને કારણે ડાયાબિટીસ.તો ડાયાબિટીસ અને સાંધાના દુખાવોને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

Follow Us:
આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે
આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે
અગનભઠ્ઠી બનશે ગુજરાતના આ વિસ્તાર !
અગનભઠ્ઠી બનશે ગુજરાતના આ વિસ્તાર !
અમદાવાદના નરોડામાં પાડોશીઓ વચ્ચે મારામારી, છરી વડે હુમલામાં 2 ગંભીર
અમદાવાદના નરોડામાં પાડોશીઓ વચ્ચે મારામારી, છરી વડે હુમલામાં 2 ગંભીર
અમદાવાદ : નિકોલમાં ટાઉન પ્લાઝા કોમ્પલેક્ષમાં બોમ્બ હોવાની અફવા
અમદાવાદ : નિકોલમાં ટાઉન પ્લાઝા કોમ્પલેક્ષમાં બોમ્બ હોવાની અફવા
Breaking News : કચ્છના અંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા
Breaking News : કચ્છના અંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા
Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ
Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ
Surat : બાળકી પર ગેટ પડ્યા બાદ પણ ચાલક કાર હંકારી ગયો
Surat : બાળકી પર ગેટ પડ્યા બાદ પણ ચાલક કાર હંકારી ગયો
Vadodara : નશામાં ધૂત કારચાલકે સર્જોય અકસ્માત
Vadodara : નશામાં ધૂત કારચાલકે સર્જોય અકસ્માત
TV9 ગુજરાતીના કોન્કલેવમાં સ્પોર્ટ પર ભાર મુકવા મનસુખ માંડવિયાએ જણાવ્યુ
TV9 ગુજરાતીના કોન્કલેવમાં સ્પોર્ટ પર ભાર મુકવા મનસુખ માંડવિયાએ જણાવ્યુ
આરોપીઓના ગેરકાયદેસર બનાવેલા મકાનના ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી
આરોપીઓના ગેરકાયદેસર બનાવેલા મકાનના ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">