પત્રકારિત્વ ક્ષેત્રે 25 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે.બિઝનેસ અને શેરબજારના સમાચારની તમામ મહત્વપૂર્ણ માહિતી વાચકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે. દક્ષિણ ગુજરાતની ઘટનાઓ અને સમસ્યાઓને લેખના માધ્યમ થકી લોકો સુધી પહોંચાડવાનો અને સમસ્યાને વાચા આપવા પ્રયત્નશીલ રહે છે. ક્રાઇમ રિપોર્ટિંગ થકી ગુનાહિત તત્વો અને ગુનેગારોના ગુનાહિત માનસથી વાચકોને વાકેફ રાખી જાગૃતિ લાવવા પ્રયત્નશીલ રહે છે.
Breaking News : ભરૂચમાં મોટરસાયકલ માટે મિત્રનું મર્ડર કરાયું, અંકલેશ્વર રૂરલ પોલીસ અને LCB એ હત્યારાને ઝડપી પાડ્યો
અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન અને ભરૂચ ક્રાઈમ બ્રાંચની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દઢાલ-સાગબારા બ્રિજ નીચે નદીમાંથી મળેલી અજાણ્યા પુરુષની લાશના ગુનાનો ટૂંકા સમયમાં સફળતાપૂર્વક ભેદ ઉકેલી નાખ્યો છે. ગમતી મોટરસાયકલ પોતાની માલિકીની બનાવવાના આશયથી મિત્રની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
- Ankit Modi
- Updated on: Jun 29, 2026
- 12:58 pm
Breaking News : ખેતી મૂકીને જુગારના રવાડે ચડ્યા? હાંસોટના ઓભા ગામમાં ખાનગી વાહનમાં પહોંચેલી પોલીસે 6 લોકોની ધરપકડ કરી
ભરૂચ : હાંસોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે એક મોટી કાર્યવાહી કરીને જાહેરમાં રમાતા જુગારનો પર્દાફાશ કર્યો છે. વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદિપ સિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચના આધારે કાર્યવાહી કરાઈ છે
- Ankit Modi
- Updated on: Jun 27, 2026
- 11:21 am
Breaking News: ચૈતર વસાવાને ભરૂચ કોર્ટનું તેડું! 29 જુલાઈએ હાજર રહેવાનો આદેશ
ભરૂચ: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વધુ એક કાયદાકીય ગુંચવણમાં ફસાઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ભરૂચની કોર્ટે પોલીસની છબી ખરડવાના મામલે તેમની સામે કેસમાં નોટિસ જારી કરી છે અને 29 જુલાઈ, 2026ના રોજ કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે.
- Ankit Modi
- Updated on: Jun 24, 2026
- 10:57 am
Breaking News : સપનાના ઘરનું સ્વપ્ન બતાવી કરોડોની છેતરપિંડી! ચીફ સેક્રેટરી સુધી મામલો પહોંચતા નબીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો
ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનમાં કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો છે. 'શ્રી વલ્લભ રેસીડન્સી' નામે બિન-ખેતી પ્લોટો વેચી નિર્દોષ લોકોની પરસેવાની કમાણીની મૂડી પડાવી લેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.
- Ankit Modi
- Updated on: Jun 23, 2026
- 5:36 pm
Breaking News : ખેડૂતોને કનડતી ચોર ટોળકી જેલ ભેગી કરાઈ , હાંસોટ પોલીસે 4 ગુનાનો ભેદ ઉકેલી 12 શખ્શોની ધરપકડ કરી
ભરૂચ : ખેડૂતો માટે માથાનો દુખાવો બનેલી ખેતીવાડી વીજ લાઇનની વાયર ચોરી કરતી ગેંગને આખરે હાંસોટ પોલીસે ઝડપી પાડી છે.પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને વાયર ચોરીના કુલ 4 ગુનાઓનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે.
- Ankit Modi
- Updated on: Jun 20, 2026
- 12:54 pm
Breaking News : ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે પણ આ ધ્યાન રાખવાનું ચૂકશો નહીં!!!
છેલ્લા કેટલાક દિવસોથી પાણીની અછતનો સામનો કરી રહેલા ભરૂચ શહેરના નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.20 જૂનથીભરૂચ શહેરના પાણી પુરવઠા માટે જરૂરી જથ્થો ઉપલબ્ધ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
- Ankit Modi
- Updated on: Jun 19, 2026
- 3:19 pm
Breaking News : વિશ્વમાં ગુંજ્યો ભારતનો દમ : 62 હજાર ટન LNG લઈને હોર્મુઝ પાર કરી પ્રથમ ભારતીય LNG ટેન્કર “દિશા” દહેજ પહોંચ્યું
ભરૂચ જિલ્લાના દહેજ એલએનજી ટર્મિનલ ખાતે આજે સવારે એલએનજી કેરિયર ‘દિશા’ સફળતાપૂર્વક લંગારાયું છે. આશરે 62,370 મેટ્રિક ટન લિક્વિફાઇડ નેચરલ ગેસ -LNG લઈને આવેલા આ જહાજે 15 જૂનના રોજ Strait of Hormuz સુરક્ષિત રીતે પાર કરી હતી.
- Ankit Modi
- Updated on: Jun 19, 2026
- 10:22 am
Breaking news : ભરૂચની જામા મસ્જિદના મૂળ સ્વરૂપના વિવાદ વચ્ચે કલેક્ટરનું મોટું પગલું: હવે સ્મારકની અંદર ભીડ કરવા પર પ્રતિબંધ
ભરૂચ શહેરના પારસીવાડ વિસ્તારમાં આવેલી અને ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા 'રાષ્ટ્રીય રક્ષિત સ્મારક' તરીકે જાહેર કરાયેલી જામા મસ્જિદ ખાતે સુરક્ષા અને માર્ગદર્શિકામાં સુધારો કરતું એક મહત્વપૂર્ણ જાહેરનામું ભરૂચના જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. નવનાથ ગવ્હાણે દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
- Ankit Modi
- Updated on: Jun 13, 2026
- 11:24 am
Breaking News : ભરૂચની જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી!!! પ્રાચીન જૈન તીર્થ હોવાનો દાવો, જુઓ વિડીયો
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ એ મસ્જિદ કે જૈન મંદિર વચ્ચેના વિવાદ દરમિયાન હિન્દૂ સંત બાદ જૈન સમાજ પણ સામે આવ્યો છે. જૈન સંત રાજસુંદર વિજયજી મહારાજે ધાર્મિક સ્થળે પુરાતત્વ વિભાગે નિયમોની ઉપેક્ષા કરી હોવાના આક્ષેપ સાથે શુદ્ધિકરણની માંગ કરી છે.
- Ankit Modi
- Updated on: Jun 12, 2026
- 11:41 am
Breaking News : ડબલ મર્ડરમાં મળી સુસાઇડ નોટ! સસરાએ પુત્રવધૂને 44 અને વેવણને 23 ઘા ઝીંક્યા, શું તેના શબ્દોમાં મળ્યો આખી સાજિશનો ખુલાસો?
ભરૂચ : ઘર કંકાસ અને પારિવારિક વિવાદ કઈ હદ સુધી ઘાતકી સ્વરૂપ ધારણ કરી શકે છે, તેનો એક અત્યંત ચોંકાવનારો અને હૃદયકંપાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. એક એવો કિસ્સો... જ્યાં ઘરના મોભી જ પોતાના પરિવાર માટે કાળ બન્યા છે.
- Ankit Modi
- Updated on: Jun 12, 2026
- 10:34 am
Breaking news : ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ વિવાદમાં નવો વળાંક, ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદમાં હવે વધુ એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. સંત સમાજના મુક્તાનંદ સ્વામીએ એક વીડિયો જાહેર કરીને મસ્જિદના ભોંયરામાં હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલી મૂર્તિઓ અને કોતરણીવાળી શીલા મળી હોવાનો દાવો કર્યો છે. આ વીડિયોએ સમગ્ર વિવાદને વધુ ગરમાવ્યો છે.
- Ankit Modi
- Updated on: Jun 10, 2026
- 11:52 am
Breaking News : આ અકસ્માત નહીં, બેદરકારીનું પરિણામ – ભડકોદ્રા ટાંકી કાંડમાં કોંગ્રેસે વાયરલ કર્યા ચોંકાવનારા ફોટા
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામમાં ટાંકી અત્યંત જર્જરિત હોવાની વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં તંત્રએ તેને વહેલી તકે ઉતારી લેવાના બદલે માત્ર સમારકામના નામે ‘થીગડા’ મારવાનું કામ કર્યું હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. હવે આ મામલે કોંગ્રેસે અકસ્માત પહેલાની ટાંકીની જોખમી સ્થિતિના ફોટા જાહેર કરીને સ્થાનિક વહીવટીતંત્ર સામે તીખા પ્રહારો કર્યા છે.
- Ankit Modi
- Updated on: Jun 9, 2026
- 2:40 pm