Brahmanjali Mudra: બ્રહ્માંજલી મુદ્રાના છે ગજબ ફાયદા! બાળકો માટે છે બેસ્ટ, યાદશક્તિ અને એકાગ્રતામાં થાય છે વધારો
Brahmanjali Mudra Benefits: બ્રહ્માંજલી મુદ્રા જે બંને હાથથી કરવામાં આવે છે. તે યોગમાં એક મહત્વપૂર્ણ હસ્ત મુદ્રા છે જે આદર, શ્રદ્ધા અને પ્રાર્થના વ્યક્ત કરવા માટે હાથ જોડીને રચાય છે. આ મુદ્રાથી ચંચળ મન શાંત થાય છે.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.

આજનું રાશિફળ તારીખ : 18-03-2025

દીકરીના જન્મ પર સરકાર આપશે 1.5 લાખ રૂપિયા

IPL 2025ના તે ખેલાડીઓ જેમને BCCI તરફથી મળે છે પેન્શન

Nita Ambani New Look : નીતા અંબાણીનો પરંપરાગત સાડીમાં નવો લુક, જુઓ Photos

AC નું આયુષ્ય કેટલું હોય છે અને તેને ક્યારે બદલવાની જરૂર પડે છે?

IPLમાં અમ્પાયરોને કેટલો પગાર મળે છે?