Jamnagar: જામનગરમાં 4 હજારથી વધારે વૃક્ષો અને છોડને વાવી કરવામાં આવશે જતન, જુઓ Photos
જામનગરમાં શ્રી રામચંદ્ર મિશન અને હાર્ટફુલનેસ ઈસ્ટીટયુટ હૈદરાબાદની સંસ્થા દ્વારા પર્યાવરણના જતન અને રક્ષણ માટેની વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. સંસ્થાના પ્રમુખ કમલેશ પટેલ દ્વારા દેશભરના 400 શહેરમાં 100 એકરમાં વૃક્ષોને વૈજ્ઞાનિક રીતે વાવી, તેને ઉછેર અને જતન કરવાનો સંકલ્પ કર્યો છે. જેના ભાગ રૂપે ગુજરાતના જામનગર માંથી તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એક એકરમાં 4 હજાર સુધીના વૃક્ષો અને છોડનું વાવેતરની શરૂઆત કરવામાં આવી છે.
Latest News Updates
Most Read Stories