Vastu Tips: તમારા ઘરના મંદિરમાં ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, આવશે આર્થિક સમસ્યા

Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં રસોડાથી લઈને બેડરૂમ અને ઘરના મંદિરની તમામ જગ્યાઓ વિશે જણાવવામાં આવ્યુ છે. વાસ્તુના નિયમો અનુસાર ઘરના મંદિરમાં કેટલીક ચીજોને ભૂલથી ન રાખવી જોઈએ.

| Updated on: Jan 10, 2025 | 12:50 PM
Vastu Tips: તમારા ઘરના મંદિરમાં ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, આવશે આર્થિક સમસ્યા

1 / 6
મોટા આકારનું શિવલિંગ: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં નાનું શિવલિંગ રાખવુ શુભ ગણાય છે પરંતુ જો તમે મોટા આકારનું શિવલિંગ રાખો છો તો તે ઘણુ જ અશુભ ગણાય છે. આવુ કરવાથી ઘરમાં નકારાત્મક્તાનો માહોલ બની રહે છે. જેનાથી ઘરમાં આર્થિક સમસ્યાઓની સાથે ક્લેશ વધવા લાગે છે.

મોટા આકારનું શિવલિંગ: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં નાનું શિવલિંગ રાખવુ શુભ ગણાય છે પરંતુ જો તમે મોટા આકારનું શિવલિંગ રાખો છો તો તે ઘણુ જ અશુભ ગણાય છે. આવુ કરવાથી ઘરમાં નકારાત્મક્તાનો માહોલ બની રહે છે. જેનાથી ઘરમાં આર્થિક સમસ્યાઓની સાથે ક્લેશ વધવા લાગે છે.

2 / 6
ઘરમાં ન રાખો એક થી વધુ શંખ: વાસ્તુના નિયમો અનુસાર ઘરના મંદિરમાં એકથી વધુ શંખ ન રાખવા જોઈએ. મંદિરમાં એક થી વધુ શંખ રાખવા અશુભ ગણાય છે.

ઘરમાં ન રાખો એક થી વધુ શંખ: વાસ્તુના નિયમો અનુસાર ઘરના મંદિરમાં એકથી વધુ શંખ ન રાખવા જોઈએ. મંદિરમાં એક થી વધુ શંખ રાખવા અશુભ ગણાય છે.

3 / 6
ખંડિત શંખ ન રાખો: આ ઉપરાંત જો શંખ ખંડિત થઈ ગયો હોય તો તેને પણ ઘરના મંદિરમાં રાખવો જોઈએ નહીં. ખંડિત શંખને ગંગા નદીમાં પધરાવી દેવો જોઈએ.

ખંડિત શંખ ન રાખો: આ ઉપરાંત જો શંખ ખંડિત થઈ ગયો હોય તો તેને પણ ઘરના મંદિરમાં રાખવો જોઈએ નહીં. ખંડિત શંખને ગંગા નદીમાં પધરાવી દેવો જોઈએ.

4 / 6
આ તસ્વીરો ન રાખો: ઘરના મંદિરમાં ભગવાનના રૌદ્ર સ્વરૂપવાળી તસવીરો ન રાખવી જોઈએ કારણ કે એ રૂપમાં ભગવાન ગુસ્સામાં અને વિધ્વંસક રૂપમાં હોય છે. ભગવાનનું આવુ સ્વરૂપ અક્સર યુદ્ધ અને વિનાશ સાથે જોડાયેલુ હોય છે.

આ તસ્વીરો ન રાખો: ઘરના મંદિરમાં ભગવાનના રૌદ્ર સ્વરૂપવાળી તસવીરો ન રાખવી જોઈએ કારણ કે એ રૂપમાં ભગવાન ગુસ્સામાં અને વિધ્વંસક રૂપમાં હોય છે. ભગવાનનું આવુ સ્વરૂપ અક્સર યુદ્ધ અને વિનાશ સાથે જોડાયેલુ હોય છે.

5 / 6
ખંડિત મૂર્તિઓ ન રાખો: વાસ્તુના નિયમો અનુસાર ઘરના મંદિરમાં ખંડિત મૂર્તિઓ કે ફાટેલી તસ્વીરો રાખવાથી બચવુ જોઈએ. તે ઘરમાં નકારાત્મક ઊર્જાના પ્રવાહનું કારણ બને છે.

ખંડિત મૂર્તિઓ ન રાખો: વાસ્તુના નિયમો અનુસાર ઘરના મંદિરમાં ખંડિત મૂર્તિઓ કે ફાટેલી તસ્વીરો રાખવાથી બચવુ જોઈએ. તે ઘરમાં નકારાત્મક ઊર્જાના પ્રવાહનું કારણ બને છે.

6 / 6

વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે.

વાસ્તુ શાસ્ત્ર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">