AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips : ભૂલથી પણ ઘરમાં આ જગ્યાએ ન રાખવું જોઈએ માછલીઘર, જાણો

અત્યારના સમયમાં દરેક લોકોના ઘરે માછલીઘર રાખવાનું ગમતું હોય છે. ત્યારે ઘરે માછલીઘર રાખવાના અનેક ફાયદાઓ થાય છે. તો આજે જાણીશું કે વાસ્તુ અનુસાર અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં માછલીઘર ક્યાં રાખવું જોઈએ તે જાણીશું.

| Updated on: Jan 15, 2025 | 1:56 PM
Share
આજકાલ મોટાભાગના લોકો ઘરે માછલીઘર રાખતા હોય છે. માછલીઘર યોગ્ય દિશામાં રાખવામાં આવે તો સુખ - શાંતિ રહે છે. તેમજ જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનું પણ નિરાકરણ આવી શકે છે. જો તમને હંમેશા આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આજકાલ મોટાભાગના લોકો ઘરે માછલીઘર રાખતા હોય છે. માછલીઘર યોગ્ય દિશામાં રાખવામાં આવે તો સુખ - શાંતિ રહે છે. તેમજ જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનું પણ નિરાકરણ આવી શકે છે. જો તમને હંમેશા આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

1 / 6
ઘરમાં માછલીઘર કેટલી જગ્યાએ રાખવાથી નુકસાન પણ થાય છે. ઘરની દક્ષિણ દિશામાં માછલીઘર તેમજ પાણી સંબંધિત કોઈ પણ વસ્તુ ન રાખવી જોઈએ. શો પીસને લગતી કોઈ પણ વસ્તુ પણ ન રાખવા માટે જણાવવામાં આવ્યું છે.

ઘરમાં માછલીઘર કેટલી જગ્યાએ રાખવાથી નુકસાન પણ થાય છે. ઘરની દક્ષિણ દિશામાં માછલીઘર તેમજ પાણી સંબંધિત કોઈ પણ વસ્તુ ન રાખવી જોઈએ. શો પીસને લગતી કોઈ પણ વસ્તુ પણ ન રાખવા માટે જણાવવામાં આવ્યું છે.

2 / 6
જો કે ઘરમાં રાખેલા માછલીઘરમાં કાળી અને લાલ રંગની માછલી રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. માછલીઘરની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવુ પડશે. તમારે દર શુક્રવારે માછલીઘરમાં  ખાંડ નાખવાથી લાભ થાય છે.

જો કે ઘરમાં રાખેલા માછલીઘરમાં કાળી અને લાલ રંગની માછલી રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. માછલીઘરની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવુ પડશે. તમારે દર શુક્રવારે માછલીઘરમાં ખાંડ નાખવાથી લાભ થાય છે.

3 / 6
ઘરના બેડરૂમમાં ક્યારેય માછલીઘર ન રાખવું જોઈએ. આના કારણે લગ્ન જીવનમાં સમસ્યાઓ ઊભી થવા લાગે છે. ભૂલથી પણ માછલીઘર બેડરુમમાં ન રાખવું જોઈએ.

ઘરના બેડરૂમમાં ક્યારેય માછલીઘર ન રાખવું જોઈએ. આના કારણે લગ્ન જીવનમાં સમસ્યાઓ ઊભી થવા લાગે છે. ભૂલથી પણ માછલીઘર બેડરુમમાં ન રાખવું જોઈએ.

4 / 6
રસોડામાં માછલીઘર ન રાખવાનું ટાળવું જોઈએ. રસોડામાં માછલીઘર રાખવાથી આર્થિક નુકસાન પણ થઈ શકે છે. તેમજ ઘરના મધ્યભાગમાં પણ માછલીઘર રાખવાથી ટાળવું જોઈએ.

રસોડામાં માછલીઘર ન રાખવાનું ટાળવું જોઈએ. રસોડામાં માછલીઘર રાખવાથી આર્થિક નુકસાન પણ થઈ શકે છે. તેમજ ઘરના મધ્યભાગમાં પણ માછલીઘર રાખવાથી ટાળવું જોઈએ.

5 / 6
(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

6 / 6

Tv9 ગુજરાતી પર વાસ્તુશાસ્ત્રની તમામ પ્રકારની સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે. તો વાસ્તુની તમામ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

 

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">