હરિયાણાના નવા મુખ્યપ્રધાનની પત્ની પણ છે રાજકારણમા સક્રિય, વકિલનો અભ્યાસ કરી ચૂક્યા છે સીએમ

નાયબ સિંહ સૈની હરિયાણાના નવા મુખ્યપ્રધાન છે. લોકસભા 2019માં ચૂંટણીના એફિટેબિટમાં નાયબ સિંહ સૈનીએ પોતાની કુલ સંપતિ 3 કરોડ રુપિયાથી વધારે દેખાડી છે. અનેક મોંઘી કારના પણ માલિક છે.

| Updated on: Mar 14, 2024 | 4:17 PM
નાયબ સિંહ સૈનીના પરિવાર તેમજ તેના વિશે જાણો

નાયબ સિંહ સૈનીના પરિવાર તેમજ તેના વિશે જાણો

1 / 11
 મનોહર લાલ ખટ્ટરે રાજીનામું આપ્યા બાદ હરિયાણાના નવા મુખ્યમંત્રી તરીકે નાયબ સિંહ સૈનીએ શપથ લીધા છે. કુરુક્ષેત્ર સીટથી સાંસદ છે. તેની પત્ની પણ રાજનીતિમાં એક્ટિવ છે અને ચૂંટણી પણ લડી ચૂકી છે. તો ચાલો આજે આપણે તેમના પરિવાર વિશે જાણીએ.

મનોહર લાલ ખટ્ટરે રાજીનામું આપ્યા બાદ હરિયાણાના નવા મુખ્યમંત્રી તરીકે નાયબ સિંહ સૈનીએ શપથ લીધા છે. કુરુક્ષેત્ર સીટથી સાંસદ છે. તેની પત્ની પણ રાજનીતિમાં એક્ટિવ છે અને ચૂંટણી પણ લડી ચૂકી છે. તો ચાલો આજે આપણે તેમના પરિવાર વિશે જાણીએ.

2 / 11
નાયબ સિંહ સૈનીનો જન્મ  હરિયાણાના અંબાલામાં મિઝાપુર મજરા નામના એક નાનકડાં ગામમાં થયો હતો. 25 જાન્યુઆરી 1970ના રોજ હરિયાણવી સૈની પરિવારમાં જન્મ થયો.તેમણે મુઝફ્ફરપુરમાં બી.આર. આંબેડકર બિહાર યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને  બીએ અને એલએલબીની ડિગ્રી પણ મેળવી છે.

નાયબ સિંહ સૈનીનો જન્મ હરિયાણાના અંબાલામાં મિઝાપુર મજરા નામના એક નાનકડાં ગામમાં થયો હતો. 25 જાન્યુઆરી 1970ના રોજ હરિયાણવી સૈની પરિવારમાં જન્મ થયો.તેમણે મુઝફ્ફરપુરમાં બી.આર. આંબેડકર બિહાર યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને બીએ અને એલએલબીની ડિગ્રી પણ મેળવી છે.

3 / 11
નાયબ સૈનીની પત્ની રાજકારણમાં સક્રિય છે. પતિ માટે પ્રચાર પણ કરી ચુકી છે સુમન સૈની, આ સિવાય તે 2022માં ભાજપની ટિકિટ પર તે ચૂંટણી લડી ચૂકી છે. નાયબ સૈનીની ઉંમર 54 વર્ષની છે.

નાયબ સૈનીની પત્ની રાજકારણમાં સક્રિય છે. પતિ માટે પ્રચાર પણ કરી ચુકી છે સુમન સૈની, આ સિવાય તે 2022માં ભાજપની ટિકિટ પર તે ચૂંટણી લડી ચૂકી છે. નાયબ સૈનીની ઉંમર 54 વર્ષની છે.

4 / 11
નાયબ સિંહ સૈની 12મી માર્ચ 2024થી હરિયાણાના 11મા અને વર્તમાન મુખ્ય પ્રધાન છે અને 2023થી ભારતીય જનતા પાર્ટી, હરિયાણાના પ્રમુખ છે. તેઓ અહીંથી સાંસદ પણ હતા.

નાયબ સિંહ સૈની 12મી માર્ચ 2024થી હરિયાણાના 11મા અને વર્તમાન મુખ્ય પ્રધાન છે અને 2023થી ભારતીય જનતા પાર્ટી, હરિયાણાના પ્રમુખ છે. તેઓ અહીંથી સાંસદ પણ હતા.

5 / 11
નાયબ સિંહ સૌનીના પરિવાર વિશે વાત કરીએ તો તેમણે 2000માં સુમન સૈની સાથે લગ્ન કર્યા હતા. આ બંન્ને 2 બાળકો પણ છે. પુત્રનું નામ અનિકેત અને પુત્રીનું નામ અંશિકા છે.

નાયબ સિંહ સૌનીના પરિવાર વિશે વાત કરીએ તો તેમણે 2000માં સુમન સૈની સાથે લગ્ન કર્યા હતા. આ બંન્ને 2 બાળકો પણ છે. પુત્રનું નામ અનિકેત અને પુત્રીનું નામ અંશિકા છે.

6 / 11
  2019 થી 2024 સુધી કુરુક્ષેત્ર લોકસભા મતવિસ્તાર, 2015 થી 2019 સુધી હરિયાણા સરકારના રાજ્ય મંત્રી અને 2014 થી 2019 સુધી નારાયણગઢ વિધાનસભા મતવિસ્તારમાંથી હરિયાણા વિધાનસભાના સભ્ય. તેઓ ભાજપના વિધાનસભ્ય પક્ષના નેતા અને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા છે.

2019 થી 2024 સુધી કુરુક્ષેત્ર લોકસભા મતવિસ્તાર, 2015 થી 2019 સુધી હરિયાણા સરકારના રાજ્ય મંત્રી અને 2014 થી 2019 સુધી નારાયણગઢ વિધાનસભા મતવિસ્તારમાંથી હરિયાણા વિધાનસભાના સભ્ય. તેઓ ભાજપના વિધાનસભ્ય પક્ષના નેતા અને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા છે.

7 / 11
લોકસભા ચૂંટણી 2024 પહેલા મનોહર લાલ ખટ્ટરના રાજીનામા બાદ તેઓ હરિયાણાના મુખ્યમંત્રી બન્યા છે. તો આજે આપણે નાયબ સિંહ સૌનીના પરિવાર વિશે જાણીએ.

લોકસભા ચૂંટણી 2024 પહેલા મનોહર લાલ ખટ્ટરના રાજીનામા બાદ તેઓ હરિયાણાના મુખ્યમંત્રી બન્યા છે. તો આજે આપણે નાયબ સિંહ સૌનીના પરિવાર વિશે જાણીએ.

8 / 11
નાયબ સિંહ સૌની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા, જેના દ્વારા તેઓ મનોહર લાલ ખટ્ટરને મળ્યા અને પ્રભાવિત થયા. થોડા સમય પછી તેઓ ભાજપમાં જોડાયા અને ત્યારબાદ અંબાલા કેન્ટોનમેન્ટમાં તેના પ્રમુખ સહિત અનેક સ્થાનિક પાર્ટી કાર્યાલયો સંભાળ્યા.

નાયબ સિંહ સૌની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા, જેના દ્વારા તેઓ મનોહર લાલ ખટ્ટરને મળ્યા અને પ્રભાવિત થયા. થોડા સમય પછી તેઓ ભાજપમાં જોડાયા અને ત્યારબાદ અંબાલા કેન્ટોનમેન્ટમાં તેના પ્રમુખ સહિત અનેક સ્થાનિક પાર્ટી કાર્યાલયો સંભાળ્યા.

9 / 11
2014માં તેમણે 24,361 મતોથી ચૂંટણી જીતી હતી. તેઓ હરિયાણા સરકારના રાજ્યકક્ષાના મંત્રી હતા.2019ની ભારતીય સામાન્ય ચૂંટણીમાં તેઓ કુરુક્ષેત્રમાંથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા.

2014માં તેમણે 24,361 મતોથી ચૂંટણી જીતી હતી. તેઓ હરિયાણા સરકારના રાજ્યકક્ષાના મંત્રી હતા.2019ની ભારતીય સામાન્ય ચૂંટણીમાં તેઓ કુરુક્ષેત્રમાંથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા.

10 / 11
 મનોહર લાલ ખટ્ટરે લોકસભા ચૂંટણી 2024 પહેલા હરિયાણાના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કર્યાના કલાકો બાદ 12 માર્ચ 2024ના રોજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ નાયબ સિંહ સૈનીને હરિયાણાના નવા મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.

મનોહર લાલ ખટ્ટરે લોકસભા ચૂંટણી 2024 પહેલા હરિયાણાના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કર્યાના કલાકો બાદ 12 માર્ચ 2024ના રોજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ નાયબ સિંહ સૈનીને હરિયાણાના નવા મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.

11 / 11

Latest News Updates

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">