AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ 5 રાશિઓ પર શરૂ થઈ શનિ મહારાજની સાડાસાતી અને ઢૈયા, જાણો કઈ કઇ છે એ રાશિ

Shani Sade Sati And Shani Dhaiya 2025:29 માર્ચે ન્યાયના સ્વામી શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. શનિ મીન રાશિમાં પ્રવેશતાની સાથે જ પાંચ રાશિઓ પર શનિ સાડાસાતી અને શનિ ઢૈયા શરૂ થશે. જાણો એ રાશિ કઈ છે.

| Updated on: Apr 16, 2025 | 11:13 AM
Share
Shani Sade Sati And Shani Dhaiya 2025:શનિદેવને કર્મફળ આપનારનું બિરુદ છે. એવું કહેવાય છે કે તેઓ લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે. મતલબ કે સારા કર્મોનું સારું પરિણામ અને ખરાબ કર્મોનું ખરાબ પરિણામ. જ્યારે પણ શનિ તેની રાશિ બદલી નાખે છે, ત્યારે કેટલીક રાશિઓ પર સાડાસાતીનો પડછાયો શરૂ થાય છે અને કેટલીક રાશિઓ પર શનિ ઢૈયા શરૂ થાય છે. 29 માર્ચે શનિ મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જાણો કઈ રાશિ પર આ સમયગાળા દરમિયાન શનિની દશા શરૂ થશે.

Shani Sade Sati And Shani Dhaiya 2025:શનિદેવને કર્મફળ આપનારનું બિરુદ છે. એવું કહેવાય છે કે તેઓ લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે. મતલબ કે સારા કર્મોનું સારું પરિણામ અને ખરાબ કર્મોનું ખરાબ પરિણામ. જ્યારે પણ શનિ તેની રાશિ બદલી નાખે છે, ત્યારે કેટલીક રાશિઓ પર સાડાસાતીનો પડછાયો શરૂ થાય છે અને કેટલીક રાશિઓ પર શનિ ઢૈયા શરૂ થાય છે. 29 માર્ચે શનિ મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જાણો કઈ રાશિ પર આ સમયગાળા દરમિયાન શનિની દશા શરૂ થશે.

1 / 7
શનિદેવ 29 માર્ચ, 2025 ના રોજ રાત્રે 11:01 કલાકે મીન રાશિમાં પ્રવેશ કરશે અને 3 જૂન, 2025 સુધી આ રાશિમાં રહેશે. ત્યારબાદ તે મેષ રાશિમાં ગોચર શરૂ કરશે.

શનિદેવ 29 માર્ચ, 2025 ના રોજ રાત્રે 11:01 કલાકે મીન રાશિમાં પ્રવેશ કરશે અને 3 જૂન, 2025 સુધી આ રાશિમાં રહેશે. ત્યારબાદ તે મેષ રાશિમાં ગોચર શરૂ કરશે.

2 / 7
શનિનો મીન રાશિમાં પ્રવેશ થતાં જ મેષ રાશિના જાતકો માટે શનિની સાડાસાતીનો પ્રારંભ થશે. તેથી, કુંભ રાશિના લોકો માટે સાડાસાતીનો છેલ્લો તબક્કો શરૂ થશે, જ્યારે તેનો બીજો તબક્કો મીન રાશિના લોકો માટે શરૂ થશે.

શનિનો મીન રાશિમાં પ્રવેશ થતાં જ મેષ રાશિના જાતકો માટે શનિની સાડાસાતીનો પ્રારંભ થશે. તેથી, કુંભ રાશિના લોકો માટે સાડાસાતીનો છેલ્લો તબક્કો શરૂ થશે, જ્યારે તેનો બીજો તબક્કો મીન રાશિના લોકો માટે શરૂ થશે.

3 / 7
29 માર્ચ, 2025 થી સિંહ અને ધન રાશિના લોકો પર શનિ ઢૈયા શરૂ થશે.

29 માર્ચ, 2025 થી સિંહ અને ધન રાશિના લોકો પર શનિ ઢૈયા શરૂ થશે.

4 / 7
29 માર્ચ, 2025 ના રોજ, મકર રાશિના લોકોને શનિ સાડાસાતીથી મુક્તિ મળશે. આ રાશિના લોકો માટે લાંબા સમયથી જે પણ કામ અટકેલું હતું તે પૂર્ણ થવા લાગશે.

29 માર્ચ, 2025 ના રોજ, મકર રાશિના લોકોને શનિ સાડાસાતીથી મુક્તિ મળશે. આ રાશિના લોકો માટે લાંબા સમયથી જે પણ કામ અટકેલું હતું તે પૂર્ણ થવા લાગશે.

5 / 7
29 માર્ચ, 2025 ના રોજ કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકોને શનિ ઢૈયાથી મુક્તિ મળશે.

29 માર્ચ, 2025 ના રોજ કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકોને શનિ ઢૈયાથી મુક્તિ મળશે.

6 / 7
 આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/પંચાંગો/પ્રવચનો/માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કર્યા પછી તમારી સમક્ષ લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રદાન કરવાનો છે,વાંચકોએ તેને માત્ર માહિતી તરીકે જ લેવી જોઈએ.ઉપયોગ કરતા આ માહિતીનો ઉપયોગ પોતાની જવાબદારી સાથે કરે, TV9 ગુજરાતી આના માટે જવાબદાર રહેશે નહીં.

આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/પંચાંગો/પ્રવચનો/માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કર્યા પછી તમારી સમક્ષ લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રદાન કરવાનો છે,વાંચકોએ તેને માત્ર માહિતી તરીકે જ લેવી જોઈએ.ઉપયોગ કરતા આ માહિતીનો ઉપયોગ પોતાની જવાબદારી સાથે કરે, TV9 ગુજરાતી આના માટે જવાબદાર રહેશે નહીં.

7 / 7

વાસ્તુ શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર અને ભક્તિને લગતી અમે અગાઉ ઘણી સ્ટોરી કરી છે ત્યારે આવી જ બીજી સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">