Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દાદીમાની વાતો: પાણી ઘૂંટડે-ઘૂંટડે કેમ પીવું જોઈએ, તેની પાછળ શાસ્ત્ર અને સાયન્સ શું કહે છે?

દાદીમાની વાતો: પાણી પીવું મહત્વપૂર્ણ છે, પરંતુ તેને યોગ્ય રીતે પીવું એ તેનાથી પણ વધુ મહત્વપૂર્ણ છે. જો તમે ધીમે ધીમે પાણી પીવાની આદત પાડો એવું આપણા વડવાઓ આપણને કહે છે. ઘૂંટ ઘૂંટ કરીને પાણી પીવાથી તમારા શરીરને વધુ ફાયદા થશે. આનાથી પાચન, હાઇડ્રેશન, રક્ત પરિભ્રમણ અને કિડનીમાં સુધારો થશે.

| Updated on: Mar 30, 2025 | 10:40 AM
દાદીમાની વાતો:  આપણે બધા જાણીએ છીએ કે પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ તેને યોગ્ય રીતે પીવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. ઘણા લોકો પાણી ઝડપથી પી લે છે, જેના કારણે શરીરને તેનો સંપૂર્ણ લાભ મળી શકતો નથી. મેડિકલ સાયન્સ અને આયુર્વેદ બંને કહે છે કે પાણી ધીમે ધીમે, ઘૂંટ ઘૂંટ કરીને પીવું જોઈએ. આનાથી શરીરને વધુ ફાયદો થાય છે અને ઘણી બીમારીઓથી બચાવ થાય છે. ચાલો જાણીએ કે આ કરવાથી શું ફાયદા થાય છે.

દાદીમાની વાતો: આપણે બધા જાણીએ છીએ કે પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ તેને યોગ્ય રીતે પીવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. ઘણા લોકો પાણી ઝડપથી પી લે છે, જેના કારણે શરીરને તેનો સંપૂર્ણ લાભ મળી શકતો નથી. મેડિકલ સાયન્સ અને આયુર્વેદ બંને કહે છે કે પાણી ધીમે ધીમે, ઘૂંટ ઘૂંટ કરીને પીવું જોઈએ. આનાથી શરીરને વધુ ફાયદો થાય છે અને ઘણી બીમારીઓથી બચાવ થાય છે. ચાલો જાણીએ કે આ કરવાથી શું ફાયદા થાય છે.

1 / 5
જો તમે તમારી દાદીમાએ આપેલી સલાહનું પાલન કરશો, તો તમે ભવિષ્યમાં બનનારી કોઈપણ અનિચ્છનીય કે અશુભ ઘટનાને ટાળી શકો છો. આયુર્વેદ અનુસાર પાણી ધીમે-ધીમે પીવું જોઈએ, જેથી તે શરીરમાં યોગ્ય રીતે શોષાય અને પાચનતંત્ર પર પોઝિટિવ ઈફેક્ટ પડે છે. પેટમાં ગેસ અને એસિડિટીની પ્રોબલેમ થતી નથી.

જો તમે તમારી દાદીમાએ આપેલી સલાહનું પાલન કરશો, તો તમે ભવિષ્યમાં બનનારી કોઈપણ અનિચ્છનીય કે અશુભ ઘટનાને ટાળી શકો છો. આયુર્વેદ અનુસાર પાણી ધીમે-ધીમે પીવું જોઈએ, જેથી તે શરીરમાં યોગ્ય રીતે શોષાય અને પાચનતંત્ર પર પોઝિટિવ ઈફેક્ટ પડે છે. પેટમાં ગેસ અને એસિડિટીની પ્રોબલેમ થતી નથી.

2 / 5
જો તમે પાણી ખૂબ ઝડપથી પીઓ છો, તો તે યોગ્ય રીતે શોષાયા વિના બહાર નીકળી જાય છે. પરંતુ જ્યારે તમે ધીમે ધીમે પાણી પીઓ છો, ત્યારે શરીર તેને સારી રીતે શોષી લે છે અને તમે લાંબા સમય સુધી હાઇડ્રેટેડ રહેશો. આપણી કિડની શરીરમાંથી ગંદકી અને ઝેરી પદાર્થોને દૂર કરવાનું કામ કરે છે. જો આપણે એક જ સમયે ખૂબ વધારે પાણી પીએ છીએ, તો કિડનીને તેને ફિલ્ટર કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. પરંતુ ધીમે ધીમે પાણી પીવાથી કિડનીને આરામ મળે છે અને તે વધુ સારી રીતે કામ કરે છે.

જો તમે પાણી ખૂબ ઝડપથી પીઓ છો, તો તે યોગ્ય રીતે શોષાયા વિના બહાર નીકળી જાય છે. પરંતુ જ્યારે તમે ધીમે ધીમે પાણી પીઓ છો, ત્યારે શરીર તેને સારી રીતે શોષી લે છે અને તમે લાંબા સમય સુધી હાઇડ્રેટેડ રહેશો. આપણી કિડની શરીરમાંથી ગંદકી અને ઝેરી પદાર્થોને દૂર કરવાનું કામ કરે છે. જો આપણે એક જ સમયે ખૂબ વધારે પાણી પીએ છીએ, તો કિડનીને તેને ફિલ્ટર કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. પરંતુ ધીમે ધીમે પાણી પીવાથી કિડનીને આરામ મળે છે અને તે વધુ સારી રીતે કામ કરે છે.

3 / 5
જો તમારે વન ઓછું કરવું હોય તો ઘૂંટડે-ઘૂંટડે પાણી પીવાની આદત પાડો. આનાથી પેટ ઝડપથી ભરાઈ જાય છે અને ભૂખ ઓછી લાગે છે, જે વધુ પડતું ખાવાની આદતને નિયંત્રિત કરે છે. ઉનાળામાં, ઘણા લોકો બરફનું ઠંડુ પાણી પીવે છે, જેનાથી શરીરને આંચકો લાગી શકે છે. જો તમે ધીમે ધીમે પાણી પીશો તો શરીરનું તાપમાન સંતુલિત રહેશે અને તમે ગરમીથી સુરક્ષિત રહેશો. આગલી વખતે જ્યારે તમે પાણી પીઓ, ત્યારે તેને ખૂબ ઝડપથી ન પીઓ, પરંતુ ધીમે ધીમે થોડા ઘૂંટડામાં પીઓ અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

જો તમારે વન ઓછું કરવું હોય તો ઘૂંટડે-ઘૂંટડે પાણી પીવાની આદત પાડો. આનાથી પેટ ઝડપથી ભરાઈ જાય છે અને ભૂખ ઓછી લાગે છે, જે વધુ પડતું ખાવાની આદતને નિયંત્રિત કરે છે. ઉનાળામાં, ઘણા લોકો બરફનું ઠંડુ પાણી પીવે છે, જેનાથી શરીરને આંચકો લાગી શકે છે. જો તમે ધીમે ધીમે પાણી પીશો તો શરીરનું તાપમાન સંતુલિત રહેશે અને તમે ગરમીથી સુરક્ષિત રહેશો. આગલી વખતે જ્યારે તમે પાણી પીઓ, ત્યારે તેને ખૂબ ઝડપથી ન પીઓ, પરંતુ ધીમે ધીમે થોડા ઘૂંટડામાં પીઓ અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

4 / 5
શરીરમાં રક્તનું યોગ્ય પરિભ્રમણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે તમે ધીમે-ધીમે પાણી પીઓ છો, ત્યારે શરીરમાં લોહીનો પ્રવાહ સુધરે છે. આનાથી હૃદયને પણ ફાયદો થાય છે અને શરીરના દરેક ભાગમાં ઓક્સિજન યોગ્ય રીતે પહોંચે છે. (Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)

શરીરમાં રક્તનું યોગ્ય પરિભ્રમણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે તમે ધીમે-ધીમે પાણી પીઓ છો, ત્યારે શરીરમાં લોહીનો પ્રવાહ સુધરે છે. આનાથી હૃદયને પણ ફાયદો થાય છે અને શરીરના દરેક ભાગમાં ઓક્સિજન યોગ્ય રીતે પહોંચે છે. (Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)

5 / 5

અમે આ 'સ્વપ્ન સંકેત'ની સ્ટોરી કરીએ છીએ. તેવી જ રીતે અમે 'દાદીમાની વાતો' તેમજ 'અવનવી રેસિપીની સ્ટોરી' પણ કરીએ છીએ. તો વધારે આવા જ ન્યૂઝ વાંચવા માટે અને જીવનશૈલીની વધારે સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">