ગાંધીનગરના રાધે રાધે પરિવારની અનોખી સેવા, 300થી વધુ વિધવા બહેનોમાં કર્યુ અનાજની કીટનું વિતરણ
Gandhinagar : દિવાળીના તહેવારમાં લોકોની દિવાળી સારી બનાવવા માટે ગાંધીનગરમાં રાધે રાધે પરિવારે અનોખી સેવા કાર્ય કર્યુ હતુ. રાધે રાધે પરિવાર વર્ષોથી સમાજસેવાનું કાર્ય કરતુ આવ્યુ છે.
Latest News Updates
Most Read Stories