Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaishnavi Sharma : કોણ છે વૈષ્ણવી શર્મા 5 રન આપી 5 વિકેટ લઈ ઈતિહાસ રચ્યો છે

India Women U19 vs Malaysia Women U19: અંડર 19 ટી20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની ડાબોડી સ્પિનર ​​વૈષ્ણવી શર્માએ ધમાલ મચાવી છે. વૈષ્ણવીએ મલેશિયાને માત્ર 31 રનમાં ઓલઆઉટ કરી દીધું. વૈષ્ણવી શર્માએ માત્ર 5 રન આપીને 5 વિકેટ લીધી, જેમાં હેટ્રિકનો સમાવેશ થાય છે.

| Updated on: Jan 21, 2025 | 3:04 PM
અંડર 19 મહિલા ટી20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની સ્પિનર વૈષ્ણવી શર્માએ ધમાલ મચાવી છે. વૈષ્ણવીએ મલેશિયાને 31 રનમાં ઓલઆઉટ કર્યું છે. વૈષ્ણવીએ 4 ઓવરમાં માત્ર 5 રન આપી 4 વિકેટ લીધી છે.

અંડર 19 મહિલા ટી20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની સ્પિનર વૈષ્ણવી શર્માએ ધમાલ મચાવી છે. વૈષ્ણવીએ મલેશિયાને 31 રનમાં ઓલઆઉટ કર્યું છે. વૈષ્ણવીએ 4 ઓવરમાં માત્ર 5 રન આપી 4 વિકેટ લીધી છે.

1 / 6
 સૌથી મોટી વાત એ છે કે, વૈષ્ણવીએ હેટ્રિક પણ લીધી છે. 14મી ઓવરમાં વૈષ્ણવીએ મલેશિયાની નુર એન,નુર ઈસ્મા ડાનિયા અને સિતિ નજવાહને 3 બોલ પર આઉટ કર્યા હતા. મોટી વાત એ છે કે, વૈષ્ણવીની આ ડેબ્યુ મેચ હતી. તેમણે પોતાની પહેલી મેચમાં આ કામ કર્યું છે.

સૌથી મોટી વાત એ છે કે, વૈષ્ણવીએ હેટ્રિક પણ લીધી છે. 14મી ઓવરમાં વૈષ્ણવીએ મલેશિયાની નુર એન,નુર ઈસ્મા ડાનિયા અને સિતિ નજવાહને 3 બોલ પર આઉટ કર્યા હતા. મોટી વાત એ છે કે, વૈષ્ણવીની આ ડેબ્યુ મેચ હતી. તેમણે પોતાની પહેલી મેચમાં આ કામ કર્યું છે.

2 / 6
હેટ્રિક લીધા પછી વૈષ્ણવીએ કહ્યું કે તેનું સ્વપ્ન સાકાર થયું છે. કેપ્ટને તેને પહેલેથી જ કહી દીધું હતું કે તે આ મેચમાં રમવાની છે. આ ખેલાડીએ મલેશિયા સામે ડેબ્યૂ કેપ પહેરતાની સાથે જ શાનદાર કામ કર્યું.

હેટ્રિક લીધા પછી વૈષ્ણવીએ કહ્યું કે તેનું સ્વપ્ન સાકાર થયું છે. કેપ્ટને તેને પહેલેથી જ કહી દીધું હતું કે તે આ મેચમાં રમવાની છે. આ ખેલાડીએ મલેશિયા સામે ડેબ્યૂ કેપ પહેરતાની સાથે જ શાનદાર કામ કર્યું.

3 / 6
વૈષ્ણવી અંડર 19 ટી20 વર્લ્ડકપ 2025માં હેટ્રિક લેનારી પ્રથમ ખેલાડી છે. તેમજ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં માત્ર 3 ખેલાડીએ આ કારનામું કર્યું છે. ભારત તરફથી પહેલી વખત કોઈ ખેલાડીએ આ કારનામું કર્યું છે.

વૈષ્ણવી અંડર 19 ટી20 વર્લ્ડકપ 2025માં હેટ્રિક લેનારી પ્રથમ ખેલાડી છે. તેમજ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં માત્ર 3 ખેલાડીએ આ કારનામું કર્યું છે. ભારત તરફથી પહેલી વખત કોઈ ખેલાડીએ આ કારનામું કર્યું છે.

4 / 6
ભારતીય ટીમે મલેશિયાને માત્ર 31 રનમાં ઓલઆઉટ કર્યું હતુ. મલેશિયાની ટીમ માત્ર 14.3 ઓવર સુધી ક્રિઝ પર રહી હતી. મલેશિયાની કોઈ પણ ખેલાડી ડબલ આંકડામાં રન બનાવી શકી ન હતી. તો 4 ખેલાડી તો ખાતું પણ ખોલી શકી ન હતી. વૈષ્ણવી શર્મા ગ્વાલિયરની રહેવાસી છે.

ભારતીય ટીમે મલેશિયાને માત્ર 31 રનમાં ઓલઆઉટ કર્યું હતુ. મલેશિયાની ટીમ માત્ર 14.3 ઓવર સુધી ક્રિઝ પર રહી હતી. મલેશિયાની કોઈ પણ ખેલાડી ડબલ આંકડામાં રન બનાવી શકી ન હતી. તો 4 ખેલાડી તો ખાતું પણ ખોલી શકી ન હતી. વૈષ્ણવી શર્મા ગ્વાલિયરની રહેવાસી છે.

5 / 6
19 વર્ષીય ખેલાડીનો જન્મ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો અને તે ચંબલ પ્રદેશમાંથી રમનાર પ્રથમ ક્રિકેટર પણ છે. તેમણે 2022-23માં જુનિયર ડોમેસ્ટિક સિઝનમાં શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર માટે જગમોહન દાલમિયા ટ્રોફી પણ જીતી છે. વૈષ્ણવીએ માત્ર પાંચ વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું.

19 વર્ષીય ખેલાડીનો જન્મ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો અને તે ચંબલ પ્રદેશમાંથી રમનાર પ્રથમ ક્રિકેટર પણ છે. તેમણે 2022-23માં જુનિયર ડોમેસ્ટિક સિઝનમાં શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર માટે જગમોહન દાલમિયા ટ્રોફી પણ જીતી છે. વૈષ્ણવીએ માત્ર પાંચ વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું.

6 / 6

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની મેચ, સિરીઝ, આઈસીસી ટુર્નામેન્ટ સહિત ખેલાડીઓની લાઈફ સ્ટાઈલ અને રેકોર્ડ સહિત ક્રિકેટને લગતી તમામ ન્યૂઝ વિશે જાણવા કરો ક્લિક

Follow Us:
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">