IPL 2024 : મુંબઈ ઈન્ડિયન્સને મળેલી સતત 3 હાર બાદ ,હાર્દિક પંડ્યાએ ટ્વિટ કરી લોકોના મોંઢા બંધ કરી દીધા

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 પહેલાથી જ મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો. તેમને આશા હતી કે, આ ખેલાડી આ સીઝનમાં ટીમને ચેમ્પિયન બનાવે. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સે અત્યારસુધી આઈપીએલમાં 2024માં કુલ 3 મેચ હારી ગઈ છે.

| Updated on: Apr 02, 2024 | 2:50 PM
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 પહેલાથી જ મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો. તેમને આશા હતી કે, આ ખેલાડી આ સીઝનમાં ટીમને ચેમ્પિયન બનાવે. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સે અત્યારસુધી આઈપીએલમાં 2024માં કુલ 3 મેચ હારી ગઈ છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 પહેલાથી જ મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો. તેમને આશા હતી કે, આ ખેલાડી આ સીઝનમાં ટીમને ચેમ્પિયન બનાવે. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સે અત્યારસુધી આઈપીએલમાં 2024માં કુલ 3 મેચ હારી ગઈ છે.

1 / 5
વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન હાર્દિક હુટિંગનો શિકાર બન્યો હતો. તે સમયે રોહિત શર્માએ લોકોને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સની સતત 3 હાર બાદ હાર્દિક પંડ્યાના લોકોના નિશાન પર આવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર એક મેસેજ કરી લોકોના મોંઢા બંધ કરી દીધા છે.

વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન હાર્દિક હુટિંગનો શિકાર બન્યો હતો. તે સમયે રોહિત શર્માએ લોકોને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સની સતત 3 હાર બાદ હાર્દિક પંડ્યાના લોકોના નિશાન પર આવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર એક મેસેજ કરી લોકોના મોંઢા બંધ કરી દીધા છે.

2 / 5
હાર્દિક પંડ્યાએ ટ્વિટર (હવે X) પર લખ્યું, ' આ ટીમ વિશે તમારે એક વસ્તુ જાણવી જોઈએ, તો તે એ છે કે અમે ક્યારેય હાર માનતા નથી. અમે લડતા રહીશું અને આગળ વધીશું.

હાર્દિક પંડ્યાએ ટ્વિટર (હવે X) પર લખ્યું, ' આ ટીમ વિશે તમારે એક વસ્તુ જાણવી જોઈએ, તો તે એ છે કે અમે ક્યારેય હાર માનતા નથી. અમે લડતા રહીશું અને આગળ વધીશું.

3 / 5
હાર્દિક પંડ્યાએ ટ્વિટર (હવે X) પર લખ્યું, ' આ ટીમ વિશે તમારે એક વસ્તુ જાણવી જોઈએ, તો તે એ છે કે અમે ક્યારેય હાર માનતા નથી. અમે લડતા રહીશું અને આગળ વધીશું.

હાર્દિક પંડ્યાએ ટ્વિટર (હવે X) પર લખ્યું, ' આ ટીમ વિશે તમારે એક વસ્તુ જાણવી જોઈએ, તો તે એ છે કે અમે ક્યારેય હાર માનતા નથી. અમે લડતા રહીશું અને આગળ વધીશું.

4 / 5
IPL 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. ટીમ મેનેજમેન્ટે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને ટીમની કમાન સોંપી હતી. ઘણા ચાહકો આનાથી નાખુશ છે. આ જ કારણ છે કે ગુજરાતના આ ખેલાડીને ટ્રોલનો સામનો કરવો પડ્યો છે.

IPL 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. ટીમ મેનેજમેન્ટે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને ટીમની કમાન સોંપી હતી. ઘણા ચાહકો આનાથી નાખુશ છે. આ જ કારણ છે કે ગુજરાતના આ ખેલાડીને ટ્રોલનો સામનો કરવો પડ્યો છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">