AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યા

સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ IPLમાં મંબઇ ઇન્ડિયન્સ તરફથી 2015માં ડેબ્યૂ કર્યુ હતુ. તેણે કેકેઆર સામેની 31 બોલમાં 61 રનની તોફાની ઇનિંગ બાદ સિલેક્ટર્સનું ધ્યાન ખેચ્યું હતું. 2016માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે હાર્દિક પંડ્યાની ભારતીય ટીમ માટે પસંદગી કરવામાં આવી હતી.

હાર્દિક પંડ્યાએ નવેમ્બર 2023 સુધીમાં ભારત માટે કુલ 189 મેચમાં 3649 રન કર્યા છે અને 174 વિકેટ ઝડપી છે. જેમાં એક સદી સામેલ છે, જે તેણે 2017માં શ્રીલંકા સામે ફટકારી હતી. આઇપીએલમાં 2022 ની સીઝનમાં ગુજરાત ટાઇટન્સએ હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ખિતાબ જીત્યો હતો અને 2023માં ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હાર્દિક પંડ્યા ડોમેસ્ટિક ક્રિકેટમાં બરોડા તરફથી રમ્યો છે.

Read More
Follow On:

Breaking News: હાર્દિક પંડ્યા 22 મેના રોજ ગર્લફ્રેન્ડ મહિકા શર્મા સાથે લગ્ન કરશે? ચોંકાવનારો દાવો

IPL 2026 સિઝન દરમિયાન સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો દાવો કરવામાં આવી રહ્યો છે કે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા બીજી વાર લગ્ન કરવા જઈ રહ્યો છે. તે છેલ્લી કેટલીક મેચોમાં રમ્યો પણ નથી. અને હવે આ દાવો કરવામાં આવતા ક્રિકેટ વર્તુળમાં ભારે ચર્ચા શરુ થઈ છે.

Breaking News: ધર્મશાલામાં ફસાયું મુંબઈ ઈન્ડિયન્સ, મજબૂરીમાં ફરી બદલશે કેપ્ટન, આ સ્ટારને કમાન સોંપાશે!

મુંબઈ ઈન્ડિયન્સ IPL 2026 ની પોતાની 12 મી મેચ પંજાબ કિંગ્સ સામે રમશે. ધર્મશાલામાં આ મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ ફસાયું છે. મુંબઈને ફરી નવા કેપ્ટનની જાહેરાત કરવી પડી શકે છે.

Breaking News: એક-બે નહીં, ચાર-ચાર કેપ્ટનોની થશે છુટ્ટી, IPL 2026 પૂરું થતા જ કેપ્ટનશીપનો અંત

IPL 2026 માં કેટલીક ટીમોએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે. હવે આગામી સિઝનમાં તે ટીમના કેપ્ટનો પોતાનું સ્થાન ગુમાવવાના છે. જાણો ક્યા ખેલાડીઓ તેમની કેપ્ટનશીપ ગુમાવી શકે છે.

PBKS vs MI : પ્લેઓફમાં આશા જીવંત રાખવા મુંબઈ સામે ઉતરશે પંજાબ !

આજે 14મી મે ના રોજ, IPL 2026ની 58મી મેચ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચ હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં રમવામાં આવશે. પંજાબ કિંગ્સનો ઉદ્દેશ્ય IPL 2026 ના પ્લેઓફમાં પોતાનું સ્થાન મજબૂત કરવાનો રહેશે. બંને ટીમો તેમની અગાઉની મેચ હારી ચૂકી છે.

Breaking News: મુંબઈ ઈન્ડિયન્સમાંથી બહાર થવાની અફવાઓ વચ્ચે હાર્દિક પંડ્યાની વાપસી અંગે આવ્યા મોટા સમાચાર, જાણો ક્યારે કરશે કમબેક

મુંબઈ ઈન્ડિયન્સમાંથી બહાર થવાની અફવાઓના કારને હાર્દિક પંડ્યા સતત સમાચારમાં છે. હાર્દિક પંડ્યા ઈજાના કારણે મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી બે મેચમાંથી બહાર રહ્યો છે. IPL 2026 માં મુંબઈનો આગામી મુકાબલો 14 મે ના રોજ પંજાબ કિંગ્સ સામે થશે. એ પહેલા હાર્દિક પંડ્યાના કમબેક અંગે મોટા સમાચાર સામે આવ્યા છે.

Breaking News: હાર્દિક પંડ્યા બહાર ! રોહિત-સૂર્યકુમાર નહીં, આ ખેલાડી બનશે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન?

મુંબઈ ઈન્ડિયન્સ માટે છેલ્લી કેટલીક સિઝન નિરાશાજનક રહી છે અને હવે ટીમની કેપ્ટનશીપને લઈને પણ ચર્ચાઓ તેજ બની છે. હાર્દિક પંડ્યાના નેતૃત્વ હેઠળ ટીમ અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શકી નથી, જેના કારણે તેમના ભવિષ્ય પર સવાલો ઊભા થયા છે. ભૂતપૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે પણ હાર્દિકને બદલે જસપ્રીત બુમરાહને કેપ્ટન બનાવવાની માંગ ઉઠાવી છે.

Breaking News: સૂર્યકુમાર યાદવના રમવા અંગે મોટા સમાચાર, હાર્દિક પંડ્યાની ફિટનેસ પર આ દિવસે લેવાશે નિર્ણય

મુંબઈ ઈન્ડિયન્સનો આગામી મુકાબલો 10 મેના રોજ રાયપુરમાં RCB સામે છે, અને ટીમ કેપ્ટન હાર્દિક પંડ્યાના ફિટ થવાની રાહ જોઈ રહી છે. આ મેચમાં વાઈસ કેપ્ટન સૂર્યકુમાર યાદવના રમવા અંગેની સ્થિતિ પણ સ્પષ્ટ થઈ ગઈ છે.

Breaking News: ટીમ બસથી હોટલ રૂમ સુધી… ગર્લફ્રેન્ડ સાથે ફરતા ખેલાડીઓ પર BCCI લેશે એક્શન, નવી ગાઈડલાઈન કરશે જાહેર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) IPL 2026 માં ખેલાડીઓ અને ટીમ અધિકારીઓ માટે કડક માર્ગદર્શિકા લાવવા જઈ રહ્યું છે. બોર્ડના જણાવ્યા અનુસાર, કેટલાક ખેલાડીઓ સાથે અનધિકૃત લોકો ટીમ બસ અને હોટલમાં જોવા મળ્યા હતા, જે નિયમોના વિરુદ્ધ છે. આ મામલે હવે BCCI કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે અને નવા નિયમો જલ્દી જાહેર થઈ શકે છે.

Breaking News: હાર્દિક પંડ્યા બહાર, સૂર્યા પણ નથી… શું રોહિત શર્મા ફરીથી મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનશે?

IPL 2026, રોહિત શર્મા: IPL 2026 દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. ટીમ તેમની આગામી મેચમાં નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરી શકે છે. હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવની ભાગીદારી અંગે સસ્પેન્સ હજુ પણ યથાવત છે.

Breaking News: હાર્દિક પંડ્યા માટે ખરાબ સમાચાર, શું મુંબઈ ઈન્ડિયન્સમાંથી કરી દેવામાં આવ્યો છે બહાર?

મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાને કારણે લખનૌ સુપરજાયન્ટ્સ સામેની મેચમાં રમી શક્યો નહીં. હવે તે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે પણ રમે તેવી શક્યતા ઓછી છે. MI ની સતત હાર અને હાર્દિકના ખરાબ પ્રદર્શનથી MI મેનેજમેન્ટ ખુશ નથી અને હાર્દિકની છુટ્ટી થઈ ગઈ હોવાની અટકળો લગાવામાં આવી રહી છે.

Breaking News : ભારતીય ક્રિકેટમાં ‘ગર્લફ્રેન્ડ કલ્ચર’! BCCI ના નવા નિયમની હાર્દિક પંડ્યા સહિત આ ખેલાડીઓ પર અસર પડશે

BCCI, Girlfriend Culture : ભારતીય ક્રિકેટ એન્ડ કંટ્રોલ બોર્ડના નવા નિયમો લાવવાની તૈયારીમાં છે. આ નિયમ ગર્લફ્રેન્ડ કલ્ચરને લઈ હશે. આ નિયમો લાવવા પાછળ બીસીસીઆઈનો ઉદ્દેશ્ય ખેલાડીઓને તેની આડઅસરોથી બચાવવાનો છે.

Breaking News : IPL 2026 માં MI ઘર આંગણે સતત 4 મેચ હાર્યું, MI vs LSG મેચમાં અંબાણીએ બદલી નાખ્યો કેપ્ટન…

હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં ખરાબ પ્રદર્શન કરી રહ્યું છે, ઘરઆંગણે સતત ચાર મેચ હારી ગયું છે.

MI vs LSG : ખરાબ ફોર્મ વચ્ચે મુંબઈ ઇન્ડિયન્સનો સંઘર્ષ, લખનૌ સામે મહત્વની ટક્કર

મુંબઈ ઈન્ડિયન્સને IPL પ્લેઓફમાં સ્થાન મેળવવાના મુશ્કેલ માર્ગમાં પોતાની આશા જીવંત રાખવી હોય તો તેમના કેપ્ટન હાર્દિક પંડ્યા અને મુખ્ય બેટ્સમેન સૂર્યકુમાર યાદવે આજે 04 મે 2026 સોમવારના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામેની મેચમાં સારું પ્રદર્શન કરવાની જરૂર છે.

શું મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક પંડ્યા પાસેથી છીનવી લેશે કેપ્ટન્સી? જાણો કોણ છે એ 3 ખેલાડીઓ જે રેસમાં છે સૌથી આગળ

IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સની કથળતી હાલત બાદ હવે કેપ્ટન બદલવાની ચર્ચાઓ તેજ થઈ છે. સતત ત્રણ સીઝનમાં નિષ્ફળતા બાદ હાર્દિક પંડ્યાના સ્થાને કોઈ નવા ચહેરાને કમાન સોંપવામાં આવી શકે છે. આ રેસમાં એક યુવા સ્ટાર અને બે અનુભવી દિગ્ગજોના નામ સૌથી વધુ ચર્ચાઈ રહ્યા છે.

Breaking News : શું મુંબઈ ઈન્ડિયન્સ IPL 2026 માંથી બહાર થનારી પહેલી ટીમ છે ? જુઓ પ્લેઓફ સમીકરણ

5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની હાલત આઈપીએલ 2026માં ખરાબ છે. 9માંથી મુંબઈ ઈન્ડિયન્સ 7 મેચ હારી ચૂકી છે. માત્ર 2 મેચ જીતી છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્લેઓફમાં પહોંચી શકે.

રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
g clip-path="url(#clip0_868_265)">