AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market : ગુજરાતી કંપનીનો શેરબજારમાં દબદબો, 21 ટકા વધ્યો ભાવ, જાણો કંપની વિશે

છેલ્લા કેટલાક વર્ષોમાં ગણેશ હાઉસિંગ કોર્પોરેશનના શેરે રોકાણકારોને ખૂબ સારું વળતર આપ્યું છે. છેલ્લા કેટલાય સમયથી રોકાણકરોનો ભરોશો આ શેર પર વધ્યો છે.

| Updated on: Jan 12, 2025 | 2:45 PM
Share
ચાર વર્ષ પહેલાં 8 જાન્યુઆરી, 2021 ના ​​રોજ, ગણેશ હાઉસિંગ કોર્પોરેશનનો શેર રૂપિયા 35.20 પર બંધ થયો હતો

ચાર વર્ષ પહેલાં 8 જાન્યુઆરી, 2021 ના ​​રોજ, ગણેશ હાઉસિંગ કોર્પોરેશનનો શેર રૂપિયા 35.20 પર બંધ થયો હતો

1 / 6
હાલમાં, એટલે કે 10 જાન્યુઆરી, 2025 ના રોજ, ગણેશ હાઉસિંગ કોર્પોરેશનના શેરનો ભાવ રૂપિયા 1,240 પર પહોંચી ગયો છે. આનો અર્થ એ થયો કે ગણેશ હાઉસિંગ કોર્પોરેશને 4 વર્ષમાં રોકાણકારોને 3,422.72 ટકા વળતર આપ્યું છે.

હાલમાં, એટલે કે 10 જાન્યુઆરી, 2025 ના રોજ, ગણેશ હાઉસિંગ કોર્પોરેશનના શેરનો ભાવ રૂપિયા 1,240 પર પહોંચી ગયો છે. આનો અર્થ એ થયો કે ગણેશ હાઉસિંગ કોર્પોરેશને 4 વર્ષમાં રોકાણકારોને 3,422.72 ટકા વળતર આપ્યું છે.

2 / 6
જો કોઈએ 4 વર્ષ પહેલાં 35.20 રૂપિયાના દરે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો તેને કંપનીના 2,841 શેર મળ્યા હોત.

જો કોઈએ 4 વર્ષ પહેલાં 35.20 રૂપિયાના દરે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો તેને કંપનીના 2,841 શેર મળ્યા હોત.

3 / 6
હવે જ્યારે કંપનીના શેરનો ભાવ 1,240 રૂપિયા પર પહોંચી ગયો છે, ત્યારે 2,841 શેરનું મૂલ્ય 35,22,840 રૂપિયા થશે. આનો અર્થ એ થયો કે કંપનીએ આ ચાર વર્ષમાં રોકાણકારોને પૈસા કમાવવામાં કોઈ કસર છોડી નથી.

હવે જ્યારે કંપનીના શેરનો ભાવ 1,240 રૂપિયા પર પહોંચી ગયો છે, ત્યારે 2,841 શેરનું મૂલ્ય 35,22,840 રૂપિયા થશે. આનો અર્થ એ થયો કે કંપનીએ આ ચાર વર્ષમાં રોકાણકારોને પૈસા કમાવવામાં કોઈ કસર છોડી નથી.

4 / 6
જો શુક્રવારની વાત કરીએ તો ગણેશ હાઉસિંગ કોર્પોરેશનના શેરમાં 5.71 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 6 મહિનામાં આ શેર 21 ટકા વધ્યો છે. નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.

જો શુક્રવારની વાત કરીએ તો ગણેશ હાઉસિંગ કોર્પોરેશનના શેરમાં 5.71 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 6 મહિનામાં આ શેર 21 ટકા વધ્યો છે. નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.

5 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.

6 / 6

શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરની સાથે સાથે બોન્ડ્સ, ડેરિવેટિવ્ઝ, ફોરેન કરન્સી વગેરેનો પણ સ્ટોક માર્કેટમાં વેપાર થાય છે. શેરબજારને લગતા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

 

Breaking News: દેવાયત ખવડને હાઈકોર્ટથી હંગામી રાહત, ધરપકડ પર રોક
Breaking News: દેવાયત ખવડને હાઈકોર્ટથી હંગામી રાહત, ધરપકડ પર રોક
શિયાળાનો અંત કે ઉનાળાની શરૂઆત? ગુજરાતમાં હવામાનનું ઘમાસાણ
શિયાળાનો અંત કે ઉનાળાની શરૂઆત? ગુજરાતમાં હવામાનનું ઘમાસાણ
દુબઈથી સોનાની હેરાફેરીના નવા પેંતરાનો પર્દાફાશ
દુબઈથી સોનાની હેરાફેરીના નવા પેંતરાનો પર્દાફાશ
મહાશિવરાત્રી પહેલા ભવનાથ માર્ગ પર નોન-વેજથી વિવાદ
મહાશિવરાત્રી પહેલા ભવનાથ માર્ગ પર નોન-વેજથી વિવાદ
ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે- જુઓ Video
ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે- જુઓ Video
સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ
સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ
Breaking News : પરષોત્તમ સોલંકીનું સીમર ગામે કોળી સમાજને દબંગ નિવેદન
Breaking News : પરષોત્તમ સોલંકીનું સીમર ગામે કોળી સમાજને દબંગ નિવેદન
Breaking News : અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ 11 મહિના રહેશે બંધ
Breaking News : અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ 11 મહિના રહેશે બંધ
Breaking News : સંબંધો કરતાં જમીન મોટી, રાજોડનું હૃદય હચમચાવતું સત્ય
Breaking News : સંબંધો કરતાં જમીન મોટી, રાજોડનું હૃદય હચમચાવતું સત્ય
રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકના શો પર કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકના શો પર કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
g clip-path="url(#clip0_868_265)">