કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં શ્રી સ્વામિનારાયણ યુનિવર્સિટીના પ્રવેશ બ્લોકના ઉદ્ઘાટન અને હોસ્પિટલના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપી

ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે(Amit Shah) વહેલી સવારે ભગવાન જગન્નાથજીની 145 રથયાત્રાની મંગળા આરતી કરી હતી. જેની બાદ તેમણે અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કર્યું હતું. તેમણે શ્રી સ્વામિનારાયણ યુનિવર્સિટીના પ્રવેશ બ્લોકના ઉદ્ઘાટન કાર્યક્રમ અને 750 બેડની PSM હોસ્પિટલના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 7:52 PM
ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે   શ્રી સ્વામિનારાયણ યુનિવર્સિટીના પ્રવેશ બ્લોકના ઉદ્ઘાટન કાર્યક્રમ અને 750 બેડની PSM હોસ્પિટલના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપી હતી.

ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શ્રી સ્વામિનારાયણ યુનિવર્સિટીના પ્રવેશ બ્લોકના ઉદ્ઘાટન કાર્યક્રમ અને 750 બેડની PSM હોસ્પિટલના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપી હતી.

1 / 4
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગાંધીનગર જિલ્લામાં શ્રી સ્વામિનારાયણ યુનિવર્સિટીના પ્રવેશ બ્લોકના ઉદ્ઘાટન કાર્યક્રમ અને 750 બેડની PSM હોસ્પિટલના શિલાન્યાસ સમારોહ દરમિયાન સંતોના મળ્યા હતા.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગાંધીનગર જિલ્લામાં શ્રી સ્વામિનારાયણ યુનિવર્સિટીના પ્રવેશ બ્લોકના ઉદ્ઘાટન કાર્યક્રમ અને 750 બેડની PSM હોસ્પિટલના શિલાન્યાસ સમારોહ દરમિયાન સંતોના મળ્યા હતા.

2 / 4
ગાંધીનગરમાં શ્રી સ્વામિનારાયણ યુનિવર્સિટીના પ્રવેશ બ્લોકના ઉદ્ઘાટન કાર્યક્રમ અને 750 પથારીની PSM હોસ્પિટલના શિલાન્યાસ સમારોહ દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને માળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું છે.

ગાંધીનગરમાં શ્રી સ્વામિનારાયણ યુનિવર્સિટીના પ્રવેશ બ્લોકના ઉદ્ઘાટન કાર્યક્રમ અને 750 પથારીની PSM હોસ્પિટલના શિલાન્યાસ સમારોહ દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને માળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું છે.

3 / 4
ગાંધીનગરમાં શ્રી સ્વામિનારાયણ યુનિવર્સિટીના પ્રવેશ બ્લોકના ઉદ્ઘાટન કાર્યક્રમ અને 750 પથારીની PSM હોસ્પિટલના શિલાન્યાસ સમારોહ દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સંબોધન કર્યું હતું.

ગાંધીનગરમાં શ્રી સ્વામિનારાયણ યુનિવર્સિટીના પ્રવેશ બ્લોકના ઉદ્ઘાટન કાર્યક્રમ અને 750 પથારીની PSM હોસ્પિટલના શિલાન્યાસ સમારોહ દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સંબોધન કર્યું હતું.

4 / 4

Latest News Updates

Follow Us:
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ
વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ
પાટીદાર દીકરીઓ અંગે કરેલા નિવેદન પર કાજલ હિન્દુસ્તાનીએ કરી સ્પષ્ટતા
પાટીદાર દીકરીઓ અંગે કરેલા નિવેદન પર કાજલ હિન્દુસ્તાનીએ કરી સ્પષ્ટતા
g clip-path="url(#clip0_868_265)">