રાજયમાં અત્યાર સુધી કુલ 12,12,969 કોરોનાના ( Corona) દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 10 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 114 છે. જેમાં એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે.
ગુજરાતમાં કોરોનાના કેસોના ઘટાડા વચ્ચે આજે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. જેમાં 08 એપ્રિલના રોજ કોરોનાના નવા 20 કેસ નોંધાયા છે. જેમાં ગાંધીનગર નેશનલ લો યુનિવર્સિટી 15 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
રખડતા ઢોર નિયંત્રણ સંબંધિત કાયદાને લઈને રાજ્યભરમાં માલધારી સમાજના લોકો ભારે વિરોધ કર્યો હતો.આ પૂર્વે ગાંધીનગર સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને પશુપાલક અને માલધારી સમાજના આગેવાનોની મુખ્યપ્રધાન સાથે બેઠક મળી હતી. આ બેઠકમાં વચલો રસ્તો કાઢવા સાથે જ માલધારી આગેવાનો પોતાના સૂચનો કર્યા હતા.
રાજયમાં અત્યાર સુધી કુલ 12,12,916 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 10 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 64 છે. જેમાં 02 દર્દી વેન્ટિલેટર પર છે તેમજ 62 દર્દીઓ સ્ટેબલ છે. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે.
રાજયમાં અત્યાર સુધી કુલ 12,12,886 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 10 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 72 છે. જેમાં 02 દર્દી વેન્ટિલેટર પર છે તેમજ 70 દર્દીઓ સ્ટેબલ છે. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે.
ગુજરાતમાં(Gujarat)કોરોનાની(Corona)ત્રીજી લહેર અંત તરફ આગળ વધી રહી છે . જેમાં 30 માર્ચના રોજ કોરોનાના નવા માત્ર 9 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા 37 છે.
અમદાવાદના ઓઢવના વિરાટનગરની દિવ્યપ્રભા સોસાયટીમાં એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. જેમાં બે બાળકો સાથે માતા-પિતાના મૃતદેહ મળ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. તેમજ આ હત્યા છે કે આત્મહત્યા તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.