AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વર્લ્ડ હેરિટેજ વીક : ગુજરાત ઐતિહાસિક વારસાથી છે સમૃદ્ધ, ચાર સ્થળોને વર્લ્ડ હેરિટેજ યાદીમાં મળ્યુ છે સ્થાન, જુઓ તસવીરો

વર્લ્ડ હેરિટેજ વીક દર વર્ષે 19 થી 25 નવેમ્બર દરમ્યાન સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. આમ કરવાનો મુખ્ય હેતુ વિશ્વના વૈવિધ્યપૂર્ણ વારસાનો ખ્યાલ સૌને આવે અને તે માટે જાગૃતિ કેળવાય તે માટેનો છે. ગુજરાતના ઘણા એવા વારસા છે, જે ગુજરાતીઓને ગર્વ અપાવે છે. ગુજરાત રાજ્યમાં ચાર સ્થળો વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન ધરાવે છે.

Urvish Soni
| Edited By: | Updated on: Nov 24, 2023 | 3:40 PM
Share
વર્લ્ડ હેરિટેજ વીક દર વર્ષે 19 થી 25 નવેમ્બર દરમ્યાન સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. આમ કરવાનો મુખ્ય હેતુ વિશ્વના વૈવિધ્યપૂર્ણ વારસાનો ખ્યાલ સૌને આવે અને તે માટે જાગૃતિ કેળવાય તે માટેનો છે. ગુજરાતના ઘણા એવા વારસા છે, જે ગુજરાતીઓને ગર્વ અપાવે છે.

વર્લ્ડ હેરિટેજ વીક દર વર્ષે 19 થી 25 નવેમ્બર દરમ્યાન સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. આમ કરવાનો મુખ્ય હેતુ વિશ્વના વૈવિધ્યપૂર્ણ વારસાનો ખ્યાલ સૌને આવે અને તે માટે જાગૃતિ કેળવાય તે માટેનો છે. ગુજરાતના ઘણા એવા વારસા છે, જે ગુજરાતીઓને ગર્વ અપાવે છે.

1 / 6
આપણા ગુજરાતની કેટલીક ઐતિહાસિક ઇમારતોની વાત કરીએ તો દ્વારકાનું જગત મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર, પાટણની રાણકી વાવ અને પટોળા, જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં આવેલ અડી કડી વાવ, નવઘણ કૂવો, મહાબત મકબરા, સરખેજના રોજા, અડાલજની રૂડાબાઈ વાવ, કચ્છી ભરતકામ, બાંધણી, કચ્છ ના નાના રણના ઘુડખર, તરણેતરનો મેળો, ધોળાવીરા ખાતે સિંધુ સભ્યતાનું નગર, વગેરેનો સમાવેશ થાય છે.

આપણા ગુજરાતની કેટલીક ઐતિહાસિક ઇમારતોની વાત કરીએ તો દ્વારકાનું જગત મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર, પાટણની રાણકી વાવ અને પટોળા, જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં આવેલ અડી કડી વાવ, નવઘણ કૂવો, મહાબત મકબરા, સરખેજના રોજા, અડાલજની રૂડાબાઈ વાવ, કચ્છી ભરતકામ, બાંધણી, કચ્છ ના નાના રણના ઘુડખર, તરણેતરનો મેળો, ધોળાવીરા ખાતે સિંધુ સભ્યતાનું નગર, વગેરેનો સમાવેશ થાય છે.

2 / 6
ભારત દેશની વાત કરીએ તો યુનેસ્કો સંસ્થાએ અત્યાર સુધીમાં કુલ 42 સ્થળોને વર્લ્ડ હેરિટેજ ઘોષિત કર્યા છે. ગુજરાત રાજ્યમાં ચાર સ્થળો વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન ધરાવે છે. જેમાં  2004માં ચાંપાનેર-પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્ક,2014માં પાટણની રાણકી વાવ, 2017માં ઐતિહાસિક અમદાવાદ શહેર અને 2020માં ધોળાવીરાનો સમાવેશ થયો છે.

ભારત દેશની વાત કરીએ તો યુનેસ્કો સંસ્થાએ અત્યાર સુધીમાં કુલ 42 સ્થળોને વર્લ્ડ હેરિટેજ ઘોષિત કર્યા છે. ગુજરાત રાજ્યમાં ચાર સ્થળો વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન ધરાવે છે. જેમાં 2004માં ચાંપાનેર-પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્ક,2014માં પાટણની રાણકી વાવ, 2017માં ઐતિહાસિક અમદાવાદ શહેર અને 2020માં ધોળાવીરાનો સમાવેશ થયો છે.

3 / 6
યુનેસ્કો તથા વિવિધ દેશોની સરકારનો મુખ્ય હેતુ આ સપ્તાહ દરમ્યાન સૌ કોઈ વૈશ્વિક વારસા મુદ્દે જાગૃત થાય અને જાળવણી કરવા કટિબદ્ધ થાય તે છે.વારસાના સામાન્ય રીતે મુખ્ય બે પ્રકાર પડે છે.એક સાંસ્કૃતિક વારસો અને બીજુ કુદરતી વારસો.

યુનેસ્કો તથા વિવિધ દેશોની સરકારનો મુખ્ય હેતુ આ સપ્તાહ દરમ્યાન સૌ કોઈ વૈશ્વિક વારસા મુદ્દે જાગૃત થાય અને જાળવણી કરવા કટિબદ્ધ થાય તે છે.વારસાના સામાન્ય રીતે મુખ્ય બે પ્રકાર પડે છે.એક સાંસ્કૃતિક વારસો અને બીજુ કુદરતી વારસો.

4 / 6
સાંસ્કૃતિક વારસો વૈવિધ્યપૂર્ણ છે. કળા, ભાષા, બોલી, ભોજનશૈલી, સભ્યતા, સમાજ, પહેરવેશ, ધાર્મિક માન્યતાઓ, ઉત્સવો, સ્વતંત્રતા માટેની ચળવળો, વગેરે તેના અમૂર્ત એટલે કે ઇનટેંજીબલ પ્રકાર છે. જ્યારે મૂર્ત વારસા એટલે કે ટેંજીબલ પ્રકારમાં મંદિરો, મસ્જિદો, દેરાસરો, માર્ગો, મહેલો, વાવો, દરવાજાઓ, કિલ્લાઓ, સ્મારકો, વગેરેનો સમાવેશ થાય છે.

સાંસ્કૃતિક વારસો વૈવિધ્યપૂર્ણ છે. કળા, ભાષા, બોલી, ભોજનશૈલી, સભ્યતા, સમાજ, પહેરવેશ, ધાર્મિક માન્યતાઓ, ઉત્સવો, સ્વતંત્રતા માટેની ચળવળો, વગેરે તેના અમૂર્ત એટલે કે ઇનટેંજીબલ પ્રકાર છે. જ્યારે મૂર્ત વારસા એટલે કે ટેંજીબલ પ્રકારમાં મંદિરો, મસ્જિદો, દેરાસરો, માર્ગો, મહેલો, વાવો, દરવાજાઓ, કિલ્લાઓ, સ્મારકો, વગેરેનો સમાવેશ થાય છે.

5 / 6
કુદરતી વારસો આપણે નથી બનાવ્યો પણ આપણું જીવન અને સંસ્કૃતિ તેના આધારે બનેલ છે. પર્વતમાળા, નદીની કોતરો, સમુદ્રીતટ, વન પ્રદેશ, અભ્યારણ, વન્યસૃષ્ટિ, વગેરે તેનો પ્રકાર છે. યુનેસ્કો તથા વિવિધ દેશોની સરકારનો મુખ્ય હેતુ તો આ અઠવાડિયા દરમ્યાન સૌ કોઈ વૈશ્વિક વારસા મુદ્દે જાગૃત થાય અને જાળવણી કરવા કટિબદ્ધ થાય તે છે.

કુદરતી વારસો આપણે નથી બનાવ્યો પણ આપણું જીવન અને સંસ્કૃતિ તેના આધારે બનેલ છે. પર્વતમાળા, નદીની કોતરો, સમુદ્રીતટ, વન પ્રદેશ, અભ્યારણ, વન્યસૃષ્ટિ, વગેરે તેનો પ્રકાર છે. યુનેસ્કો તથા વિવિધ દેશોની સરકારનો મુખ્ય હેતુ તો આ અઠવાડિયા દરમ્યાન સૌ કોઈ વૈશ્વિક વારસા મુદ્દે જાગૃત થાય અને જાળવણી કરવા કટિબદ્ધ થાય તે છે.

6 / 6
Follow Us
ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે
ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે
મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video
મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા
તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા
g clip-path="url(#clip0_868_265)">