AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પૂર્વ ભારતીય ક્રિકેટરે વિરાટ કોહલી પર યુવરાજ સિંહની કારકિર્દી ખતમ કરવાનો ગંભીર આરોપ

ભારતીય ટીમના પૂર્વ ખેલાડી રોબિન ઉથપ્પાએ વિરાટ કોહલીને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. તેણે કહ્યું કે યુવરાજ સિંહે તેને ફિટનેસને લઈને છૂટછાટ માટે કહ્યું હતું. પરંતુ કોહલીએ કોઈ દયા ન દાખવી અને બાદમાં તેને ટીમમાંથી બહાર કરી દીધો.

| Updated on: Jan 10, 2025 | 8:14 PM
Share
યુવરાજ સિંહે T20 વર્લ્ડ કપ અને ODI વર્લ્ડ કપ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ 2011માં કેન્સરને કારણે તેની કારકિર્દી જોખમમાં આવવા લાગી હતી. જોકે, તેણે આ જીવલેણ બીમારીને હરાવીને ટીમમાં પોતાનું સ્થાન પાછું મેળવ્યું. પરંતુ લાંબો સમય રમી શક્યો ન હતો. હવે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પાએ વિરાટ કોહલી પર તેની કારકિર્દી વહેલી ખતમ કરવાનો આરોપ લગાવીને બધાને ચોંકાવી દીધા છે.

યુવરાજ સિંહે T20 વર્લ્ડ કપ અને ODI વર્લ્ડ કપ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ 2011માં કેન્સરને કારણે તેની કારકિર્દી જોખમમાં આવવા લાગી હતી. જોકે, તેણે આ જીવલેણ બીમારીને હરાવીને ટીમમાં પોતાનું સ્થાન પાછું મેળવ્યું. પરંતુ લાંબો સમય રમી શક્યો ન હતો. હવે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પાએ વિરાટ કોહલી પર તેની કારકિર્દી વહેલી ખતમ કરવાનો આરોપ લગાવીને બધાને ચોંકાવી દીધા છે.

1 / 5
કેન્સરમાંથી સાજા થયા બાદ યુવરાજ સિંહની ફિટનેસ પહેલા જેવી રહી નથી. તે સંઘર્ષ કરી રહ્યો હતો. આ અંગે રોબિન ઉથપ્પાએ Lallantopને આપેલા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, 'યુવરાજે ફિટનેસ ટેસ્ટ માટે પોઈન્ટ ઘટાડવાની વિનંતી કરી હતી. ત્યારબાદ ટીમ મેનેજમેન્ટે તેના પ્રત્યે કોઈ દયા ન દાખવી. તે સમયે વિરાટ લીડર હતો, તેની સૂચના પર બધું જ થતું હતું. પરંતુ તેણે યુવરાજને કોઈપણ રીતે મદદ કરી ન હતી. જોકે, બાદમાં યુવીએ ફિટનેસ ટેસ્ટ પાસ કરીને પોતાની જગ્યા બનાવી હતી. પરંતુ ખરાબ ટૂર્નામેન્ટ બાદ તે બહાર થઈ ગયો હતો. પછી કોઈએ તેને પાછું પૂછ્યું નહીં.

કેન્સરમાંથી સાજા થયા બાદ યુવરાજ સિંહની ફિટનેસ પહેલા જેવી રહી નથી. તે સંઘર્ષ કરી રહ્યો હતો. આ અંગે રોબિન ઉથપ્પાએ Lallantopને આપેલા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, 'યુવરાજે ફિટનેસ ટેસ્ટ માટે પોઈન્ટ ઘટાડવાની વિનંતી કરી હતી. ત્યારબાદ ટીમ મેનેજમેન્ટે તેના પ્રત્યે કોઈ દયા ન દાખવી. તે સમયે વિરાટ લીડર હતો, તેની સૂચના પર બધું જ થતું હતું. પરંતુ તેણે યુવરાજને કોઈપણ રીતે મદદ કરી ન હતી. જોકે, બાદમાં યુવીએ ફિટનેસ ટેસ્ટ પાસ કરીને પોતાની જગ્યા બનાવી હતી. પરંતુ ખરાબ ટૂર્નામેન્ટ બાદ તે બહાર થઈ ગયો હતો. પછી કોઈએ તેને પાછું પૂછ્યું નહીં.

2 / 5
યુવરાજ સિંહ કેન્સરને હરાવીને ટીમમાં પરત ફર્યા બાદ સતત સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો. જોકે, તેણે આવતાની સાથે જ ઈંગ્લેન્ડ સામેની વનડેમાં સદી ફટકારી હતી. પરંતુ 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં તે પોતાની છાપ છોડી શક્યો નહોતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તેનું બેટ શાંત રહ્યું. આ પછી કોહલીએ તેને ક્યારેય ટીમમાં જગ્યા ન આપી.

યુવરાજ સિંહ કેન્સરને હરાવીને ટીમમાં પરત ફર્યા બાદ સતત સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો. જોકે, તેણે આવતાની સાથે જ ઈંગ્લેન્ડ સામેની વનડેમાં સદી ફટકારી હતી. પરંતુ 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં તે પોતાની છાપ છોડી શક્યો નહોતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તેનું બેટ શાંત રહ્યું. આ પછી કોહલીએ તેને ક્યારેય ટીમમાં જગ્યા ન આપી.

3 / 5
યુવરાજ સિંહને 2019 ODI વર્લ્ડ કપ ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. યુવરાજે કહ્યું હતું કે ધોનીએ સ્પષ્ટ કરી દીધું હતું કે મેનેજમેન્ટ હવે તેની તરફ જોઈ રહ્યું નથી. આ પછી જ તેની કારકિર્દી ખતમ થઈ ગઈ અને તેણે નિવૃત્તિની જાહેરાત કરી દીધી.

યુવરાજ સિંહને 2019 ODI વર્લ્ડ કપ ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. યુવરાજે કહ્યું હતું કે ધોનીએ સ્પષ્ટ કરી દીધું હતું કે મેનેજમેન્ટ હવે તેની તરફ જોઈ રહ્યું નથી. આ પછી જ તેની કારકિર્દી ખતમ થઈ ગઈ અને તેણે નિવૃત્તિની જાહેરાત કરી દીધી.

4 / 5
ઉથપ્પાએ તાજેતરમાં દાવો કર્યો હતો કે યુવરાજને ટીમમાંથી બહાર કરવા પાછળ કોહલી મુખ્ય વ્યક્તિ છે. ઉથપ્પાના મતે આટલા મોટા ખેલાડીને વધુ તક આપવી જોઈતી હતી. ઉથપ્પાએ કહ્યું, 'તમારે સ્ટાન્ડર્ડ જાળવવું પડશે. પરંતુ ક્યારેક યુવરાજ જેવા ખેલાડી માટે નિયમો બદલવાની જરૂર પડે છે. તેણે માત્ર કેન્સરને જ હરાવ્યું નથી પરંતુ ઘણી ટૂર્નામેન્ટ પણ જીતી છે. તેથી તેને થોડો સમય મળવો જોઈતો હતો. (All Photo Credit : PTI / X)

ઉથપ્પાએ તાજેતરમાં દાવો કર્યો હતો કે યુવરાજને ટીમમાંથી બહાર કરવા પાછળ કોહલી મુખ્ય વ્યક્તિ છે. ઉથપ્પાના મતે આટલા મોટા ખેલાડીને વધુ તક આપવી જોઈતી હતી. ઉથપ્પાએ કહ્યું, 'તમારે સ્ટાન્ડર્ડ જાળવવું પડશે. પરંતુ ક્યારેક યુવરાજ જેવા ખેલાડી માટે નિયમો બદલવાની જરૂર પડે છે. તેણે માત્ર કેન્સરને જ હરાવ્યું નથી પરંતુ ઘણી ટૂર્નામેન્ટ પણ જીતી છે. તેથી તેને થોડો સમય મળવો જોઈતો હતો. (All Photo Credit : PTI / X)

5 / 5

ટીમ ઈન્ડિયાની તમામ સિરીઝ અને મેચોને લગતા તમામ સમાચારો વિશે જાણવા ક્લિક કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">