પૂર્વ ભારતીય ક્રિકેટરે વિરાટ કોહલી પર યુવરાજ સિંહની કારકિર્દી ખતમ કરવાનો ગંભીર આરોપ

ભારતીય ટીમના પૂર્વ ખેલાડી રોબિન ઉથપ્પાએ વિરાટ કોહલીને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. તેણે કહ્યું કે યુવરાજ સિંહે તેને ફિટનેસને લઈને છૂટછાટ માટે કહ્યું હતું. પરંતુ કોહલીએ કોઈ દયા ન દાખવી અને બાદમાં તેને ટીમમાંથી બહાર કરી દીધો.

| Updated on: Jan 10, 2025 | 8:14 PM
યુવરાજ સિંહે T20 વર્લ્ડ કપ અને ODI વર્લ્ડ કપ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ 2011માં કેન્સરને કારણે તેની કારકિર્દી જોખમમાં આવવા લાગી હતી. જોકે, તેણે આ જીવલેણ બીમારીને હરાવીને ટીમમાં પોતાનું સ્થાન પાછું મેળવ્યું. પરંતુ લાંબો સમય રમી શક્યો ન હતો. હવે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પાએ વિરાટ કોહલી પર તેની કારકિર્દી વહેલી ખતમ કરવાનો આરોપ લગાવીને બધાને ચોંકાવી દીધા છે.

યુવરાજ સિંહે T20 વર્લ્ડ કપ અને ODI વર્લ્ડ કપ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ 2011માં કેન્સરને કારણે તેની કારકિર્દી જોખમમાં આવવા લાગી હતી. જોકે, તેણે આ જીવલેણ બીમારીને હરાવીને ટીમમાં પોતાનું સ્થાન પાછું મેળવ્યું. પરંતુ લાંબો સમય રમી શક્યો ન હતો. હવે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પાએ વિરાટ કોહલી પર તેની કારકિર્દી વહેલી ખતમ કરવાનો આરોપ લગાવીને બધાને ચોંકાવી દીધા છે.

1 / 5
કેન્સરમાંથી સાજા થયા બાદ યુવરાજ સિંહની ફિટનેસ પહેલા જેવી રહી નથી. તે સંઘર્ષ કરી રહ્યો હતો. આ અંગે રોબિન ઉથપ્પાએ Lallantopને આપેલા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, 'યુવરાજે ફિટનેસ ટેસ્ટ માટે પોઈન્ટ ઘટાડવાની વિનંતી કરી હતી. ત્યારબાદ ટીમ મેનેજમેન્ટે તેના પ્રત્યે કોઈ દયા ન દાખવી. તે સમયે વિરાટ લીડર હતો, તેની સૂચના પર બધું જ થતું હતું. પરંતુ તેણે યુવરાજને કોઈપણ રીતે મદદ કરી ન હતી. જોકે, બાદમાં યુવીએ ફિટનેસ ટેસ્ટ પાસ કરીને પોતાની જગ્યા બનાવી હતી. પરંતુ ખરાબ ટૂર્નામેન્ટ બાદ તે બહાર થઈ ગયો હતો. પછી કોઈએ તેને પાછું પૂછ્યું નહીં.

કેન્સરમાંથી સાજા થયા બાદ યુવરાજ સિંહની ફિટનેસ પહેલા જેવી રહી નથી. તે સંઘર્ષ કરી રહ્યો હતો. આ અંગે રોબિન ઉથપ્પાએ Lallantopને આપેલા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, 'યુવરાજે ફિટનેસ ટેસ્ટ માટે પોઈન્ટ ઘટાડવાની વિનંતી કરી હતી. ત્યારબાદ ટીમ મેનેજમેન્ટે તેના પ્રત્યે કોઈ દયા ન દાખવી. તે સમયે વિરાટ લીડર હતો, તેની સૂચના પર બધું જ થતું હતું. પરંતુ તેણે યુવરાજને કોઈપણ રીતે મદદ કરી ન હતી. જોકે, બાદમાં યુવીએ ફિટનેસ ટેસ્ટ પાસ કરીને પોતાની જગ્યા બનાવી હતી. પરંતુ ખરાબ ટૂર્નામેન્ટ બાદ તે બહાર થઈ ગયો હતો. પછી કોઈએ તેને પાછું પૂછ્યું નહીં.

2 / 5
યુવરાજ સિંહ કેન્સરને હરાવીને ટીમમાં પરત ફર્યા બાદ સતત સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો. જોકે, તેણે આવતાની સાથે જ ઈંગ્લેન્ડ સામેની વનડેમાં સદી ફટકારી હતી. પરંતુ 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં તે પોતાની છાપ છોડી શક્યો નહોતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તેનું બેટ શાંત રહ્યું. આ પછી કોહલીએ તેને ક્યારેય ટીમમાં જગ્યા ન આપી.

યુવરાજ સિંહ કેન્સરને હરાવીને ટીમમાં પરત ફર્યા બાદ સતત સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો. જોકે, તેણે આવતાની સાથે જ ઈંગ્લેન્ડ સામેની વનડેમાં સદી ફટકારી હતી. પરંતુ 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં તે પોતાની છાપ છોડી શક્યો નહોતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તેનું બેટ શાંત રહ્યું. આ પછી કોહલીએ તેને ક્યારેય ટીમમાં જગ્યા ન આપી.

3 / 5
યુવરાજ સિંહને 2019 ODI વર્લ્ડ કપ ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. યુવરાજે કહ્યું હતું કે ધોનીએ સ્પષ્ટ કરી દીધું હતું કે મેનેજમેન્ટ હવે તેની તરફ જોઈ રહ્યું નથી. આ પછી જ તેની કારકિર્દી ખતમ થઈ ગઈ અને તેણે નિવૃત્તિની જાહેરાત કરી દીધી.

યુવરાજ સિંહને 2019 ODI વર્લ્ડ કપ ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. યુવરાજે કહ્યું હતું કે ધોનીએ સ્પષ્ટ કરી દીધું હતું કે મેનેજમેન્ટ હવે તેની તરફ જોઈ રહ્યું નથી. આ પછી જ તેની કારકિર્દી ખતમ થઈ ગઈ અને તેણે નિવૃત્તિની જાહેરાત કરી દીધી.

4 / 5
ઉથપ્પાએ તાજેતરમાં દાવો કર્યો હતો કે યુવરાજને ટીમમાંથી બહાર કરવા પાછળ કોહલી મુખ્ય વ્યક્તિ છે. ઉથપ્પાના મતે આટલા મોટા ખેલાડીને વધુ તક આપવી જોઈતી હતી. ઉથપ્પાએ કહ્યું, 'તમારે સ્ટાન્ડર્ડ જાળવવું પડશે. પરંતુ ક્યારેક યુવરાજ જેવા ખેલાડી માટે નિયમો બદલવાની જરૂર પડે છે. તેણે માત્ર કેન્સરને જ હરાવ્યું નથી પરંતુ ઘણી ટૂર્નામેન્ટ પણ જીતી છે. તેથી તેને થોડો સમય મળવો જોઈતો હતો. (All Photo Credit : PTI / X)

ઉથપ્પાએ તાજેતરમાં દાવો કર્યો હતો કે યુવરાજને ટીમમાંથી બહાર કરવા પાછળ કોહલી મુખ્ય વ્યક્તિ છે. ઉથપ્પાના મતે આટલા મોટા ખેલાડીને વધુ તક આપવી જોઈતી હતી. ઉથપ્પાએ કહ્યું, 'તમારે સ્ટાન્ડર્ડ જાળવવું પડશે. પરંતુ ક્યારેક યુવરાજ જેવા ખેલાડી માટે નિયમો બદલવાની જરૂર પડે છે. તેણે માત્ર કેન્સરને જ હરાવ્યું નથી પરંતુ ઘણી ટૂર્નામેન્ટ પણ જીતી છે. તેથી તેને થોડો સમય મળવો જોઈતો હતો. (All Photo Credit : PTI / X)

5 / 5

ટીમ ઈન્ડિયાની તમામ સિરીઝ અને મેચોને લગતા તમામ સમાચારો વિશે જાણવા ક્લિક કરો

Follow Us:
ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
નવસારી: વોરાવાડમાં 5 દિવસમાં 50 લોકોને કરડ્યા શ્વાન- Video
નવસારી: વોરાવાડમાં 5 દિવસમાં 50 લોકોને કરડ્યા શ્વાન- Video
પુત્રવધુએ 80 વર્ષના સાસુ પર અત્યાચાર, લાતોથી માર્યો માર- Video
પુત્રવધુએ 80 વર્ષના સાસુ પર અત્યાચાર, લાતોથી માર્યો માર- Video
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો
અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો
BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ
BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ
સુરતમાં ખોટા નામથી આધારકાર્ડ બનાવી રહેતો બંગાળી વિધર્મી ઝડપાયો- Video
સુરતમાં ખોટા નામથી આધારકાર્ડ બનાવી રહેતો બંગાળી વિધર્મી ઝડપાયો- Video
રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી
રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
g clip-path="url(#clip0_868_265)">