AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ખરેખર આવકવેરાની જૂની કર વ્યવસ્થાનો અંત આવશે ? બજેટમાં સરકારે આપ્યા સંકેત !

બજેટ 2025-2026 માં, સરકારે જૂની કર વ્યવસ્થા અંગે એક મોટો સંકેત આપ્યો છે, જેના કારણે એવું માનવામાં આવે છે કે સરકાર હવે નવી અને જૂની કર વ્યવસ્થામાંથી કોઈ એક જ વ્યવસ્થા ચાલુ રાખવા માંગે છે. જો કે સરકારનું ધ્યાન નવી કર વ્યવસ્થા પર વધુ રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2025 | 2:37 PM
Share
જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2025માં નવી કર વ્યવસ્થા હેઠળના લોકો માટે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કરમુક્તિની જાહેરાત કરી, ત્યારે નવી કર વ્યવસ્થા હેઠળના કરદાતાઓ ખૂબ જ ખુશ થઈ ગયા.

જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2025માં નવી કર વ્યવસ્થા હેઠળના લોકો માટે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કરમુક્તિની જાહેરાત કરી, ત્યારે નવી કર વ્યવસ્થા હેઠળના કરદાતાઓ ખૂબ જ ખુશ થઈ ગયા.

1 / 6
બીજી તરફ, સરકારે જૂની કર વ્યવસ્થા વિશે કશું કહ્યું નથી કે નથી તેમાં કોઈ છૂટછાટ આપી. તેથી લોકોને લાગી રહ્યું છે કે સરકારે જૂની કર વ્યવસ્થાને સંપૂર્ણપણે અવગણી છે.

બીજી તરફ, સરકારે જૂની કર વ્યવસ્થા વિશે કશું કહ્યું નથી કે નથી તેમાં કોઈ છૂટછાટ આપી. તેથી લોકોને લાગી રહ્યું છે કે સરકારે જૂની કર વ્યવસ્થાને સંપૂર્ણપણે અવગણી છે.

2 / 6
પરંતુ આ સંપૂર્ણપણે સાચું નથી, સરકારે જૂની કર વ્યવસ્થા જાળવી રાખવાનો સંકેત અંદાજપત્રમાં આપ્યો છે.

પરંતુ આ સંપૂર્ણપણે સાચું નથી, સરકારે જૂની કર વ્યવસ્થા જાળવી રાખવાનો સંકેત અંદાજપત્રમાં આપ્યો છે.

3 / 6
હકીકતમાં, બજેટમાં, નાણામંત્રી નિર્મલા સીતારમણે NPS વાત્સલ્ય યોજનામાં કરવામાં આવેલા રોકાણ પર કર કપાતના દાવાનો લાભ આપવાની વાત કરીને આડકતરો સંકેત આપ્યો છે.

હકીકતમાં, બજેટમાં, નાણામંત્રી નિર્મલા સીતારમણે NPS વાત્સલ્ય યોજનામાં કરવામાં આવેલા રોકાણ પર કર કપાતના દાવાનો લાભ આપવાની વાત કરીને આડકતરો સંકેત આપ્યો છે.

4 / 6
હવે જેઓ NPS વાત્સલ્ય યોજનામાં રોકાણ કરશે. તે આવકવેરા કાયદાની કલમ 80CCD(1B) હેઠળ કર મુક્તિ મેળવી શકે છે.

હવે જેઓ NPS વાત્સલ્ય યોજનામાં રોકાણ કરશે. તે આવકવેરા કાયદાની કલમ 80CCD(1B) હેઠળ કર મુક્તિ મેળવી શકે છે.

5 / 6
આનાથી સ્પષ્ટ થાય છે કે, સરકાર હાલમાં જૂની કર વ્યવસ્થાને નાબૂદ કરવાનો કોઈ ઇરાદો ધરાવતી નથી. જોકે, તેનો ઉદ્દેશ્ય નવી કર વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો છે.

આનાથી સ્પષ્ટ થાય છે કે, સરકાર હાલમાં જૂની કર વ્યવસ્થાને નાબૂદ કરવાનો કોઈ ઇરાદો ધરાવતી નથી. જોકે, તેનો ઉદ્દેશ્ય નવી કર વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો છે.

6 / 6

આવકવેરાને લગતા તમામ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">