નિર્મલા સીતારમણ

નિર્મલા સીતારમણ

નિર્મલા સીતારમણ વર્ષ 2019 થી ભારત સરકારના નાણા મંત્રી છે. આ સાથે, તેઓ ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાના સભ્ય છે.

નિર્મલા સીતારમણ 2016 થી કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરે છે, અગાઉ 2014 થી 2016 સુધી આંધ્ર પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. નાણા મંત્રાલય પહેલા, નિર્મલા 2017 થી 2019 સુધી દેશના 28માં રક્ષા મંત્રી તરીકે સેવા આપી હતી.

તેમણે 2014 અને 2017 વચ્ચે મોદી સરકારના મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે સેવા આપી હતી. 2022 માટે ફોર્બ્સની વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં નિર્મલા સીતારમણનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તે 36મા ક્રમે હતી. ફોર્ચ્યુને તેને ભારતની સૌથી શક્તિશાળી મહિલા તરીકે ઓળખાવી હતી.

નિર્મલા સીતારમણ 2008માં ભાજપમાં જોડાયા હતા. તેઓ 2014 સુધી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રહ્યાં હતા. 2014 માં, તેમને નરેન્દ્ર મોદીની કેબિનેટમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા હતા અને તે જ વર્ષે જૂનમાં આંધ્ર પ્રદેશમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

Read More

GST કલેક્શનમાં તમામ રેકોર્ડ તુટ્યાં, પહેલીવાર ₹2 લાખ કરોડને વટાવ્યો આંક

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ રેવન્યુ કલેક્શન : ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ક્ષેત્રે એક નવો વિક્રમ રચાયો છે. ગત મહિને એટલે કે, એપ્રિલ 2024માં અત્યાર સુધીનું સૌથી વધુ GST રેવન્યુ કલેક્શન પ્રાપ્ત થવા પામ્યું છે.

Ahmedabad : કેન્દ્રીય નાણા મંત્રીએ વિપક્ષ પર કર્યા પ્રહાર, Video માં સાંભળો શું કહ્યુ નિર્મલા સિતારમણે

અમદાવાદમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમણના વિપક્ષ પર પ્રહાર કર્યા છે. નાણા મંત્રી નિર્મલા સિતારમણ કહ્યુ કે અન્ય પક્ષો દેશને કેવી રીતે આગળ લઈ જવા તેનો વિચાર કરતા નથી. માત્ર PM મોદીને કેવી રીતે હટાવવા તે અંગે વાત કરે છે.

20 એપ્રિલના મહત્વના સમાચાર : સીએમ શિંદેએ મહારાષ્ટ્રની સંભાજીનગર નગર સીટ માટે ઉમેદવાર જાહેર કર્યા

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં સરેરાશ 60 ટકા મતદાન થયુ છે. ત્રિપુરા અને બંગાળમાં સૌથી વધુ તો બિહાર-રાજસ્થાનમાં સૌથી ઓછું મતદાન નોંધાયુ છે. પરશોત્તમ રૂપાલા વિવાદ મુદ્દે રાજપૂતો આક્રમક મોડમાં જોવા મળી રહ્યા છે. તેમણે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.

Lok Sabha Election: ભાજપે લોકસભા ચૂંટણી માટે રાજનાથ સિંહના નેતૃત્વમાં બનાવી ચૂંટણી ઢંઢેરા સમિતિ, ગુજરાતના આ નેતાને મળ્યું સ્થાન

ભાજપે લોકસભા ચૂંટણી માટે પાર્ટીની મેનિફેસ્ટો કમિટીની જાહેરાત કરી છે. આ સમિતિનું નેતૃત્વ ભાજપના પૂર્વ અધ્યક્ષ રાજનાથ સિંહ કરશે. સમિતિમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત 27 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર મેનિફેસ્ટો કમિટીની પહેલી બેઠક એપ્રિલના પહેલા સપ્તાહમાં બોલાવવામાં આવશે.

Tax Income: ટેક્સમાંથી આવકનો રેકોર્ડ બનાવશે સરકાર, ચોંકાવી દેશે તમને આ આંકડા

અધિકારીઓએ જણાવ્યું હતું કે 1 એપ્રિલ, 2023થી માર્ચ 15, 2024 સુધીમાં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. 18.95 લાખ કરોડ હતું, જે વાર્ષિક ધોરણે 14.05 ટકા વધુ છે, જેમાં રૂ. 9.10 લાખ કરોડના નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો પણ સમાવેશ થાય છે. એવો અંદાજ છે કે ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 20 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

વગર વ્યાજે મળી રહી છે 5 લાખ રુપિયા સુધીની લોન..આ સરકારી યોજનામાં ફાયદો જ ફાયદો

ખાસ કરીને મહિલાઓ માટે શરૂ કરાયેલી આ યોજનામાં સરકાર મહિલાઓને કૌશલ્યની તાલીમ આપીને સ્વરોજગાર માટે લાયક બનાવે છે અને આ માટે વ્યાજ વગર લોનની સુવિધા પણ આપવામાં આવી રહી છે.

પ્રથમવાર લોકસભા ચૂંટણી લડશે એસ જયશંકર અને નિર્મલા સીતારમણ, ભાજપે લીધો નિર્ણય

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ કહ્યુ કે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ અને એસ જયશંકર લોકસભા ચૂંટણા લડશે. જો કે કર્ણાટકથી લડશે કે કોઈ અન્ય રાજ્યથી તે હજુ નક્કી નથી. જોષીને જ્યારે પૂછવામાં આવ્યુ કે શું બેંગાલુરુથી ચૂંટણી લડશે તો તેના જવાબમાં તેમણે કહ્યુ કે હાલ એ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી, આથી એ વિષયમાં તેઓ વધુ કંઈ કહી શકે નહીં.

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
g clip-path="url(#clip0_868_265)">