
Incometax
આવકવેરો (ઈન્કમ ટેક્સ) એ કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા દ્વારા કરાયેલી કમાણી અથવા નફા પર લાદવામાં આવતો કર છે. સામાન્ય રીતે, આવકવેરાની ગણતરી આવકના આધારે બદલાય છે.
જુદા જુદા કરદાતાઓ માટે અલગ અલગ કર હોય છે. આ કરનો દર તેમની આવક પર આધાર રાખે છે. આ માટે સરકાર દ્વારા સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે. કરપાત્ર આવકમાં વધારો થતાં ટેક્સનો દર વધી શકે છે.
કંપનીઓ પર લાદવામાં આવતા ટેક્સને કોર્પોરેટ ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે. આવકવેરો સરકાર માટે આવકનો મોટો સ્ત્રોત છે. તેનો ઉપયોગ જાહેર સેવાઓને ભંડોળ આપવા, સરકારી જવાબદારીઓ માટે ચૂકવણી કરવા અને નાગરિકો માટે સામાન પૂરો પાડવા માટે થાય છે. કેન્દ્ર સરકાર ઉપરાંત, ઘણા રાજ્ય અને સ્થાનિક અધિકારક્ષેત્રો પણ વેરો લાદે છે.
લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ કે ફ્લેટમાં રહેનારાને ઝટકો, 18% GST ચુકવવો પડશે
જો તમે પણ કોઈ પણ લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ કે ફ્લેટમાં રહો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ કે ફ્લેટમાં રહેતા લોકોને મોટો ઝટકો લાગ્યો છે. નવા નાણાકીય વર્ષ 2025-2026ના બજેટમાં હાઉસિંગ સોસાયટીઓને પણ GST હેઠળ આવરી લેવાઈ છે. સોસાયટીના સભ્યો પાસેથી વસૂલાતા મેન્ટેન્સન ઉપર GST લેવાશે. જેના કારણે સોસાયટીએ પણ GST રિટર્ન પણ ફાઇલ કરવા પડશે.
- TV9 Gujarati
- Updated on: Apr 11, 2025
- 8:39 pm
Sabarkantha Video : 12 હજારના પગારદારને 36 કરોડ ઈન્કમટેક્સ ભરવાની નોટિસ, જાણો શું છે સમગ્ર ઘટના
ગુજરાતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાબરકાંઠાના ઈડરના રતનપુર ગામમાં સામાન્ય પરિવારને કરોડા રુપિયા ઈન્કમટેક્સ ભરવા માટે નોટિસ ફટકારી છે. ખાનગી કંપનીમાં જીતેશ મકવાણા 12 હજારના પગારે નોકરી કરે છે.
- TV9 Gujarati
- Updated on: Apr 9, 2025
- 2:51 pm
Income Tax Law : આવકવેરો ભરનારાઓને મોટી રાહત ! મળશે કમ્પાઉન્ડિંગનો લાભ, જાણો કેવી રીતે સેટસ થશે કેસ
Income Tax Law: કરદાતાઓને રાહત આપવા માટે, સરકારે આવકવેરા સંબંધિત ગુનાઓનું સંયોજન સરળ બનાવ્યું છે. મતલબ કે થોડો દંડ ભરીને કાયદાકીય સજા ટાળી શકાય છે. આનાથી કરદાતાઓને મુકદ્દમાની લાંબી પ્રક્રિયામાંથી રાહત મળશે. આ કેવી રીતે થઈ શકે, શું કરવું જોઈએ અને નિયમો શું છે. અહીં જાણો...
- Dhinal Chavda
- Updated on: Mar 18, 2025
- 3:50 pm
ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાના 5 મોટા ફાયદા છે, જેના વિશે તમે કદાચ જાણતા નહિ હોય
Income Tax Return: જો તમારી આવક ટેક્સ મર્યાદામાં ન આવતી હોય તો પણ ITR ફાઇલ કરવાના ઘણા ફાયદા છે. તે માત્ર કર ચૂકવવાનું એક માધ્યમ નથી, પરંતુ તે એક મહત્વપૂર્ણ નાણાકીય દસ્તાવેજ પણ છે, જે લોન, રોકાણ, વિઝા અને અન્ય ઘણી બાબતોમાં મદદરૂપ સાબિત થાય છે. કરદાતાઓએ 31 જુલાઈ સુધીમાં ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું રહેશે
- Dhinal Chavda
- Updated on: Mar 18, 2025
- 2:30 pm
Tax Savings Tips : ટેક્સ બચાવવાની છેલ્લી તક, 31 માર્ચ પછી તમને નહીં મળે કોઈ છૂટછાટ
31 માર્ચ પહેલા યોગ્ય કર આયોજન કરો જેથી તમે મહત્તમ છૂટ મેળવી શકો. ઉતાવળમાં ખોટા રોકાણ કરવાનું ટાળો અને નાણાકીય સુરક્ષાને પ્રાથમિકતા આપો. અહીં અમે તમને જૂના કર વ્યવસ્થામાં કર બચાવવાના રસ્તાઓ જણાવી રહ્યા છીએ.
- Sagar Solanki
- Updated on: Feb 28, 2025
- 10:50 pm
BBC ઈન્ડિયા પર EDની કાર્યવાહી, 3 કરોડનો દંડ ફટકાર્યો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ BBC ઈન્ડિયા વિરુદ્ધ કાર્યવાહી કરી છે. EDએ BBC પર 3 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ સાથે, ઉલ્લંઘનના સમયગાળા દરમિયાન કંપનીના કામકાજની દેખરેખમાં તેમની ભૂમિકા માટે ત્રણ ડિરેક્ટર્સ, ગાઇલ્સ એન્ટોની હન્ટ, ઇન્દુ શેખર સિંહા અને પોલ માઇકલ ગિબન્સ પર ₹1.14 કરોડનો દંડ ફટકાર્યો છે.
- TV9 Gujarati
- Updated on: Feb 22, 2025
- 11:27 am
Income tax bill: આવી ગયું નવું ટેક્સ બિલ! જાણો સામાન્ય માણસ માટે શું બદલાશે, ટેક્સ ભરવાનું સરળ બનશે કે પછી ગૂંચવણો વધશે?
Income tax bill: નવો ઈન્કમ ટેક્સ ટૂંક સમયમાં આવવા જઈ રહ્યો છે, સરકારનો ઉદ્દેશ્ય કરદાતાઓની સમસ્યાઓ ઘટાડવાનો અને ટેક્સ સિસ્ટમને પારદર્શક બનાવવાનો છે. અમને સંપૂર્ણ વિગતો જણાવો.
- Dhinal Chavda
- Updated on: Feb 12, 2025
- 2:47 pm
Income Tax Saving Options : નવી કર પદ્ધતિમાં પણ મળશે Tex છૂટ, આ 7 ખર્ચ બચાવશે તમારા રૂપિયા
નવી કર પદ્ધતિમાં ₹75,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન, NPS અને EPF માં નિયોજક યોગદાન પર છૂટ, હાઉસિંગ લોન વ્યાજ (ભાડાની આવક સાથે એડજસ્ટ), 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન (ભાડાની આવક પર) અને રજા રોકડીકરણ, ગ્રેચ્યુઇટી, સ્વૈચ્છિક નિવૃત્તિ, પ્રવાસ ભથ્થું અને દૈનિક ભથ્થા જેવી અનેક છૂટો આપવામાં આવે છે.
- Sagar Solanki
- Updated on: Feb 9, 2025
- 8:08 pm
Jamnagar : દેવ સોલ્ટ પર IT વિભાગના દરોડા, 50 લાખના દાગીના સહિત રોકડ ઝડપાઈ, જુઓ Video
ગુજરાતના જામનગર ખાતે આવેલી દેવી ગ્રુપ પરના IT વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર દેવ ગ્રુપ પરના IT વિભાગના દરોડામાં 50 લાખની રોકડ અને 50 લાખના દાગીના ઝડપાયા છે.
- TV9 Gujarati
- Updated on: Feb 9, 2025
- 12:21 pm
ગુજરાતમાં મીઠાના વેપારીઓ પર IT વિભાગની તવાઈ, 100 જેટલા અધિકારી જોડાયા સર્ચ ઓપરેશનમાં, જુઓ Video
રાજ્યના વિવિધ શહેરોમાં IT વિભાગે તવાઈ બોલાવી છે. ગુજરાતના અલગ અલગ શહેરોમાં 16 સ્થળો પર દરોડા પાડ્યા છે. રાજકોટ અને અમદાવાદના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Feb 7, 2025
- 2:44 pm
12 લાખ રૂપિયા સુધી Income Tax ફ્રી, તો પછી આ 10 ટકા સ્લેબ શા માટે ? અહીંયા સમજો સહેલી રીતે
India s New Tax Slab : આજે સરકારે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કરમુક્તિની જાહેરાત કરી છે, પરંતુ લોકોના મનમાં આ અંગે ઘણા પ્રશ્નો છે. જેમ કે જો કોઈનો પગાર 13 લાખ રૂપિયા છે, તો તેના પર કેટલો ટેક્સ લાગશે? આ સાથે સૌથી મોટી મૂંઝવણ એ છે કે જો 12 લાખ રૂપિયા સુધીની આવક પર કરમુક્તિ આપવામાં આવે છે, તો શું ફક્ત 1 લાખ રૂપિયા પર જ કર ચૂકવવો પડશે? જવાબ છે- ના.
- Meera Kansagara
- Updated on: Feb 2, 2025
- 2:38 pm
શેર અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને સરકારની મોટી ભેટ ! ડિવિડન્ડની આવક પર TDS મર્યાદા વધારવાની જાહેરાત
જ્યારે નોકરી કરતા લોકો માટે 12.75 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આ સાથે સરકારે શેર અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને મળતા ડિવિડન્ડ પર વસૂલવામાં આવતી TDSની મર્યાદા વધારવાની પણ જાહેરાત કરી હતી.
- Devankashi rana
- Updated on: Feb 2, 2025
- 1:50 pm
શું ખરેખર આવકવેરાની જૂની કર વ્યવસ્થાનો અંત આવશે ? બજેટમાં સરકારે આપ્યા સંકેત !
બજેટ 2025-2026 માં, સરકારે જૂની કર વ્યવસ્થા અંગે એક મોટો સંકેત આપ્યો છે, જેના કારણે એવું માનવામાં આવે છે કે સરકાર હવે નવી અને જૂની કર વ્યવસ્થામાંથી કોઈ એક જ વ્યવસ્થા ચાલુ રાખવા માંગે છે. જો કે સરકારનું ધ્યાન નવી કર વ્યવસ્થા પર વધુ રહેશે.
- TV9 Gujarati
- Updated on: Feb 2, 2025
- 2:37 pm
Tax Free Income : આ 1 શરત માન્યા વગર તમને નહીં મળે 12.75 લાખ રૂપિયાની ટેક્સ ફ્રી આવકનો લાભ !
જો તમે પણ આ ટેક્સ ફ્રી આવક મર્યાદાનો લાભ લેવા માંગતા હોવ તો તમારે સરકારની એક શરત ફરજીયાતપણે સ્વીકારવી પડશે. તો ચાલો જાણીએ અહીં કે કઈ છે તે શરત
- Devankashi rana
- Updated on: Feb 2, 2025
- 10:18 am
12 લાખની કરમુક્તિનો લાભ દેશમાં કેટલા લોકોને મળશે ? નિર્મલા સિતારમણે જણાવ્યું કેવી રીતે ગણાશે વેરો
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે, નવી કર વ્યવસ્થાના સ્લેબમાં ફેરફાર કરવાથી વધુ 1 કરોડ લોકોને કર રાહત મળશે. સરકારે નવી કર વ્યવસ્થા 7 લાખ રૂપિયાથી વધારીને 12 લાખ રૂપિયા કરી દીધી છે. સરકારના આ નિર્ણયને, મધ્યમ વર્ગના લોકો સાથે સીધી અસર માનવામાં આવી રહ્યી છે.
- TV9 Gujarati
- Updated on: Feb 2, 2025
- 10:13 am