AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Incometax

Incometax

આવકવેરો (ઈન્કમ ટેક્સ) એ કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા દ્વારા કરાયેલી કમાણી અથવા નફા પર લાદવામાં આવતો કર છે. સામાન્ય રીતે, આવકવેરાની ગણતરી આવકના આધારે બદલાય છે.

જુદા જુદા કરદાતાઓ માટે અલગ અલગ કર હોય છે. આ કરનો દર તેમની આવક પર આધાર રાખે છે. આ માટે સરકાર દ્વારા સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે. કરપાત્ર આવકમાં વધારો થતાં ટેક્સનો દર વધી શકે છે.

કંપનીઓ પર લાદવામાં આવતા ટેક્સને કોર્પોરેટ ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે. આવકવેરો સરકાર માટે આવકનો મોટો સ્ત્રોત છે. તેનો ઉપયોગ જાહેર સેવાઓને ભંડોળ આપવા, સરકારી જવાબદારીઓ માટે ચૂકવણી કરવા અને નાગરિકો માટે સામાન પૂરો પાડવા માટે થાય છે. કેન્દ્ર સરકાર ઉપરાંત, ઘણા રાજ્ય અને સ્થાનિક અધિકારક્ષેત્રો પણ વેરો લાદે છે.

Read More

Breaking News : ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું ! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ

ખેડા જિલ્લામાં ઈન્કમટેક્સ વિભાગની કાર્યવાહીથી એક અનોખો અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મૂર્તિઓ વેચીને રોજગાર ચલાવતા એક સામાન્ય ફેરિયાને વિભાગ તરફથી લગભગ 19.84 કરોડ રૂપિયાની આવક સંબંધિત નોટિસ પાઠવવામાં આવી છે. આ ઘટનાએ સ્થાનિક સ્તરે ચકચાર મચાવી છે, કારણ કે એટલી મોટી રકમની નોટિસ એક સામાન્ય જીવન જીવતા વ્યક્તિને મળવી અસામાન્ય માનવામાં આવી રહી છે.

Breaking News : ફોર્મ 15G-15H રદ, કરદાતા અને વરિષ્ઠ નાગરિકો માટે આજથી બદલાયા નિયમ

આવકવેરા વિભાગે આજે 1 એપ્રિલ, 2026 થી ફોર્મ 15G અને 15H નાબૂદ કર્યા છે. આના સ્થાને એક નવું ફોર્મ 121 રજૂ કર્યું છે. બેંક વ્યાજ, PF ઉપાડ, પેન્શન, મકાન કે દુકાનનુ ભાડુ, વીમા કમિશન, મ્યુચ્યુઅલ ફંડની આવક અને સ્ટોક ડિવિડન્ડની આવક હવેથી આ એક જ ફોર્મમાં દર્શાવવી પડશે. આ ફોર્મ 121, આવકવેરો ના ભરવો પડે એટલી આવક મેળવનાર માટે છે.

31 March Deadline: આજે છેલ્લો મોકો ! ટેક્સથી લઈને રોકાણ સુધી.. પહેલા જ પતાવી દેજો આ 5 કામ, નહીં તો થશે દંડ

આવતીકાલથી એપ્રિલ મહિનો શરૂ થઈ રહ્યો છે - જેમાં ઘણા મોટા નાણાકીય ફેરફારો થશે. જો કે, તે પહેલાં, નોંધ લો કે આ અંતિમ દિવસ - 31 માર્ચ - ઘણા મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવાની છેલ્લી તક છે. જો તમે આ સમયમર્યાદા ચૂકી જાઓ છો, તો તમને દંડ ભરવો પડી શકે છે

Breaking news: નોકરીયાત ટેક્સપેયર્સ માટે નવી ટેક્સ સિસ્ટમ, Form 16ની જગ્યાએ આવશે નવો દસ્તાવેજ, 1 એપ્રિલથી બદલાશે નિયમ

1 એપ્રિલ, 2026 થી, નવી કર પ્રણાલીમાં ફોર્મ 16 ને ફોર્મ 130 દ્વારા બદલવામાં આવશે. જેમાં વધુ માહિતી હશે. આ ઉપરાંત, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિર્દેશ મુજબ, ડિજિટલ ચુકવણી માટે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન ફરજિયાત રહેશે.

Tax-Free Income: આ સરકારી યોજનામાં રોકાણ કર્યું તો નહીં લાગે 1 પણ રુપિયા ટેક્સ, જાણો ડિટેઈલ્સ

રોકાણકારે ફક્ત નાણાકીય લક્ષ્યો પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી જ નહીં, પરંતુ ટેક્સથી બચાવવાની પદ્ધતિઓ પર પણ ધ્યાન આપવું જોઈએ. અહીં, આપણે ઘણી સરકારી યોજનાઓનું વિશે જાણીશું જે માત્ર નોંધપાત્ર વળતર જ નહીં આપે પણ ટેક્સ બચાવવામાં સહાય પૂરી પાડે છે.

શું બેંક લોકરમાં રાખેલું ‘સોનું’ વેચવા પર પણ ટેક્સ લાગે છે? જાણો ઇન્કમ ટેક્સના એ નિયમો, જે કદાચ તમને ખબર નથી

આપણે બધા સુરક્ષા માટે 'સોનું' બેંક લોકરમાં તો મૂકી દઈએ છીએ પણ શું તમે જાણો છો કે, ઇન્કમ ટેક્સ વિભાગની નજર તમારા લોકર પર પણ હોઈ શકે છે? એવામાં એક મોટો સવાલ એ છે કે, શું લોકરમાં રાખેલા સોના પર પણ ટેક્સ ભરવો પડે?

Tax ની નવી ઇનિંગ… 1 એપ્રિલથી લાગુ થતાં 10 મોટા ફેરફારો તમારા બજેટને કરશે અસર, ટૂંકમાં સમજો

દેશમાં ટેક્સ સિસ્ટમને સરળ અને પારદર્શક બનાવવા માટે 1 એપ્રિલ, 2026 થી નવા ઇન્કમ ટેક્સ નિયમો લાગુ પડશે. આ નવા નિયમો ડિજિટલ કંપનીઓ, શેરબજારના ટ્રાન્ઝેક્શન્સ અને કર્મચારીઓના ભથ્થાં સહિત 10 મોટા ક્ષેત્રોમાં નોંધપાત્ર ફેરફારો લાવશે.

Gold Rules : ઘરમાં વધારેમાં વધારે કેટલું સોનું રાખી શકાય? પરણિત અને અપરણિત મહિલા માટે પણ છે અલગ અલગ નિયમ, જાણો

ભારતમાં સોનાને માત્ર એક રોકાણ જ નહીં પરંતુ એક મૂલ્યવાન સંપત્તિ માનવામાં આવે છે જે પેઢીઓથી પસાર થાય છે, લગ્નોમાં ભેટમાં આપવામાં આવે છે અને સમય જતાં ધીમે ધીમે એકઠા થાય છે. જો કે, જ્યારે સોના સંબંધિત આવકવેરા નિયમોની વાત આવે છે, ત્યારે ઘણા લોકોના મનમાં પ્રશ્નો હોય છે. શું સોનું રાખવા પર કોઈ મર્યાદા છે? અને જો તમે તેને ઓળંગી જાઓ તો શું થાય છે?

100% નહીં ડાયરેક્ટ 200% દંડ ! કમાણીની એક નાનકડી ભૂલ તમને કંગાળ કરી શકે છે, આ ‘સિક્રેટ’ વિગત ITR માં ક્યારેય ના છુપાવતા

જો તમે નિયમિત રીતે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરો છો, તો આ માહિતી તમારા માટે ખૂબ જ કામની છે. ઘણીવાર આપણે અજાણતા કેટલીક નાની ભૂલો કરી બેસતા હોઈએ છીએ. જો કે, ટેક્સના નિયમો મુજબ એક નાનકડી ચૂક પણ આપણને ભારે પડી શકે છે.

New Income Tax Rule: 1 એપ્રિલથી બદલાઈ જશે ઈન્કમ ટે્કસનો આ નિયમ, ટેક્સપેયર્સ માટે જાણવું જરુરી

taxpayers સરકારના મતે, આ નવા નિયમો નાણાકીય વર્ષ 2026-27 થી અમલમાં આવશે, એટલે કે તેમની અસર આકારણી વર્ષ 2027-28 થી પ્રતિબિંબિત થશે. નિયમો વિવિધ ફોર્મ્યુલા અને થ્રેશોલ્ડ સ્થાપિત કરે છે જેનો ઉપયોગ કર સત્તાવાળાઓ કર્મચારીને મળતા લાભો અથવા લાભોના કરપાત્ર મૂલ્ય નક્કી કરવા માટે કરશે.

Breaking News : સ્કોર્પિયોમાં આવ્યા નકલી Incometax અધિકારી, દરોડો પાડ્યો… 15 મિનિટમાં 50 તોલા સોનું અને રોકડ રકમ લઈ થઈ ગયા ફરાર

મધ્યપ્રદેશના ધારમાં નકલી આવકવેરા અધિકારી બનીને કેટલાક અજાણ્યા લોકોએ કોન્ટ્રાક્ટરના ઘરે દરોડો પાડ્યો હતો. આરોપીઓ 50 તોલા સોનું, 4 લાખ રોકડા અને મોબાઈલ ફોન લૂંટીને ફરાર થઈ ગયા.

Breaking News: 1 એપ્રિલ 2026 થી બદલાઈ જશે ટેક્સના આ 7 નિયમ, સામાન્ય માણસના ખિસ્સા પર શું અસર પડશે?

નવા નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલ, 2026 થી ભારતના ટેક્સ માળખામાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર નોકરિયાત વર્ગ, રોકાણકારો અને વેપારીઓના ખિસ્સા પર પડવાની છે.

જો તમારા ઘરનું ભાડું 50,000 કરતાં વધુ છે, તો સાવધાન ! તમને પણ થઈ શકે છે મોટું નુકસાન…

50,000થી વધુનું ઘર ભાડું આપનાર વ્યક્તિઓ માટે આવકવેરા વિભાગના આ નિયમો જાણવા ખૂબ જ જરૂરી છે. TDS કાપ્યા વગર જો મકાન માલીકને સપૂર્ણ ભાડું આપશો તો કાયદાકીય રીતે તમારા નામે આવકવેરાની નોટિસ જ નહીં પરંતુ 1 લાખ સુધીનો દંડ પણ થઈ શકે છે.

Breaking News : સુરતમાં મીરીખ અને ઓપેરા ગ્રુપ પર ITના દરોડા, જુઓ વીડિયો

સુરત શહેરમાં નામાંકીત ગ્રુપ પર આઈટી વિભાગના દરોડા પડ્યા છે.મીરીખ અને ઓપેરા ગ્રુપ પર ITના દરોડા છે.80 અધિકારી-કર્મચારીઓની ટીમ દરોડાની કાર્યવાહી કરી રહી છે. જેમાં મોટી કરચોરીનો પર્દાફાશ થવાની શક્યતા રહેલી છે.

Tax-Free Income Sources : આ 10 પ્રકારની આવક પર નથી લાગતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો કારણ

આવકવેરા કાયદા, 1961 હેઠળ કરમુક્ત આવકના 10 મુખ્ય સ્ત્રોતો વિશે જાણો. કૃષિ આવક, PPF, EPF, જીવન વીમા, શિષ્યવૃત્તિ, સુકન્યા સમૃદ્ધિ યોજના અને કરમુક્ત બોન્ડ્સ જેવી આવક પર કર ભરવો પડતો નથી.

સ્કૂલમાં ફી ના ભરતા વિદ્યાર્થીઓને બહાર ઉભા રખાયા
સ્કૂલમાં ફી ના ભરતા વિદ્યાર્થીઓને બહાર ઉભા રખાયા
વિવાદોમાં સપડાયેલા કોર્પોરેટરોના પણ પત્તા કપાશે
વિવાદોમાં સપડાયેલા કોર્પોરેટરોના પણ પત્તા કપાશે
ગુજરાતીઓને અભણ કહેવાના ખડગેના નિવેદન પર રાજકારણ ગરમાયું-Video
ગુજરાતીઓને અભણ કહેવાના ખડગેના નિવેદન પર રાજકારણ ગરમાયું-Video
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની પ્રક્રિયા આજથી શરૂ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની પ્રક્રિયા આજથી શરૂ
બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ વધશે, સામાજિક સંપર્કો તરફ વળો
બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ વધશે, સામાજિક સંપર્કો તરફ વળો
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
g clip-path="url(#clip0_868_265)">