AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગરમાં ગઢેચી નદીની આસપાસના 800 મકાન હટાવવાના નિર્ણયથી સ્થાનિકોમાં રોષ, કોંગ્રેસે કરી વૈકલ્પિક વ્યવસ્થાની માગ

ભાવનગરમાં ગઢેચી નદીની આસપાસના 800 મકાન હટાવવાના નિર્ણયથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. આ મુદ્દે પ્રદેશ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ પણ મેદાનમાં આવ્યા છે અને તેમણે વિસ્થાપિતો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગ કરી છે.

Ajit Gadhavi
| Edited By: | Updated on: Jan 09, 2025 | 5:40 PM
Share

ભાવનગર મહાનગર પાલિકા  અવનવા વિકાસકામો હાથ ધરે છે. ત્યારે, 70 કરોડના ખર્ચે ગઢેચી નદીનું શુદ્ધિકરણ કરવા અને ધોબી ઘાટથી મોતી તળાવ સુધી બંને બાજુ રોડ અને કાંકરિયાની જેમ વિકાસ કરવા માટે કામગીરી હાથ ધરી છે. તેની માટે ગઢેચી નદીની બંને બાજુ 4 કિલોમીટરના વિસ્તારમાં 800 મકાન હટાવવાનું નક્કી કર્યું છે. જેને લઇ મનપાએ બોરતળાવ, RTO અને કુંભારવાડા નદી કાંઠા વિસ્તારના મકાનોને GPMC એક્ટ હેઠળ નોટિસ આપી છે. ત્યારે, વર્ષોથી રહેતા સ્થાનિકો અને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે અને માગ કરી છે કે, નદીના વહેણમાં આવતા મકાનો જ તોડવામાં આવે. તમામ 800 મકાનો તોડવામાં ના આવે અને ડિમોલેશન પ્રોજેક્ટની પહોળાઇ ઘટાડવામાં આવે. સાથે જ જેમના મકાન તૂટે છે. તેમની માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. મહત્વનું છે, હાલ તંત્રએ 7 દિવસમાં મકાનોના આધાર-પુરાવા રજૂ કરવા નોટિસ આપી છે.

સ્થાનિકોના આ વિરોધને સમર્થન આપતા કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે અને, તમામ દબાણ હટાવવાને અયોગ્ય ગણાવી. લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા સરકાર પાસે માગ કરી છે. ઉપરાંત, ડિમોલેશનના પ્રોજેક્ટની પહોળાઇ નાની કરવા માગ કરી છે. મહત્વનું છે, તંત્રએ નોટિસ આપી છે અને દસ્તાવેજ રજૂ કરવા 7 દિવસનો સમય પણ આપ્યો છે. હવે જોવાનું રહ્યું કે, એક તરફ વિકાસકામ અને બીજી તરફ સ્થાનિકો પરેશાન. આ બંને મુદ્દે શું ઉકેલ આવે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
"આપણુ વર્ચસ્વ બતાવવા માટે આપણી એક્તા હોવા જરૂરી છે" - નીતિન પટેલ
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
g clip-path="url(#clip0_868_265)">