AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kumbh Mela 2025 : કુંભના 5 અનોખા બાબા, કોઈએ માથે અનાજ ઉગાડ્યું, તો કોઈએ 32 વર્ષથી સ્નાન નથી કર્યું

2025ના કુંભ મેળામાં ઘણા અનોખા સાધુઓ આવ્યા છે. જેમાં કોઈક 45 કિલો રૂદ્રાક્ષ સાથે સાધના કરે છે તો કોઈએ 32 વર્ષથી સ્નાન નથી કર્યું.

| Updated on: Jan 08, 2025 | 9:25 PM
Share
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી મહા કુંભ શરૂ થવાનો છે, જેની તૈયારીઓ ઘણા દિવસોથી ચાલી રહી છે.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી મહા કુંભ શરૂ થવાનો છે, જેની તૈયારીઓ ઘણા દિવસોથી ચાલી રહી છે.

1 / 7
મેળામાં આવા અનેક બાબાઓ પણ આવ્યા છે, જેઓ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, આવો જાણીએ આ બાબાઓ વિશે.

મેળામાં આવા અનેક બાબાઓ પણ આવ્યા છે, જેઓ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, આવો જાણીએ આ બાબાઓ વિશે.

2 / 7
આ બાબાની ખાસ વાત એ છે કે તેઓ છેલ્લા 5 વર્ષથી પોતાના માથા પર પાક ઉગાડે છે, તેઓ ઘઉં, બાજરી અને ચણાની ખેતી કરે છે અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપી રહ્યા છે.

આ બાબાની ખાસ વાત એ છે કે તેઓ છેલ્લા 5 વર્ષથી પોતાના માથા પર પાક ઉગાડે છે, તેઓ ઘઉં, બાજરી અને ચણાની ખેતી કરે છે અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપી રહ્યા છે.

3 / 7
મધ્યપ્રદેશના ઉજ્જૈનના રહેવાસી રાધે પુરી બાબા પ્રયાગરાજ પહોંચ્યા છે, જેમણે 14 વર્ષથી આ રીતે હાથ ઊંચા રાખ્યા છે, બાબા 2011થી વિશ્વના કલ્યાણ માટે હઠયોગની મુદ્રામાં છે.

મધ્યપ્રદેશના ઉજ્જૈનના રહેવાસી રાધે પુરી બાબા પ્રયાગરાજ પહોંચ્યા છે, જેમણે 14 વર્ષથી આ રીતે હાથ ઊંચા રાખ્યા છે, બાબા 2011થી વિશ્વના કલ્યાણ માટે હઠયોગની મુદ્રામાં છે.

4 / 7
તેમના વિશે એવું કહેવાય છે કે તેઓ પોતાના માથા પર 45 કિલો રૂદ્રાક્ષ રાખીને સાધના કરે છે.

તેમના વિશે એવું કહેવાય છે કે તેઓ પોતાના માથા પર 45 કિલો રૂદ્રાક્ષ રાખીને સાધના કરે છે.

5 / 7
પ્રયાગરાજમાં, આ બાબા પોતાની અનોખી શૈલીથી ભક્તોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે, તેઓ પોતાની સાથે 20 કિલો લોખંડની ચાવી રાખે છે અને તેને જીવન અને આધ્યાત્મિકતાનું પ્રતીક કહે છે.

પ્રયાગરાજમાં, આ બાબા પોતાની અનોખી શૈલીથી ભક્તોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે, તેઓ પોતાની સાથે 20 કિલો લોખંડની ચાવી રાખે છે અને તેને જીવન અને આધ્યાત્મિકતાનું પ્રતીક કહે છે.

6 / 7
હાથમાં શિવલિંગ અને ત્રિશુલ ધારણ કરેલા છોટુ બાબા ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તેણે કહ્યું કે તેણે 32 વર્ષથી સ્નાન કર્યું નથી

હાથમાં શિવલિંગ અને ત્રિશુલ ધારણ કરેલા છોટુ બાબા ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તેણે કહ્યું કે તેણે 32 વર્ષથી સ્નાન કર્યું નથી

7 / 7

કુંભ મેળાના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

Follow Us
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
g clip-path="url(#clip0_868_265)">