AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય મુળના Anita Anand લઈ શકે છે Canada ના PM તરીકે ટ્રુડોનું સ્થાન ! જાણો તેમના વિશે

કેનેડામાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ ભારતીય મૂળના સાંસદ અનિતા આનંદનું નામ વડાપ્રધાન પદ માટે મુખ્ય રીતે વિચારવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સત્તાધારી લિબરલ પાર્ટી આ વર્ષે યોજાનારી સંસદીય ચૂંટણી પહેલા નવા વડાપ્રધાનની પસંદગી કરી શકે છે.

| Updated on: Jan 08, 2025 | 8:42 PM
Share
માનવામાં આવી રહ્યું છે કે અનીતાના નામ પર પાર્ટીમાં સહમતિ બની શકે છે. જો આમ થશે તો કેનેડામાં વડાપ્રધાન પદ સુધી પહોંચનારી તે પ્રથમ અશ્વેત મહિલા હશે. હાલ માટે, નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી ટ્રુડો પદ પર રહેશે.

માનવામાં આવી રહ્યું છે કે અનીતાના નામ પર પાર્ટીમાં સહમતિ બની શકે છે. જો આમ થશે તો કેનેડામાં વડાપ્રધાન પદ સુધી પહોંચનારી તે પ્રથમ અશ્વેત મહિલા હશે. હાલ માટે, નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી ટ્રુડો પદ પર રહેશે.

1 / 5
અનિતા આનંદ લિબરલ પાર્ટીના વરિષ્ઠ સભ્ય છે. તે 2019 થી કેનેડિયન સંસદના સભ્ય પણ છે. તેમણે ટ્રુડો સરકારમાં જાહેર સેવા અને પ્રાપ્તિ મંત્રાલય, રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલય અને ટ્રેઝરી બોર્ડના અધ્યક્ષ સહિત અનેક મુખ્ય પોર્ટફોલિયો સંભાળ્યા છે. તેઓ 2024 થી પરિવહન અને આંતરિક વેપાર પ્રધાન છે.

અનિતા આનંદ લિબરલ પાર્ટીના વરિષ્ઠ સભ્ય છે. તે 2019 થી કેનેડિયન સંસદના સભ્ય પણ છે. તેમણે ટ્રુડો સરકારમાં જાહેર સેવા અને પ્રાપ્તિ મંત્રાલય, રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલય અને ટ્રેઝરી બોર્ડના અધ્યક્ષ સહિત અનેક મુખ્ય પોર્ટફોલિયો સંભાળ્યા છે. તેઓ 2024 થી પરિવહન અને આંતરિક વેપાર પ્રધાન છે.

2 / 5
પક્ષના નેતાઓના વધતા દબાણ પછી, વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ 6 જાન્યુઆરીએ પક્ષના નેતા અને વડા પ્રધાન બંને પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમની સરકારનો કાર્યકાળ ઓક્ટોબર સુધીનો હતો. તેઓ નવેમ્બર 2015માં દેશના વડાપ્રધાન બન્યા હતા.

પક્ષના નેતાઓના વધતા દબાણ પછી, વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ 6 જાન્યુઆરીએ પક્ષના નેતા અને વડા પ્રધાન બંને પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમની સરકારનો કાર્યકાળ ઓક્ટોબર સુધીનો હતો. તેઓ નવેમ્બર 2015માં દેશના વડાપ્રધાન બન્યા હતા.

3 / 5
જો અનિતા PM બનશે તો તે આ પદ પર પહોંચનારી દેશની બીજી મહિલા હશે. અનિતાના પિતા તમિલનાડુના હતા જ્યારે તેની માતા પંજાબની હતી. જો કે, અનિતાનો જન્મ અને ઉછેર કેનેડાના ગ્રામીણ વિસ્તાર નોવા સ્કોટીયામાં થયો હતો.

જો અનિતા PM બનશે તો તે આ પદ પર પહોંચનારી દેશની બીજી મહિલા હશે. અનિતાના પિતા તમિલનાડુના હતા જ્યારે તેની માતા પંજાબની હતી. જો કે, અનિતાનો જન્મ અને ઉછેર કેનેડાના ગ્રામીણ વિસ્તાર નોવા સ્કોટીયામાં થયો હતો.

4 / 5
તેમણે ક્વીન્સ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં આર્ટ્સમાં ગ્રેજ્યુએશન, ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી જ્યુરિસપ્રુડેન્સમાં આર્ટ્સમાં ગ્રેજ્યુએશન, ડેલહાઉસી યુનિવર્સિટીમાંથી કાયદામાં ગ્રેજ્યુએશન અને યુનિવર્સિટી ઑફ ટોરોન્ટોમાંથી કાયદામાં માસ્ટર્સ કર્યું.

તેમણે ક્વીન્સ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં આર્ટ્સમાં ગ્રેજ્યુએશન, ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી જ્યુરિસપ્રુડેન્સમાં આર્ટ્સમાં ગ્રેજ્યુએશન, ડેલહાઉસી યુનિવર્સિટીમાંથી કાયદામાં ગ્રેજ્યુએશન અને યુનિવર્સિટી ઑફ ટોરોન્ટોમાંથી કાયદામાં માસ્ટર્સ કર્યું.

5 / 5

કેનેડાના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

Follow Us
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
g clip-path="url(#clip0_868_265)">