Train waiting list : જંગલ સફારી કરવા જવા માટે આ ટ્રેનનું વેઈટિંગ લિસ્ટ ચેક કરો

Train waiting list Saurashtra Janata train : ઉનાળોએ હળવે રહીને ટકોર કરી દીધી છે, સાથે-સાથે બાળકોને વેકેશન પણ ચાલુ થઈ જશે. આ સમયગાળામાં લોકો અલગ-અલગ જગ્યાએ ફરવાનો પ્લાનિંગ કરતા હોય છે. મોટાભાગે આ સમયે બધા જંગલ સફારી ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય છે. તો આજે જાણો કે અમદાવાદ અને સુરતથી આ ટ્રેનનું વેઈટિંગ લિસ્ટ શું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2024 | 3:07 PM
ટ્રેન નંબર - 19217 'સૌરાષ્ટ્ર જનતા' બાન્દ્રાથી શરુ થાય છે અને વેરાવળ સુધી સફર કરે છે. આ ટ્રેનનું વેઈટિંગ લિસ્ટ અહીં આપેલું છે. આ ટ્રેન અઠવાડિયાના દરેક વારે ચાલે છે. એટલે કે ડેઈલી મુસાફરી કરાવે છે.

ટ્રેન નંબર - 19217 'સૌરાષ્ટ્ર જનતા' બાન્દ્રાથી શરુ થાય છે અને વેરાવળ સુધી સફર કરે છે. આ ટ્રેનનું વેઈટિંગ લિસ્ટ અહીં આપેલું છે. આ ટ્રેન અઠવાડિયાના દરેક વારે ચાલે છે. એટલે કે ડેઈલી મુસાફરી કરાવે છે.

1 / 5
અમદાવાદ અને સુરતથી વેરાવળ ફરવા જવા માટે 'સૌરાષ્ટ્ર જનતા' ટ્રેન નંબર- 19217 ચાલે છે. સુરત સ્ટેશન પર આ ટ્રેન 17:42 વાગ્યે પહોંચે છે અને અમદાવાદ 22:10 વાગ્યે પહોંચે છે.

અમદાવાદ અને સુરતથી વેરાવળ ફરવા જવા માટે 'સૌરાષ્ટ્ર જનતા' ટ્રેન નંબર- 19217 ચાલે છે. સુરત સ્ટેશન પર આ ટ્રેન 17:42 વાગ્યે પહોંચે છે અને અમદાવાદ 22:10 વાગ્યે પહોંચે છે.

2 / 5
આ ટ્રેનનું આપણે બાન્દ્રા ટર્મિનસથી વેઈટિંગ લિસ્ટ જોઈએ તો..એપ્રિલ મહિનામાં 12 દિવસો જ એવા છે જેમાં તમને ટિકિટ મળવાના ચાન્સ છે. જે તમે ફોટોમાં જોઈ શકો છો.

આ ટ્રેનનું આપણે બાન્દ્રા ટર્મિનસથી વેઈટિંગ લિસ્ટ જોઈએ તો..એપ્રિલ મહિનામાં 12 દિવસો જ એવા છે જેમાં તમને ટિકિટ મળવાના ચાન્સ છે. જે તમે ફોટોમાં જોઈ શકો છો.

3 / 5
મે મહિનાની વાત કરીએ તો પહેલી તારીખે 1 વેઈટ લિસ્ટમાં બતાવે છે અને 21 તારીખે 3 વેઈટ લિસ્ટ બતાવે છે. તેમજ જુનની વાત કરીએ તો તમને જુન મહિનામાં ગમે ત્યારે સીટ મળી રહેવાના ચાન્સ છે.

મે મહિનાની વાત કરીએ તો પહેલી તારીખે 1 વેઈટ લિસ્ટમાં બતાવે છે અને 21 તારીખે 3 વેઈટ લિસ્ટ બતાવે છે. તેમજ જુનની વાત કરીએ તો તમને જુન મહિનામાં ગમે ત્યારે સીટ મળી રહેવાના ચાન્સ છે.

4 / 5
(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી જે તે સમયે લખેલા ન્યૂઝ વખતની છે. બની શકે કે તમે જ્યારે બુક કરાવો ત્યારે સીટ અવેલેબલ હોય. આ માટે ઓફિશિયલ સાઈટ ચેક કરી લેવી જોઈએ.)

(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી જે તે સમયે લખેલા ન્યૂઝ વખતની છે. બની શકે કે તમે જ્યારે બુક કરાવો ત્યારે સીટ અવેલેબલ હોય. આ માટે ઓફિશિયલ સાઈટ ચેક કરી લેવી જોઈએ.)

5 / 5

Latest News Updates

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">