મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર દેશના 28 રાજ્યોમાંનું એક છે. તેનુ પાટનગર મુંબઈ છે. મહારાષ્ટ્ર રાજ્યની વસ્તી 11 કરોડથી વધુ છે. રાજ્યમાં લોકસભાની કુલ 48 બેઠકો છે, જ્યારે રાજ્યસભાની 19 બેઠકો છે. મહારાષ્ટ્ર રાજ્યમાં વિધાનસભાની સાથે વિધાન પરિષદ પણ અસ્તિત્વમાં છે. રાજ્યમાં વિધાનસભાની 289 બેઠકો છે. જ્યારે વિધાન પરિષદમાં 78 બેઠકો છે. મહારાષ્ટ્ર રાજ્યની સત્તાવાર ભાષા મરાઠી છે. મહારાષ્ટ્રની ગણતરી દેશના અગ્રણી રાજ્યોમાં થાય છે. મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના 1960માં 1લી મેના રોજ થઈ હતી. એ પહેલા ગુજરાતની સાથે મહારાષ્ટ્ર જોડાયેલ હતું.
17 વર્ષની અભિનેત્રી મુન્નીનો આવો છે પરિવાર, ધોરણ 1માં હતી ત્યારે લાખોમાં ચાર્જ લેતી
હર્ષાલી મલ્હોત્રાનો જન્મ 3 જૂન 2008ના રોજ મુંબઈમાં હિન્દુ પરિવારમાં થયો હતો.હર્ષાલી મલ્હોત્રાએ 2015માં કબીર ખાનની ડ્રામા ફિલ્મ બજરંગી ભાઈજાનમાં સલમાન ખાન, કરીના કપૂર અને નવાઝુદ્દીન સિદ્દીકી સાથે મુખ્ય ભૂમિકા ભજવીને ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી.
- Nirupa Duva
- Updated on: Dec 5, 2025
- 6:10 am
ખોરંભે પડેલ ઈન્ડિગોની ફ્લાઈટમાં બોંબની ધમકી, એક ફ્લાઈટનુ અમદાવાદમાં તો બીજી ફ્લાઈટનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિગ
પાઈલટ અને અન્ય સ્ટાફના કારણે છેલ્લા બે દિવસથી ખોરંભે પડેલ ઈન્ડિગો એરલાઈન્સની વિમાની સેવા સતત સમાચારોમાં ચમકી રહી છે. આજે ઈન્ડિગો એરલાઈન્સની બે ફ્લાઈટમાં બોંબ હોવાની ધમકી મળતા એક ફ્લાઈટને અમદાવાદ તો બીજીને મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિગ કરાવવામાં આવ્યું હતું.
- TV9 Gujarati
- Updated on: Dec 4, 2025
- 5:49 pm
ઇન્ડિગોએ 200 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી, અમદાવાદ, સુરત, રાજકોટમાં મુસાફરોએ મચાવ્યો હોબાળો
ગુજરાતના રાજકોટ કે અમદાવાદથી અન્યત્ર જતી કે આવતી અથવા તો દિલ્હીથી મુંબઈ જતી ઇન્ડિગો ફ્લાઇટ્સ પર, કંપનીએ લીધેલા ફ્લાઈટ રદ કરવાના નિર્ણયની ભારે અસર પડી હતી. બુધવારે ઈન્ડિગો એરલાઇનને લગભગ 200 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. ટેકનિકલ ખામીઓને કારણ તરીકે દર્શાવવામાં આવી રહી છે.
- TV9 Gujarati
- Updated on: Dec 3, 2025
- 8:35 pm
મુંબઈના પોશ વિસ્તારમાં આવેલા જિન્ના હાઉસ પર હાલ કોની માલિકી છે? જિન્ના પરિવારની કે સરકારની?
મુંબઈના મલબાર હિલ પર આવેલું જિન્ના હાઉસ, એક એવું ઐતિહાસિક સ્થાપત્ય છે, જે ભારત-પાકિસ્તાનના ભાગલાની સમગ્ર પ્રક્રિયાનું સાક્ષી છે. આ બંગલો, જેનું મૂળ નામ સાઉથ કોર્ટ હતું, તે મોહમ્મદ અલી જિન્નાનું ડ્રીમ હાઉસ હતું. 1936માં નિર્મિત આ ઇમારત યુરોપિયન આર્કિટેક્ચરથી સજાવવામાં આવી હતી અને તેની ડિઝાઈન ક્લાઉડ બેટલીએ કરી હતી. અહીં જ 1944માં મહાત્મા ગાંધી અને જિન્ના વચ્ચે ભાગલા અંગેની મહત્વપૂર્ણ વાતચીત થઈ હતી.
- Mina Pandya
- Updated on: Dec 3, 2025
- 8:52 pm
Richest City : દેશના સૌથી અમીર લોકો ક્યાં રહે છે ? ગુજરાતના આ બે શહેર ટોપમાં, જાણો નામ
Rich List 2025 મુજબ ભારતના સૌથી ધનિક શહેરોની યાદી જાહેર થઈ છે. મુંબઈ 451 હાઇ-નેટવર્થ વ્યક્તિઓ સાથે ટોચ પર છે. મહત્વનું છે કે ગુજરાતના પણ બે શહેરનો સમાવેશ આ લિસ્ટમાં થાય છે..
- Sagar Solanki
- Updated on: Dec 3, 2025
- 4:00 pm
Breaking News : સુરતમાં સાયબર ક્રાઈમ રેકેટના 2 આરોપીની મુંબઈ એરપોર્ટથી ધરપકડ, 800 કરોડથી વધુના ટ્રાન્જેક્શનનો ખુલાસો
સુરતના કતારગામમાં સાયબર ક્રાઈમના રેકેટમાં નાસતા-ફરતા બે આરોપી ઝડપાયા છે. બન્ને આરોપી વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી જેના આધારે મુંબઈ એરપોર્ટ પરથી આરોપીઓ સકંજામાં આવ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Dec 3, 2025
- 11:59 am
Prithvi Shaw: વૈભવ સૂર્યવંશીની સદી પર ભારે પડી પૃથ્વી શોની 30 બોલમાં 66 રનની ઈનિંગ
વૈભવ સૂર્યવંશીએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર સદી ફટકારીને રેકોર્ડ તોડ્યા, પરંતુ તેની સદી વ્યર્થ ગઈ. મહારાષ્ટ્રના કેપ્ટન પૃથ્વી શોએ શાનદાર બેટિંગ કરીને પોતાની ટીમને વિજય અપાવ્યો અને બિહારની હાર થઈ હતી.
- Smit Chauhan
- Updated on: Dec 2, 2025
- 10:10 pm
Breaking News : સોનુ સૂદ અને ઉર્વશી રૌતેલા પછી EDએ નેહા શર્માની પૂછપરછ કરી, બેટિંગ એપ કેસમાં મીમી ચક્રવર્તીને પણ સમન્સ પાઠવ્યું
બોલિવુડ સ્ટાર સોનુ સુદ અને ઉર્વશી રૌતેલા છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. જેનું કારણ મની લોન્ડ્રિંગનો કેસ રહ્યો છે. આ વચ્ચે અભિનેત્રી નેહા શર્મા પણ ઈડીની રડારમાં આવી છે. તેને પુછપરછ માટે બોલાવવામાં આવી છે.બેટિંગ એપ કેસમાં મીમી ચક્રવર્તીને પણ સમન્સ પાઠવ્યું છે.
- Nirupa Duva
- Updated on: Dec 2, 2025
- 2:27 pm
સોમવારે આ 5 શેર ગેમ ચેંજર બની શકે છે, રોકાણકારોની છે નજર
શુક્રવારે શેરબજાર નીચા સ્તરે બંધ થયું. સેન્સેક્સ 85,791 પર ખુલ્યો અને 0.01 ટકા ઘટીને 85,706 પર બંધ થયો. નિફ્ટી50 26,237 પર ખુલ્યો અને 0.04 ટકા ઘટીને 26,202 પર બંધ થયો.
- Sachin Agrawal
- Updated on: Nov 30, 2025
- 8:10 pm
Breaking News : ઈલોરાની ગુફામાં 50 વર્ષથી કામ કરતો મુસ્લિમ ગાઇડ હિંદુ દેવી-દેવતાઓ વિશે આપી રહ્યો છે ખોટી માહિતી
મહારાષ્ટ્રમાં ઈલોરા ગુફાઓમાંથી એક ચોંકાવનારો અને સંવેદનશીલ મામલો સામે આવ્યો છે. કૈલાશ મંદિરના વિસ્તારમાં, એક મુસ્લિમ ગાઇડ દ્વારા હિંદુ દેવી-દેવતાઓ અને તેમની કોતરણીઓ વિશે ખોટી તેમજ ધાર્મિક લાગણી દુભાવતી માહિતી આપવામાં આવી રહી હોવાનું એક પ્રવાસીએ વીડિયો બનાવીને ખુલ્લું પાડ્યું છે. આ ગંભીર ઘટનાને પગલે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI) ને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
- Manish Gangani
- Updated on: Nov 29, 2025
- 11:35 am
ગ્રીન બિલ્ડીંગ કોંગ્રેસમાં માય હોમ ગ્રુપ્સની ઉત્કૃષ્ટ સિદ્ધિ, વિવિધ શ્રેણીઓમાં ચાર પુરસ્કારો પ્રાપ્ત કર્યા, જુઓ Video
મુંબઈમાં આયોજિત IGBC ગ્રીન બિલ્ડીંગ કોંગ્રેસમાં માય હોમ ગ્રુપ્સ કન્સ્ટ્રક્શનને વિવિધ શ્રેણીઓમાં ચાર પુરસ્કારો પ્રાપ્ત થયા. IGBCના સ્થાપક સભ્યોએ છેલ્લા ઘણા વર્ષોમાં બાંધકામ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ માય હોમ ગ્રુપ્સ કન્સ્ટ્રક્શનની પ્રશંસા કરી.
- Sagar Solanki
- Updated on: Nov 28, 2025
- 2:33 pm
Breaking News : અભિનેત્રીએ પતિ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો, અભિનેત્રીએ 50 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી
Celina Jaitley Domestic Violence Case : નો એન્ટ્રી અને અપના સપના મની મની જેવી ફિલ્મોમાં જોવા મળતી અભિનેત્રી સેલિના જેટલીએ પોતાના પતિ પર ઘરેલું હિંસાનો આરોપ લગાવ્યો છે.આ મામલે તેમણે અંધેરીની એક કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. સેલિનાનો પતિ ઓસ્ટ્રેલિયાનો રહેવાસી છે અને બંન્નેના લગ્ન 2011માં થયા હતા.
- Nirupa Duva
- Updated on: Nov 25, 2025
- 3:27 pm
લગ્નના 11 વર્ષ બાદ છુટાછેડા થયા, 2 બાળકોની માતા, એશા દેઓલનો આવો છે પરિવાર
એશા દેઓલનો જન્મ 2 નવેમ્બર 1981ના રોજ મહારાષ્ટ્રમાં થયો છે. તે એક બોલિવુડ અભિનેત્રી છે જે મુખ્યત્વે હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તો આજે આપણે એશા દેઓલના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.
- Nirupa Duva
- Updated on: Nov 25, 2025
- 6:35 am
આ જિલ્લાઓમાં બગીચામાંથી એકાએક વધ્યા ફળોની ચોરીના કિસ્સા, ખેડૂતોની મહેનતને ચોરી જતા તસ્કરો
રાજ્યમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં લૂંટારાઓનું નવું લક્ષ્ય છે. સોના કે ચાંદી નહીં, પ્રિય ફળફળાદીની ચોરીના રવાડે ચડ્યા છે અનેક જિલ્લાઓમાં ખેડૂતોએ તેમના બગીચાઓમાંથી હજારો કિલોગ્રામ કિંમતી ઉત્પાદન ચોરાઈ જતા ખેડૂતો હતાશ થઈ ગયા છે.
- Sachin Agrawal
- Updated on: Nov 24, 2025
- 8:24 pm
‘બિલ્ડર્સ નેવી’ બન્યું ભારત, ભારતીય નૌસેનામાં સામેલ થયું INS માહે, જાણો તેની વિશેષતા
ભારતીય નૌકાદળમાં INS માહેનું ભવ્ય સમારોહમાં સામેલ થવું એ સ્વદેશી શક્તિનું પ્રતીક છે. આ એન્ટિ-સબમરીન યુદ્ધ જહાજ કોચીન શિપયાર્ડ દ્વારા નિર્મિત છે અને દરિયાકાંઠાની સુરક્ષા, જાસૂસી અને પેટ્રોલિંગને મજબૂત કરશે.
- Sagar Solanki
- Updated on: Nov 24, 2025
- 6:02 pm