![મહારાષ્ટ્ર](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/01/Maharashtra-1.jpeg)
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર દેશના 28 રાજ્યોમાંનું એક છે. તેનુ પાટનગર મુંબઈ છે. મહારાષ્ટ્ર રાજ્યની વસ્તી 11 કરોડથી વધુ છે. રાજ્યમાં લોકસભાની કુલ 48 બેઠકો છે, જ્યારે રાજ્યસભાની 19 બેઠકો છે. મહારાષ્ટ્ર રાજ્યમાં વિધાનસભાની સાથે વિધાન પરિષદ પણ અસ્તિત્વમાં છે. રાજ્યમાં વિધાનસભાની 289 બેઠકો છે. જ્યારે વિધાન પરિષદમાં 78 બેઠકો છે. મહારાષ્ટ્ર રાજ્યની સત્તાવાર ભાષા મરાઠી છે. મહારાષ્ટ્રની ગણતરી દેશના અગ્રણી રાજ્યોમાં થાય છે. મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના 1960માં 1લી મેના રોજ થઈ હતી. એ પહેલા ગુજરાતની સાથે મહારાષ્ટ્ર જોડાયેલ હતું.
માયાનગરી મુંબઈ બાદ હવે દિલવાલોની દિલ્હી પણ થઈ જળમગ્ન, કનોટ પ્લેસ, મોતબાગ સહિતના અનેક વિસ્તારોમાં જળબંબાકાર- જુઓ Video
મહારાષ્ટ્ર અને ગુજરાતને બરાબર ઘમરોળ્યા બાદ હવે મેઘરાજાએ રાજધાની દિલ્હીને ઘમરોળી છે અને અનરાધાર વરસાદને કારણે રાજધાની પાણી પાણી થઈ ગઈ છે. બીજી તરફ પૂણેમાં પણ આફત સ્વરૂપે ધોધમાર વરસાદ વરસતા પૂરની સ્થિતિ સર્જાઈ છે.
- TV9 Gujarati
- Updated on: Jul 26, 2024
- 6:39 pm
દેશના અનેક રાજ્યોમાં ક્યાંક મહેર તો ક્યાંક કહેર બની પડી રહ્યો છે વરસાદ, માયાવી નગરી મુંબઈના હાલ થયા બેહાલ- Video
દેશના અનેક રાજ્યોમાં વરસાદી મહેર જોવા મળી રહી છે. જો કે તંત્રના પાપે કુદરતી આ મહેર આફત બની રહી છે. જેમા દેશની આર્થિક રાજધાની મુંબઈના હાલ બેહાલ થયા છે. અનેક વિસ્તારો ફરી જળમગ્ન બન્યા છે.
- TV9 Gujarati
- Updated on: Jul 25, 2024
- 5:49 pm
પૂજા ખેડકરનું વધુ એક જૂઠ્ઠાણુ, IASની પરીક્ષામાં ફાયદો મેળવવા માતા-પિતાએ છુટાછેડા લીધાનુ ચલાવ્યું ધુપ્પલ
પૂજા ખેડકરે દિલ્હીમાં વિવિધ એકેડેમીમાં આપેલા તેના મોક ઇન્ટરવ્યુ દરમિયાન દાવો કર્યો હતો કે તેના પરિવારની આવક શૂન્ય છે. આ દાવાનો આધાર એ હતો કે તેના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા છે અને તે તેની માતા સાથે રહે છે.
- TV9 Gujarati
- Updated on: Jul 25, 2024
- 2:10 pm
સુરત અને વડોદરા સહિત આ જિલ્લાઓને તોડીને બનાવાશે ભીલ પ્રદેશ ? શરૂ થયું આંદોલન
રાજસ્થાનના માનગઢમાં તાજેતરમાં આદિવાસીઓની એક મહાસભા યોજાઈ હતી. આ સભામાં રાજસ્થાન ઉપરાંત ગુજરાત, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ ભાગ લીધો હતો. ભીલ પ્રદેશને લઈને આ મહાસભા યોજાઈ હતી, જેમાં આદિવાસીઓએ પોતાના માટે અલગ ભીલ પ્રદેશ બનાવવાની માંગ કરી છે.
- Dilip Chaudhary
- Updated on: Jul 24, 2024
- 6:08 pm
New Train : Bandra Terminus અને Udhna રેલવે સ્ટેશનથી સ્પેશિયલ ટ્રેન દોડશે, પશ્ચિમ રેલવેએ કરી જાહેરાત, જાણો ટાઈમટેબલ
Western Railway News : ચોમાસાની સિઝનમાં રેલવે મુસાફરોને થોડી રાહત આપતા પશ્ચિમ રેલવેએ ઉધનાથી મુંબઈ અને સુરતમાં બે જોડી વિશેષ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેનો અનુક્રમે ગોરખપુર અને છપરા જશે.
- Meera Kansagara
- Updated on: Jul 24, 2024
- 2:23 pm
Western Railway Update : ભારે વરસાદને પગલે વડોદરા ડિવિઝન તેમજ સૌરાષ્ટ્રની આટલી ટ્રેનોનું શેડ્યૂલ ખોરવાયું
Baroda Division Train Cancelled : દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ ચાલુ જ છે. જનજીવન ખોરવાઈ ગયું છે તેના લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે ભારે વરસાદથી રેલવે પર પણ અસર પડી છે. વડોદરા-ભરુચ તેમજ સુરત જતી કેટલીક ટ્રેનો રદ કરવાની ફરજ પડી છે. આ ટ્રેનનું લિસ્ટ નીચે આપેલ છે.
- Meera Kansagara
- Updated on: Jul 24, 2024
- 2:19 pm
INS બ્રહ્મપુત્રાને નડ્યો અકસ્માત, છેલ્લા 11 વર્ષમાં નૌકાદળના શક્તિશાળી યુદ્ધ જહાજ બન્યા છે અકસ્માતના ભોગ, જુઓ ફોટા
INS બ્રહ્મપુત્રા ભારતની તાકાત હતી. તે 21મી જુલાઈના રોજ મુંબઈ ડોકયાર્ડમાં અકસ્માતનો ભોગ બન્યું છે. આગ લાગ્યા બાદ તે એક બાજુ નમી ગયું છે. આ જહાજ 6 હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. છેલ્લા 11 વર્ષમાં નૌકાદળના અનેક જહાજો અકસ્માતનો ભોગ બન્યા છે. જાણો યાદીમાં કયા કયા INS સામેલ છે.
- TV9 Gujarati
- Updated on: Jul 24, 2024
- 12:53 pm
5 kg free ration : બજેટમાં 5 કિલો ફ્રી રાશનનો સમયગાળો લંબાવ્યો, 3 ચૂંટણી રાજ્યોના 1.5 કરોડ લાભાર્થીઓ પર છે નજર ?
5 kg free ration : કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં 25 લાખ પરિવારો એવા છે જે વડાપ્રધાન ગરીબ કલ્યાણ હેઠળ આપવામાં આવતા આ રાશનના લાભાર્થી છે. તેવી જ રીતે ઝારખંડમાં 8.94 લાખ પરિવારોને આ યોજના હેઠળ રાશન મળી રહ્યું છે. હરિયાણામાં 2.68 લાખ પરિવાર તેના લાભાર્થી છે.
- Meera Kansagara
- Updated on: Jul 23, 2024
- 2:11 pm
Mumbai Rain : ભારે વરસાદથી પાણી-પાણી થયું મુંબઈ, 36 ફ્લાઈટ્સ કેન્સલ, જીંદગી થંભી ગઈ
Mumbai Rain Update : આ દિવસોમાં મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. મુંબઈમાં છેલ્લા કેટલાક કલાકોથી સતત પડી રહેલા વરસાદને કારણે રવિવારે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ઘણા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને ઘણી ફ્લાઈટ્સ પણ રદ કરવી પડી હતી.
- Meera Kansagara
- Updated on: Jul 22, 2024
- 6:51 am
Ganesh Chaturthi 2024 : રેલવે 1 સપ્ટેમ્બરથી 200 થી વધુ વિશેષ ટ્રેનો કરશે શરૂ
સેન્ટ્રલ રેલવેના જણાવ્યા અનુસાર CST અને રત્નાગીરી વચ્ચે 18 ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેનો રત્નાગિરીથી સવારે 11:30 વાગ્યે CST પર ઉપડશે અને રાત્રે 8 વાગ્યે રત્નાગિરી પહોંચશે અને રિટર્ન ટ્રિપ રત્નાગિરીથી સવારે 4:30 વાગ્યે શરૂ થશે અને 11:30 વાગ્યે CST પર રત્નાગિરી પહોંચશે.
- Meera Kansagara
- Updated on: Jul 21, 2024
- 6:59 am
“સત્તામાં આવશું તો મુંબઈને અદાણીસિટી નહીં બનવા દઈએ”, ઉદ્ધવ ઠાકરેનો હુંકાર, ધારાવીને લઈને જણાવ્યો આ પ્લાન
ધારાવી પ્રોજેક્ટને લઈને ઉદ્ધવ ઠાકરેએ ફરી સરકાર અને અદાણી ગૃપ પર નિશાન સાધ્યુ છે. ઠાકરેએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે જો સત્તામાં આવશુ તો મુંબઈને અદાણી સિટી નહીં બનવા દઈએ. આવુ કહીને મુંબઈના સૌથી મોટા ધારાવી પ્રોજેક્ટને લઈને ઉદ્ધવ ઠાકરેએ અદાણી પર નિશાન સાધ્યુ છે.
- Mina Pandya
- Updated on: Jul 20, 2024
- 7:54 pm
આ સ્ટેશન પરથી ઉપડે છે ગોવા જવા માટે ટ્રેન, પણ Ahmedabad નહીં વડોદરા-Surat થી જ લેવી પડશે ટિકિટ
Madgaon Rajdhani Express : આમ જોઈએ તો ગોવા ગુજરાતના લોકોનું ફેવરિટ સ્થળ રહ્યું છે. મોટાભાગે લોકો અહીંયા ફરવા આવત-જતા હોય છે. તો આજે અમે તમને એક એવી ટ્રેન વિશે જણાવશું કે જે દિલ્હીથી ઉપડે છે પણ અમદાવાદની બદલે સુરત-વડોદરા સ્ટોપેજ લે છે.
- Meera Kansagara
- Updated on: Jul 18, 2024
- 1:42 pm
મહારાષ્ટ્રમાં હવે છોકરાઓ માટે ‘લાડકા ભાઉ’ યોજના, ધો. 12 પાસ કરનારને મળશે મહિને 6થી 10 હજાર, જાણો કોને મળશે લાભ
'મુખ્યમંત્રીની વહાલી બહેન' યોજના બાદ હવે મહારાષ્ટ્રમાં બહેનોના લાડલા ભાઈ માટે પણ એક યોજના લાવવામાં આવી છે. પંઢરપુરમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મહત્વની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ 'લાડકા ભાઉ' યોજનાની જાહેરાત કરી. આ યોજના હેઠળ, ધોરણ 12 પાસ કરનારા યુવાનોને દર મહિને રૂ. 6,000, ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટે રૂ. 8,000 અને સ્નાતક વિદ્યાર્થીઓ માટે રૂ. 10,000નું સ્ટાઇપેન્ડ જાહેર કરવામાં આવ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Jul 17, 2024
- 1:34 pm
VIP ઠાઠ એ ખોલી પોલ, મહારાષ્ટ્ર સરકારે રદ કરી તાલીમ, જાણો કોણ છે પૂજા ખેડકર અને કેટલો તેનો અભ્યાસ ?
પૂજા ખેડકર વિશે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આરોપ છે કે પૂજા ખેડકરે દૃષ્ટિહીન અને માનસિક રીતે બીમાર હોવાનું પ્રમાણપત્ર સબમિટ કરીને UPSC પરીક્ષામાં ભાગ લીધો હતો. તેના આધારે તે વિશેષ છૂટ મેળવીને IAS બની. જો તેમને આ છૂટ ન મળી હોત તો મેળવેલા માર્કસના આધારે તેમના માટે આઈએએસનું પદ મેળવવું અશક્ય હતું. પૂજા પર આરોપ છે કે સિલેક્શન બાદ પૂજાને મેડિકલ તપાસ કરાવવી પડી હતી, પરંતુ તેણે તેને સ્થગિત કરી દીધી હતી.
- Dhinal Chavda
- Updated on: Jul 16, 2024
- 7:45 pm
ટ્રેઇની IAS પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી, ટ્રેનિંગ તાત્કાલિક અટકાવાઈ, મસૂરી એકેડમીમાં પરત બોલાવી
મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં તહેનાત તાલીમાર્થી IAS પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેની તાલીમ તાત્કાલીક અસરથી રદ કરવામાં આવી છે. તેમને મસૂરી એકેડમીમાં પાછા બોલાવવામાં આવ્યા છે. 23મી જુલાઈ સુધીમાં રિપોર્ટ કરવા જણાવ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Jul 16, 2024
- 6:31 pm