AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર દેશના 28 રાજ્યોમાંનું એક છે. તેનુ પાટનગર મુંબઈ છે. મહારાષ્ટ્ર રાજ્યની વસ્તી 11 કરોડથી વધુ છે. રાજ્યમાં લોકસભાની કુલ 48 બેઠકો છે, જ્યારે રાજ્યસભાની 19 બેઠકો છે. મહારાષ્ટ્ર રાજ્યમાં વિધાનસભાની સાથે વિધાન પરિષદ પણ અસ્તિત્વમાં છે. રાજ્યમાં વિધાનસભાની 289 બેઠકો છે. જ્યારે વિધાન પરિષદમાં 78 બેઠકો છે. મહારાષ્ટ્ર રાજ્યની સત્તાવાર ભાષા મરાઠી છે. મહારાષ્ટ્રની ગણતરી દેશના અગ્રણી રાજ્યોમાં થાય છે. મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના 1960માં 1લી મેના રોજ થઈ હતી. એ પહેલા ગુજરાતની સાથે મહારાષ્ટ્ર જોડાયેલ હતું.

Read More

Breaking News : મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, બે વિમાનોની પાંખો અથડાઈ, જુઓ Video

મુંબઈ એરપોર્ટ પર એર ઈન્ડિયા અને ઈન્ડિગોના વિમાનો ટેક્સીંગ દરમિયાન અથડાયા. પાંખોની ટક્કરથી મોટી દુર્ઘટના ટળી અને કોઈ જાનહાનિ થઈ નથી.

Breaking News : 8 હજાર પોલીસ કર્મચારી અને હાઈસિક્યોરિટી ઝોન વચ્ચે થઈ 25 થી 30 લાખના સોનાની ચોરી

બારામતીમાં અજિત પવારના અંતિમ સંસ્કાર દરમિયાન લાખોની ભીડમાં ચોરોએ 25-30 લાખના ઘરેણાની ચોરી કરી હતી. અહી 8 હજાર પોલીસ કર્મચારીઓ હાજર હતા. આટલી કડક સુરક્ષા વચ્ચે આટલી મોટી ચોરીની ઘટના સામે આવતા સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.

Breaking News : મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે સુનેત્રા પવારે લીધા શપથ

સુનેત્રા પવારે આખરે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. મહારાષ્ટ્રને હવે તેના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી મળ્યા છે. રાજ્યપાલે તેમને શપથ લેવડાવ્યા.

Breaking News: શરદ પવાર સાથે થવાની હતી સુનેત્રા પવારની મીટિંગ, પણ એ પહેલા જ નક્કી થઇ ગઇ ‘તાજપોશી’, જાણો શું છે કારણ

મહારાષ્ટ્ર: સુનેત્રા પવાર રાજ્યનાં પ્રથમ મહિલા નાયબ મુખ્યપ્રધાન બનવાના છે. આજે સાંજે 5 વાગ્યે સુનેત્રા પવારની શપથવિધિ છે. રાજભવનમાં શપથવિધિ માટે તૈયારીઓ તેજ થઇ છે. સુનેત્રા પવાર રાજ્યસભાનું સભ્યપદ છોડશે. રાજ્યસભામાં સુનેત્રાની ખાલી બેઠક પર પુત્ર પાર્થ પવાર જશે.મુંબઇમાં સુનેત્રા પવારનાં નિવાસસ્થાને પણ બેઠકોનો દૌર જોવા મળી રહ્યો છે.

Sunetra Pawar: મહારાષ્ટ્રમાં જો સુનેત્રા પવાર ડિપ્ટી CM બને છે તો મહારાષ્ટ્રમાં બનશે આ કીર્તિમાન

મહારાષ્ટ્રમાં અજીત પવાર બારામતી પ્લેન દુર્ઘટનામાં મોત બાદ તેમના ઉત્તરાધિકારીને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યુ છે કે તેમના દાદા પવારન વિરાસતને હવે કોણ સંભાળશે? પવાર પરિવાર આવી પડેલી આપત્તિ વચ્ચે તેમની પત્ની સુનેત્રા પવારના નામને ડિપ્ટી સીએમ માટે આગળ કરવામાં આવ્યુ છે. ચર્ચા છે કે તેઓ ડિપ્ટી સીએમ સાથે પાર્ટીના અધ્યક્ષનું પદ પણ સંભાળી શકે છે.

Breaking News: સુનેત્રા પવાર મહારાષ્ટ્રના ડિપ્ટી સીએમ બનવા માટે તૈયાર, શનિવારે લઈ શકે છે શપથ- સૂત્ર

અજિત પવારના આકસ્મિક અવસાન બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીનું પદ ખાલી પડ્યુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અજિત પવારના પત્ની સુનેત્રા પવાર આવતીકાલે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. જો સુનેત્રા પવાર શપથ લેશે, તો મહારાષ્ટ્રને પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી મળશે. શુક્રવારે, NCP નેતાઓએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી અને સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવાની માંગ કરી.

Ajit Pawar Plane Crash : બારામતીમાં DyCM અજિત પવારના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરાયા

28 જાન્યુઆરી 2026ની વહેલી સવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થયું હતુ. આ અકસ્માતમાં અજિત પવાર, વિમાનમાં સવાર તમામ પાંચ લોકો સાથે મૃત્યુ પામ્યા હતા. આજે અજિત પવારને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.

Breaking News : બારામતી પ્લેન ક્રેશનો મોટો ખુલાસો! પ્લેન ક્રેશ પહેલાનું સુરત કનેક્શન સામે આવ્યુ

VSR વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીનું આ ચાર્ટર્ડ Learjet-45 વિમાન 25 અને 26 જાન્યુઆરી 2026ના રોજ સુરત એરપોર્ટ પર પાર્ક હતું. આ દરમિયાન સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમમાં યોજાયેલા સેલિબ્રિટી કાર્યક્રમમાં મહેમાનોના આવાગમન માટે આ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Breaking News : અજિત પવારના નિધનને લઈ શરદ પવારનું નિવેદન, રાજકારણ કરતાં લોકોને શું કહ્યું, જાણો

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે, જેનાથી રાજ્ય શોકગ્રસ્ત છે. શરદ પવારે આ ઘટનાને રાજ્ય માટે અપુરણીય ક્ષતિ ગણાવી અને રાજકારણ ન કરવાની અપીલ કરી.

અજીત પવારના અવસાન બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાતો પ્રશ્ન હવે શું ? NCPના સુપ્રીમો કોણ ? એનસીપી અજીત જૂથની કમાન કોણ સંભાળશે ?

એનસીપીના બે ભાગલા પાડીને, અજિત પવાર 2023 માં તેમના કાકા શરદ પવાર અને બહેન સુપ્રિયા સુલેથી રાજકીય રીતે અલગ થઈ ગયા હતા અને ભાજપ-શિવસેના ગઠબંધનમાં જોડાયા હતા. હવે, અજિત પવારના એકાએક અવસાનથી મહાયુતિ (ભાજપ-શિવસેના-NCP) માં સત્તાનું સંતુલન ખોરવાઈ શકે છે.

Maharashtra Plane Crash: શું છે બ્લેક બોક્સ, પ્લેન ક્રેશ પછી કેમ મહત્વનું હોય છે બ્લેક બોક્સ?

આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. ત્યારબાદ, બ્લેક બોક્સ દ્વારા અકસ્માતનું કારણ શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તો, ચાલો જોઈએ કે બ્લેક બોક્સ શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે. બ્લેક બોક્સ કોઈપણ હવાઈ અકસ્માતના રહસ્યને કેવી રીતે ઉકેલવામાં મદદ કરે છે?

Breaking News: ‘ગાઢ ધુમ્મસ’ બન્યું પ્લેન ક્રેશનું કારણ! બારામતીમાં પ્લેન વિમાન દુર્ઘટનાને લગતા CCTV આવ્યા સામે, જુઓ Video

મહારાષ્ટ્રના બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વાત એમ છે કે, બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનાને લગતા CCTV ફૂટેજ સામે આવ્યા છે.

Ajit Pawar Plane Crash Death : અજિત પવારની રાજકીય સફર, સત્તા, સંઘર્ષ અને વિવાદો વિશે આ વાતો જાણો

મહારાષ્ટ્રની રાજનીતિનો મુખ્ય ચેહરામાં સામેલ અજિત પવાર લાંબા સમયથી રાજકારણમાં મહત્વની ભૂમિકા નિભાવતા હતા. આજે વહેલા સવારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશમાં મૃત્યું થયું છે. તો આજે આપણે અજિત પવારની રાજકીય સફર વિશે જાણીએ.

Breaking News Ajit Pawar NetWorth: રાજનીતિના ‘ધુરંધર’ અજિત પવાર છે કરોડોના માલિક, આટલી બધી સંપત્તિ કેવી રીતે કમાઈ?

Ajit Pawar Property Income Source: મહારાષ્ટ્રના બારામતીમાં વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું મૃત્યું થયું છે. તેમની પાસે કરોડો રુપિયા છે. જો કે તેમણે આટલી બધી સંપત્તિ કેવી રીતે કમાઈ તેની વિગતવાર માહિતી આપણે જાણવા જઈ રહ્યા છીએ.

Ajit Pawar Plane Crash : લેન્ડિંગ માટે પાયલટે ATC પાસે માગી હતી મંજુરી, MAYDAY કોલ આપ્યો હતો, જાણો કોણ છે પ્લેનના કેપ્ટન સુમિત કપૂર અને ફર્સ્ટ ઓફિસર શામ્ભવી પાઠક

માહિતી મળી છે કે પ્લેનમાં ટેકનિકલ ખામી આવતા પાયલટે ATCને જાણ કરી હતી અને બે વખત લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો. પ્લેનમાં ટેકનિકલ ખામી હોવાની જાણ એટીસીને કરવામાં આવી હતી.પાયલટે Mayday કોલ પણ આપ્યો હતો. એટીસીની મંજૂરી મળ્યા બાદ પાયલટે પ્લેન લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો. જે નિષ્ફળ ગયો અને પ્લેન ક્રેશ થયુ.

g clip-path="url(#clip0_868_265)">