AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર દેશના 28 રાજ્યોમાંનું એક છે. તેનુ પાટનગર મુંબઈ છે. મહારાષ્ટ્ર રાજ્યની વસ્તી 11 કરોડથી વધુ છે. રાજ્યમાં લોકસભાની કુલ 48 બેઠકો છે, જ્યારે રાજ્યસભાની 19 બેઠકો છે. મહારાષ્ટ્ર રાજ્યમાં વિધાનસભાની સાથે વિધાન પરિષદ પણ અસ્તિત્વમાં છે. રાજ્યમાં વિધાનસભાની 289 બેઠકો છે. જ્યારે વિધાન પરિષદમાં 78 બેઠકો છે. મહારાષ્ટ્ર રાજ્યની સત્તાવાર ભાષા મરાઠી છે. મહારાષ્ટ્રની ગણતરી દેશના અગ્રણી રાજ્યોમાં થાય છે. મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના 1960માં 1લી મેના રોજ થઈ હતી. એ પહેલા ગુજરાતની સાથે મહારાષ્ટ્ર જોડાયેલ હતું.

Read More

Breaking News : IMD ને જેની બીક હતી તે જ થયું.. 18 રાજ્યમાં ગંભીર આફતનો સંકેત, જાણો

ભારતીય હવામાન વિભાગ (IMD) એ ૧૮ રાજ્યો માટે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે, જેમાં મહારાષ્ટ્રમાં સ્થિતિ વધુ ગંભીર છે. સતત વરસાદથી જનજીવન ખોરવાયું છે અને અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ વધી, શરદ પવાર એકનાથ શિંદેને મળ્યાં, NCP ધારાસભ્યોને પણ મળ્યા, શું NDA વિસ્તરશે ?

બેઠક બાદ નાયબ મુખ્ય પ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં તેને માત્ર સૌજન્ય મુલાકાત ગણાવવામાં આવી હતી. સમિતિની બેઠક પૂર્ણ થયા પછી શરદ પવાર પહોંચ્યા ત્યારે એકનાથ શિંદેએ શાલ અને ગુલદસ્તો આપીને વરિષ્ઠ નેતાનું સ્વાગત કર્યું.

મહારાષ્ટ્રના રાયગઢમાં પૂરનાં પાણીમાં તણાયા આશરે 3 હજાર LPG ગેસ સિલિન્ડર, વીડિયો થયો વાયરલ

ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ખાલાપુર તાલુકામાં આવેલા ચાવણેમાં HPCLના LPG બોટલિંગ પ્લાન્ટના પરિસરમાં ભારે વરસાદ બાદ પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે હજારો ગેસ સિલિન્ડર નજીકની પાતાળગંગા નદીમાં તણાઈ ગયા હતા.

મુંબઈ એરપોર્ટ પર એર ઇન્ડિયાના બે વિમાનો આવ્યા સામસામે, સમયસર કાર્યવાહીથી ટળ્યો મોટો અકસ્માત

મંગળવાર 07 જુલાઈના રોજ મુંબઈ એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના ટળી. એક જ રનવે પર બે એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ વિમાનો સામસામે આવી ગયા. એર ટ્રાફિક કંટ્રોલ (ATC) તરફથી સમયસર સૂચનાઓને કારણે એર ઈન્ડિયાના વિમાને ટેકઓફ રદ કરી દીધું, જેના કારણે સંભવિત ટક્કર ટળી અને તમામ મુસાફરોની સલામતી સુનિશ્ચિત થઈ.

Breaking News : દાયકાઓ જૂના નર્મદા વિવાદનો સુખદ ઉકેલ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે કરાર

દાયકાઓથી ચાલી રહેલા નર્મદા જળ વિવાદનો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં ઐતિહાસિક અંત આવ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે પુનર્વસન, જમીન સંપાદન વળતર અને જળ વહેંચણી સંબંધિત મુદ્દાઓ પર સમજૂતી સધાઈ છે

Rain Alert : મહારાષ્ટ્રમાં વરસાદનો પ્રચંડ પ્રહાર, નાશિક, પુણે, વસઈમાં જનજીવન અસ્તવ્યસ્ત

મહારાષ્ટ્રમાં ભારે વરસાદે જનજીવનને ખોરવી નાખ્યું છે. નાશિક, પુણે, વસઈ, ભિવંડી અને પાલઘર જેવા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે, અનેક વિસ્તારો જળબંબાકાર છે.

ભારે વરસાદને કારણે ગુજરાતથી મુંબઈ જતી-આવતી અનેક ટ્રેનો સતત બીજા દિવસે પણ કરાઈ રદ, હેલ્પ ડેસ્ક કરાઇ શરૂ

દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર-મુંબઈમાં વરસી રહેલા ભારેથી અતિ ભારે વરસાદે, ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવી નાખ્યો છે. પુણે થઈને દક્ષિણ ભારત તરફ જતી ટ્રેનને કેટલાક વૈકલ્પિક રૂટ પર ડાયવર્ટ કરાઈ છે. રેલવે દ્વારા અમદાવાદમાં વિશેષ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા. જો કે, મોટાભાગની ટ્રેનને રદ કર દેવામાં આવી છે. રદ કરાયેલ ટ્રેનની યાદી જુઓ આ અહેવાલમાં.

Ketan Agrawal Murder Case : કેતન અગ્રવાલ હત્યા કેસમાં સૌથી મોટો ખુલાસો, 4 મહિના પહેલા જ સિયા-ચેતને કરી લીધા હતા લગ્ન

કેતન અગ્રવાલ હત્યા કેસમાં વધુ એક મોટો ચોંકાવનારો ખુલાસો થયો છે. સિયા અને ચેતનની વોટ્સએપ ચેટમાંથી તેમના લગ્નની વિગતો સામે આવી છે. સિયા ગોયલ અને ચેતન ચૌધરીએ ચાર મહિના પહેલા ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. પોલીસે તેમના હાથમાં આવેલા વોટ્સએપ ચેટના આધારે આ દાવો કર્યો છે.

Breaking News : મહારાષ્ટ્રના 4 જિલ્લામાં રેડ એલર્ટ, મુંબઈમાં ટ્રેક પર પાણીનો ગરકાવ થતાં અનેક લોકલ ટ્રેનો રદ તો અન્ય રેલવે સેવા મોડી!

મહારાષ્ટ્ર રાજ્યના કેટલાક ભાગોમાં હાલમાં ભારે વરસાદ ચાલુ છે. આજે નાસિક, પુણે, પાલઘર, રાયગઢ જિલ્લાઓ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે મુંબઈ, ઠાણે, રત્નાગીરી, સતારા , અકોલા અને અમરાવતી જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

Breaking News : કેતન અગ્રવાલ હત્યાકાંડમાં સામે આવ્યું સોનમ રઘુવંશી કનેક્શન ! ફરી થયો મોટો ખુલાસો

Ketan Agrawal Murder case : રાજા રઘુવંશી અને કેતન અગ્રવાલની હત્યાઓ વચ્ચે આશ્ચર્યજનક સમાનતાઓ જોવા મળી રહી છે. બંને કિસ્સાઓમાં, પીડિતોને તેમના ભાગીદારો દ્વારા પર્વતની કિલ્લા પરથી ફેંકી દેવામાં આવ્યા હતા.

Anshula Kapoor Wedding Photos: મિસ થી મિસિસ બની અંશુલા કપૂર, રોહન ઠક્કર સાથે સાત ફેરા લીધી, જુઓ ફોટો

બોની કપૂરની દીકરી અંશુલા કપૂર લગ્નના બંધનમાં બંધાય ચૂકી છે. 6 જુલાઈ 2026ના રોજ અંશુલાએ રોહન ઠક્કર સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Breaking News: સપનાની નગરી પાણી-પાણી… 17 ફ્લાઇટ્સ રદ અને 365 વિમાન ‘કલાકો મોડા’, ભારે વરસાદથી હવાઈ સેવા ખોરવાઈ

સપનાની નગરીમાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા મુશળધાર વરસાદની સીધી અસર હવે હવાઈ સેવાઓ પર પણ સ્પષ્ટપણે દેખાવા લાગી છે. ખરાબ હવામાનના કારણે સ્થાનિક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન ખરાબ રીતે ખોરવાયું છે, જેના લીધે 17 જેટલી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવી પડી છે તેમજ સેંકડો ફ્લાઇટ્સ મોડી દોડી રહી છે.

Breaking News: મુંબઈમાં આભ ફાટતાં ગુજરાત-મુંબઈ રેલવે વ્યવહાર ખોરવાયો, વંદે ભારત અને તેજસ સહિત અનેક ટ્રેનો અધવચ્ચે અટવાઈ

મુંબઈમાં અતિભારે વરસાદ અને મધ્ય રેલ્વેમાં ભૂસ્ખલનને કારણે રેલ ટ્રાફિક પ્રભાવિત થયો છે, મુસાફરોને ટ્રેનનું સ્ટેટસ ચેક કરવા વિનંતી.

Breaking News : ભારે વરસાદની ચેતવણી, મુંબઈ, પુણે, થાણે અને પાલઘરમાં આજે શાળાઓ અને કોલેજો બંધ રહેશે

આઈએમડી દ્વારા મુંબઈમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈ યુનિવર્સિટીએ 6 જુલાઈના રોજ તમામ પરીક્ષાઓ સ્થગિત કરી છે.

સુનિતા આહુજા પતિ ગોવિંદાથી અલગ રહી જીવે છે લક્ઝરી લાઈફ, જુઓ પરિવાર

સુનિતા આહુજા રિયાલિટી શો લોકઅપ 2માં ધમાલ મચાવી રહી છે. સુનિતા આહુજા કોણ છે અને ગોવિંદાની લાઈફમાં તેની એન્ટ્રી કેવી રીતે થઈ. સુનિતા આહુજાના પરિવારમાં કોણ કોણ છે ચાલો આજે વિસ્તારથી જાણીએ.

સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
g clip-path="url(#clip0_868_265)">