મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર દેશના 28 રાજ્યોમાંનું એક છે. તેનુ પાટનગર મુંબઈ છે. મહારાષ્ટ્ર રાજ્યની વસ્તી 11 કરોડથી વધુ છે. રાજ્યમાં લોકસભાની કુલ 48 બેઠકો છે, જ્યારે રાજ્યસભાની 19 બેઠકો છે. મહારાષ્ટ્ર રાજ્યમાં વિધાનસભાની સાથે વિધાન પરિષદ પણ અસ્તિત્વમાં છે. રાજ્યમાં વિધાનસભાની 289 બેઠકો છે. જ્યારે વિધાન પરિષદમાં 78 બેઠકો છે. મહારાષ્ટ્ર રાજ્યની સત્તાવાર ભાષા મરાઠી છે. મહારાષ્ટ્રની ગણતરી દેશના અગ્રણી રાજ્યોમાં થાય છે. મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના 1960માં 1લી મેના રોજ થઈ હતી. એ પહેલા ગુજરાતની સાથે મહારાષ્ટ્ર જોડાયેલ હતું.
તમે મુંબઈ જવાના કે ગુજરાત આવવાના છો તો ધ્યાન રાખજો, કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇન નાખવાના કારણે અનેક ટ્રેન થશે પ્રભાવિત
પશ્ચિમ રેલવે દ્વારા કાંદિવલી અને બોરીવલી સ્ટેશનો વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ 20 ડિસેમ્બર, 2025 થી 30 દિવસનો બ્લોક લેવામાં આવશે. આના કારણે અમદાવાદ ડિવિઝન થી દોડતી કે પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.
- TV9 Gujarati
- Updated on: Dec 17, 2025
- 4:31 pm
Lionel Messi : સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને ખાસ ભેટ આપી, જુઓ ફોટો
GOAT ઈન્ડિયા ટુર 2025 હેઠળ આર્જન્ટીનાના દિગ્ગજ ફુટબોલર લિયોનલ મેસ્સી મુંબઈ પહોંચ્યો હતો. આ દરમિયાન તેમણે સચિન તેંડુલકર અને હરભજન સિંહ જેવા દિગ્ગજ ક્રિકેટર સાથે મુલાકાત કરી હતી. ભારતના સ્ટાર ફુટબોલ ખેલાડી સુનીલ છેત્રી પણ જોવા મળ્યો હતો.
- Nirupa Duva
- Updated on: Dec 15, 2025
- 11:52 am
લિયોનેલ મેસ્સી ભારત શા માટે આવ્યો? કોલકાતાના ચાહકો કેમ ગુસ્સે થયા? સ્ટાર ફૂટબોલરનું આખું શેડ્યુલ જુઓ
Lionel Messi India Tour : લિયોનેલ મેસ્સી યુનાઈટેડ નેશન્સના ચાઈલ્ડ ઓર્ગેનાઈઝેશન UNICEFનો બ્રાન્ડ એમ્બેસેજડર છે. UNICEFના પ્રેગ્રામ હેઠળ તે GOAT ઈન્ડિયા'ના ટુર પર છે. તેમણે કોલકાતા, હૈદરાબાદ અને મુંબઈ તેમજ દિલ્હીનો પણ પ્રવાસ કરશે. તો ચાલો જોઈએ મિસ્સીનું આજનું શેડ્યુલ શું છે.
- Nirupa Duva
- Updated on: Dec 14, 2025
- 8:01 am
Breaking News : ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું લાતુરમાં નિધન,91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું 91 વર્ષની વયે નિધન થયું છે. તેમણે લાંબી બીમારી બાદ તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તેમણે કેન્દ્ર સરકારમાં અનેક ઉચ્ચ હોદ્દાઓ સંભાળ્યા હતા અને લાતુર લોકસભા મતવિસ્તારમાંથી સાત વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. પાર્ટીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
- Disha Thakar
- Updated on: Dec 12, 2025
- 9:07 am
પતિએ ઉતાર્યું 30 કિલો વજન, દીકરીએ 38 કિલો વજન ઉતાર્યું, ટીવીના ફેમસ કપલનો આવો છે પરિવાર
ગૌતમીએ અનેક હિટ સિરિયલોમાં અભિનય કર્યો હતો. આ સમય દરમિયાન અભિનેત્રીએ કોમર્શિયલ ફોટોગ્રાફર મધુર શ્રોફ સાથે લગ્ન કર્યા હતા. તો આજે આપણે રામ કપુરની પત્ની ગૌતમી કપૂરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ
- Nirupa Duva
- Updated on: Dec 12, 2025
- 7:15 am
ટેક્નોલોજી બની જીવનરક્ષક : મુંબઈમાં પૌત્રે GPS ટ્રેકરની મદદથી ગુમ થયેલાં દાદીમાને શોધી કાઢ્યાં!
મુંબઈમાં બનેલી એક અજોડ અને હૃદયસ્પર્શી ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ટેક્નોલોજી જો સમજદારીથી વાપરવામાં આવે તો જીવ પણ બચી શકે છે. એક પૌત્રે તેની 79 વર્ષીય દાદીના ગળામાં પહેરેલા નેકલેસમાં સ્માર્ટ GPS ટ્રેકર લગાવ્યું હતું અને એ જ ઉપકરણ તેમના માટે જીવનદાતા સાબિત થયું. જાણો આખી ઘટના વિશે.
- Manish Gangani
- Updated on: Dec 9, 2025
- 8:48 pm
Breaking News : મહિલા કબડ્ડી પ્લેયરે આત્મહત્યા કરી, છેતરપિંડી અને માનસિક ત્રાસથી હતી પરેશાન
નાગપુરમાં એક કબડ્ડી ખેલાડીએ આત્મહત્યા કરી છે, તેના મૃત્યુથી બધાને આઘાત લાગ્યો છે. તેના મૃત્યુનું કારણ પણ બહાર આવ્યું છે. તો ચાલો જાણીએ કબડ્ડી પ્લેયરના આત્મહત્યા પાછળ કારણ શું છે.
- Nirupa Duva
- Updated on: Dec 9, 2025
- 4:51 pm
17 વર્ષની અભિનેત્રી મુન્નીનો આવો છે પરિવાર, ધોરણ 1માં હતી ત્યારે લાખોમાં ચાર્જ લેતી
હર્ષાલી મલ્હોત્રાનો જન્મ 3 જૂન 2008ના રોજ મુંબઈમાં હિન્દુ પરિવારમાં થયો હતો.હર્ષાલી મલ્હોત્રાએ 2015માં કબીર ખાનની ડ્રામા ફિલ્મ બજરંગી ભાઈજાનમાં સલમાન ખાન, કરીના કપૂર અને નવાઝુદ્દીન સિદ્દીકી સાથે મુખ્ય ભૂમિકા ભજવીને ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી.
- Nirupa Duva
- Updated on: Dec 5, 2025
- 6:10 am
ખોરંભે પડેલ ઈન્ડિગોની ફ્લાઈટમાં બોંબની ધમકી, એક ફ્લાઈટનુ અમદાવાદમાં તો બીજી ફ્લાઈટનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિગ
પાઈલટ અને અન્ય સ્ટાફના કારણે છેલ્લા બે દિવસથી ખોરંભે પડેલ ઈન્ડિગો એરલાઈન્સની વિમાની સેવા સતત સમાચારોમાં ચમકી રહી છે. આજે ઈન્ડિગો એરલાઈન્સની બે ફ્લાઈટમાં બોંબ હોવાની ધમકી મળતા એક ફ્લાઈટને અમદાવાદ તો બીજીને મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિગ કરાવવામાં આવ્યું હતું.
- TV9 Gujarati
- Updated on: Dec 4, 2025
- 5:49 pm
ઇન્ડિગોએ 200 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી, અમદાવાદ, સુરત, રાજકોટમાં મુસાફરોએ મચાવ્યો હોબાળો
ગુજરાતના રાજકોટ કે અમદાવાદથી અન્યત્ર જતી કે આવતી અથવા તો દિલ્હીથી મુંબઈ જતી ઇન્ડિગો ફ્લાઇટ્સ પર, કંપનીએ લીધેલા ફ્લાઈટ રદ કરવાના નિર્ણયની ભારે અસર પડી હતી. બુધવારે ઈન્ડિગો એરલાઇનને લગભગ 200 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. ટેકનિકલ ખામીઓને કારણ તરીકે દર્શાવવામાં આવી રહી છે.
- TV9 Gujarati
- Updated on: Dec 3, 2025
- 8:35 pm
મુંબઈના પોશ વિસ્તારમાં આવેલા જિન્ના હાઉસ પર હાલ કોની માલિકી છે? જિન્ના પરિવારની કે સરકારની?
મુંબઈના મલબાર હિલ પર આવેલું જિન્ના હાઉસ, એક એવું ઐતિહાસિક સ્થાપત્ય છે, જે ભારત-પાકિસ્તાનના ભાગલાની સમગ્ર પ્રક્રિયાનું સાક્ષી છે. આ બંગલો, જેનું મૂળ નામ સાઉથ કોર્ટ હતું, તે મોહમ્મદ અલી જિન્નાનું ડ્રીમ હાઉસ હતું. 1936માં નિર્મિત આ ઇમારત યુરોપિયન આર્કિટેક્ચરથી સજાવવામાં આવી હતી અને તેની ડિઝાઈન ક્લાઉડ બેટલીએ કરી હતી. અહીં જ 1944માં મહાત્મા ગાંધી અને જિન્ના વચ્ચે ભાગલા અંગેની મહત્વપૂર્ણ વાતચીત થઈ હતી.
- Mina Pandya
- Updated on: Dec 6, 2025
- 7:41 pm
Richest City : દેશના સૌથી અમીર લોકો ક્યાં રહે છે ? ગુજરાતના આ બે શહેર ટોપમાં, જાણો નામ
Rich List 2025 મુજબ ભારતના સૌથી ધનિક શહેરોની યાદી જાહેર થઈ છે. મુંબઈ 451 હાઇ-નેટવર્થ વ્યક્તિઓ સાથે ટોચ પર છે. મહત્વનું છે કે ગુજરાતના પણ બે શહેરનો સમાવેશ આ લિસ્ટમાં થાય છે..
- Sagar Solanki
- Updated on: Dec 3, 2025
- 4:00 pm
Breaking News : સુરતમાં સાયબર ક્રાઈમ રેકેટના 2 આરોપીની મુંબઈ એરપોર્ટથી ધરપકડ, 800 કરોડથી વધુના ટ્રાન્જેક્શનનો ખુલાસો
સુરતના કતારગામમાં સાયબર ક્રાઈમના રેકેટમાં નાસતા-ફરતા બે આરોપી ઝડપાયા છે. બન્ને આરોપી વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી જેના આધારે મુંબઈ એરપોર્ટ પરથી આરોપીઓ સકંજામાં આવ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Dec 3, 2025
- 11:59 am
Prithvi Shaw: વૈભવ સૂર્યવંશીની સદી પર ભારે પડી પૃથ્વી શોની 30 બોલમાં 66 રનની ઈનિંગ
વૈભવ સૂર્યવંશીએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર સદી ફટકારીને રેકોર્ડ તોડ્યા, પરંતુ તેની સદી વ્યર્થ ગઈ. મહારાષ્ટ્રના કેપ્ટન પૃથ્વી શોએ શાનદાર બેટિંગ કરીને પોતાની ટીમને વિજય અપાવ્યો અને બિહારની હાર થઈ હતી.
- Smit Chauhan
- Updated on: Dec 2, 2025
- 10:10 pm
Breaking News : સોનુ સૂદ અને ઉર્વશી રૌતેલા પછી EDએ નેહા શર્માની પૂછપરછ કરી, બેટિંગ એપ કેસમાં મીમી ચક્રવર્તીને પણ સમન્સ પાઠવ્યું
બોલિવુડ સ્ટાર સોનુ સુદ અને ઉર્વશી રૌતેલા છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. જેનું કારણ મની લોન્ડ્રિંગનો કેસ રહ્યો છે. આ વચ્ચે અભિનેત્રી નેહા શર્મા પણ ઈડીની રડારમાં આવી છે. તેને પુછપરછ માટે બોલાવવામાં આવી છે.બેટિંગ એપ કેસમાં મીમી ચક્રવર્તીને પણ સમન્સ પાઠવ્યું છે.
- Nirupa Duva
- Updated on: Dec 2, 2025
- 2:27 pm