AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંદાજપત્ર 2024

અંદાજપત્ર 2024

સામાન્ય માણસ પોતાના ઘરના ખર્ચથી લઈને મુસાફરી સુધીનો સંપૂર્ણ હિસાબ કરે છે. જ્યારે સરકાર આ હિસાબો રાખે છે, ત્યારે તેને ‘દેશનું બજેટ’ કહેવામાં આવે છે.

સરકાર જે ‘બજેટ’ રજૂ કરે છે તેનો સીધો અર્થ એ છે કે તે ક્યાંથી નાણાં એકત્ર કરશે અને ક્યાં ખર્ચ કરશે. મૂળભૂત રીતે બજેટ શબ્દ ફ્રેન્ચ શબ્દ ‘Bougette’ પરથી આવ્યો છે.

સામાન્ય ભાષામાં તેનો અર્થ ‘નાની થેલી’ થાય છે. કદાચ આ જ કારણ છે કે નાણામંત્રી દેશનું બજેટ રજૂ કરવા માટે ‘ચામડાની નાની થેલી’ લઈને સંસદમાં પ્રવેશે છે. ખેર, વર્તમાન મોદી સરકારમાં ‘ચામડાની થેલી’ ગાયબ થઈ ગઈ છે અને તેનું સ્થાન ‘લાલ રંગના કપડામાં વિંટાળેલ પત્રક’ અને ‘ડિજિટલ ટેબલેટ’એ લીધું છે.

ભારતમાં બજેટનો ઈતિહાસ 1860થી શરૂ થાય છે. અગાઉ બજેટ ફેબ્રુઆરીની છેલ્લી તારીખે સાંજે 5 વાગ્યે રજૂ કરવામાં આવતું હતું. 1999થી તે સવારે 11 વાગ્યે રજૂ થવાનું શરૂ થયું. 2014માં વર્તમાન સરકારે તેની તારીખ બદલીને 1 ફેબ્રુઆરી કરી હતી.

માત્ર કેન્દ્ર સરકાર જ નહીં, રાજ્ય સરકાર પણ તેમની અનુકુળતાએ વિધાનસભામાં જે તે નાણાંકીય વર્ષનું અંદાજપત્ર રજૂ કરે છે. નાણાંપ્રધાન હિસાબી વર્ષનું અંદાજપત્ર રજુ કરે છે જેમાં આવક અને ખર્ચની વિગતોની સાથે સાથે સમગ્ર વર્ષ દરમિયાન કરાનારા વિકાસ અને લોક કલ્યાણના કાર્યોની જાહેરાત કરવામાં આવે છે.

Read More
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
g clip-path="url(#clip0_868_265)">