![રેલવે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/01/RAilway-.jpg)
રેલવે
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. ભારતીય રેલવે લગભગ 2 કરોડ 31 લાખ મુસાફરો એટલે કે લગભગ સમગ્ર ઓસ્ટ્રેલિયા દેશની વસ્તી જેટલા મુસાફરોની હેરફેર થાય છે અને દરરોજ 33 લાખ ટન માલસામાનનું વહન કરે છે.
ભારતીય રેલવે વિભાગની દેખરેખ રેલવે વિભાગના કેબિનેટ મંત્રી દ્વારા કરવામાં આવે છે અને રેલવે વિભાગનું આયોજન રેલવે બોર્ડ દ્વારા કરવામાં આવે છે. હાલમાં ભારતમાં કુલ 67 રેલવે વિભાગો છે જે 18 રેલવે ઝોન હેઠળ કામ કરે છે. રેલવે એન્જિન ઉત્પાદન કેન્દ્ર, રેલ કોચ ઉત્પાદન કેન્દ્ર, રેલવે તાલીમ કેન્દ્ર વગેરેનો પણ આમાં સમાવેશ થાય છે. તાલીમ કેન્દ્રો જમાલપુર, વડોદરા, સિંકદરાબાદ, પુણે અને નાસિકમાં આવેલા છે.
ભારતીય રેલવે દ્વારા લાખોની સંખ્યામાં નાગરિકો પ્રવાસ કરે છે. લોકલ ટ્રેનો, એક્સપ્રેસ તેમજ માલગાડીઓ વગેરેનો પણ સમાવેશ થાય છે. રેલવે વિભાગ ટ્રાન્સપોર્ટેશન પણ પુરૂ પાડે છે. આ ઉપરાંત રેલવે વિભાગ વિશ્વ વિરાસત ટ્રેન તેમજ પર્યટન ટ્રેન તેમજ અન્ય ટ્રેનોની પણ સગવડ પુરી પાડે છે. રેલવેની IRCTC એપ પણ છે તેને દ્વારા ઓનલાઈન ટેઈમટેબલ તેમજ ટિકિટ બૂકિંગની સેવા પુરી પાડે છે.
પશ્ચિમ રેલવે અમદાવાદ થી કુડાલ અને મેંગલુરુ વચ્ચે ગણપતિ સ્પેશિયલ ટ્રેન દોડાવશે, જુઓ શેડ્યૂલ
પશ્ચિમ રેલવે ગણપતિ મહોત્સવ 2024 દરમિયાન વધારાની ભીડને નિયંત્રિત કરવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ-કુડાલ અને અમદાવાદ-મેંગલુરુ સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક વિશેષ ટ્રેનો ચલાવશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
- Ronak Varma
- Updated on: Jul 25, 2024
- 8:45 pm
Monsoon 2024 : રેલવે પાટા પર ભરાયેલા વરસાદી પાણીમાંથી ટ્રેન કાઢવા રેલ કર્મચારીએ પાણીમાં ચાલીને એન્જિનને બતાવ્યો ટ્રેક, જુઓ વાયરલ વીડિયો
MP ના કટનીમાં ભારે વરસાદ બાદ બધું પાણીમાં ડૂબી ગયું છે. ઘરો, રસ્તાઓ અને રેલ્વે ટ્રેક, બધે પાણી જ પાણી દેખાય છે. રેલવે ટ્રેક પર પાણી ભરાયા બાદ રેલવે કર્મચારીઓ ટ્રેક પર ચાલીને ટ્રેનનો રસ્તો બતાવી રહ્યા છે.
- Sagar Solanki
- Updated on: Jul 25, 2024
- 6:10 pm
Gujarat IRCTC tour package : રેલવે શ્રાવણ મહિનામાં કરાવશે 7 જ્યોતિર્લિંગના દર્શન, IRCTCનું આ ટૂર પેકેજ કરો બુક, આટલો થશે ખર્ચ
IRCTC ભગવાન શંકરના ભક્તો માટે શ્રાવણમાં એક શાનદાર પેકેજ લાવ્યું છે. આ પેકેજ દ્વારા તમને એકસાથે 7 જ્યોતિર્લિંગ જોવાનો મોકો મળશે. અમે તમને ટૂર પેકેજની સંપૂર્ણ વિગતો જણાવીએ.
- Meera Kansagara
- Updated on: Jul 25, 2024
- 12:46 pm
તાપી : રેલવે ટ્રેકના અન્ડર પાસનું કામ મંથર ગતિએ ચાલતા ડોસવાળા ગામના રહીશો પરેશાન, જુઓ વીડિયો
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ડોસવાળા ગામના રહીશો છેલ્લા ઘણા સમયથી પરેશાન છે. અહિંથી પસાર થતા રેલવે ટ્રેકના અન્ડર પાસનું કામ છેલ્લા ત્રણ ચાર વર્ષથી મંથર ગતિએ ચાલી રહ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Jul 25, 2024
- 10:35 am
મહેસાણા-પાલનપુર સેક્શનમાં ડબલ લાઈન કામને લીધે 45 ટ્રેનો પ્રભાવિત થશે, જાણો
મહેસાણા-પાલનપુર સેક્શનમાં ધારેવાડા-સિદ્ધપુર-છાપી સ્ટેશનો વચ્ચે ડબલ લાઈનના સંબંધમાં નૉન ઈન્ટરલોકિંગ કામ માટે બ્લોકને લીધે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનો રદ્દ, કેટલીક આંશિક રદ્દ અને કેટલીક પરિવર્તિત માર્ગથી ચાલશે. પરિવર્તિત લાઈનથી 41 જેટલી ટ્રેન ચાલનારી છે.
- Ronak Varma
- Updated on: Jul 24, 2024
- 5:56 pm
New Train : Bandra Terminus અને Udhna રેલવે સ્ટેશનથી સ્પેશિયલ ટ્રેન દોડશે, પશ્ચિમ રેલવેએ કરી જાહેરાત, જાણો ટાઈમટેબલ
Western Railway News : ચોમાસાની સિઝનમાં રેલવે મુસાફરોને થોડી રાહત આપતા પશ્ચિમ રેલવેએ ઉધનાથી મુંબઈ અને સુરતમાં બે જોડી વિશેષ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેનો અનુક્રમે ગોરખપુર અને છપરા જશે.
- Meera Kansagara
- Updated on: Jul 24, 2024
- 2:23 pm
Western Railway Update : ભારે વરસાદને પગલે વડોદરા ડિવિઝન તેમજ સૌરાષ્ટ્રની આટલી ટ્રેનોનું શેડ્યૂલ ખોરવાયું
Baroda Division Train Cancelled : દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ ચાલુ જ છે. જનજીવન ખોરવાઈ ગયું છે તેના લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે ભારે વરસાદથી રેલવે પર પણ અસર પડી છે. વડોદરા-ભરુચ તેમજ સુરત જતી કેટલીક ટ્રેનો રદ કરવાની ફરજ પડી છે. આ ટ્રેનનું લિસ્ટ નીચે આપેલ છે.
- Meera Kansagara
- Updated on: Jul 24, 2024
- 2:19 pm
Statue of Unity : સૌરાષ્ટ્રમાંથી નીકળે છે કેવડિયા કોલોની ફરવા માટેની આ ટ્રેન, જાણો Rajkot થી કેટલું છે ભાડું
Rajkot to Statue of Unity : ગુજરાતમાં ફરવાના સ્થળોની કોઈ કમી નથી. આ વખતે અમે તમને વડોદરા- એકતા નગર એટલે કે કેવડિયા કોલોની માટેની માહિતી લઈને આવ્યા છીએ. ક્યાંથી ટ્રેન જશે અને તેનું ભાડું શું છે તેમજ તેનું શિડ્યુલ શું છે તેના વિશે જાણો.
- Meera Kansagara
- Updated on: Jul 22, 2024
- 11:44 am
Ganesh Chaturthi 2024 : રેલવે 1 સપ્ટેમ્બરથી 200 થી વધુ વિશેષ ટ્રેનો કરશે શરૂ
સેન્ટ્રલ રેલવેના જણાવ્યા અનુસાર CST અને રત્નાગીરી વચ્ચે 18 ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેનો રત્નાગિરીથી સવારે 11:30 વાગ્યે CST પર ઉપડશે અને રાત્રે 8 વાગ્યે રત્નાગિરી પહોંચશે અને રિટર્ન ટ્રિપ રત્નાગિરીથી સવારે 4:30 વાગ્યે શરૂ થશે અને 11:30 વાગ્યે CST પર રત્નાગિરી પહોંચશે.
- Meera Kansagara
- Updated on: Jul 21, 2024
- 6:59 am
IRCTC TOUR Package : તક છે શાનદાર! માત્ર આટલા રુપિયામાં કરો મહાકાલ અને ઓમકારેશ્વરના દર્શન, જાણો ટૂર પેકેજની વિગતો
Sawan 2024 : સોમવાર 22 જુલાઈથી સાવન માસનો પ્રારંભ થશે. આવી સ્થિતિમાં જો તમે તમારા પરિવાર અથવા મિત્રો સાથે ઉજ્જૈન અને ઈન્દોરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો IRCTC એક શાનદાર ટૂર પેકેજ લઈને આવ્યું છે. ચાલો જાણીએ સાવન સ્પેશિયલ ટૂર પેકેજ વિશે
- Meera Kansagara
- Updated on: Jul 20, 2024
- 11:25 am
Railway News : રાજ્યમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર ખોરવાયો, 3 ટ્રેન રદ અને 3 ટ્રેન આંશિક રીતે રદ, જુઓ Video
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે રેલ વ્યવહાર ખોરવાયો છે. પોરબંદર - કાનાલુસ સેકશનમાં ભારે વરસાદથી રેલ વ્યવહારને અસર જોવા મળી છે. 3 ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.
- Ronak Varma
- Updated on: Jul 19, 2024
- 12:46 pm
Train Accident : પાટા પરથી ઉતરી ગયા 12 ડબ્બા, એસી કોચની બારીઓના કાચ તોડી લોકો બહાર આવી રહ્યા છે
ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. ડિબ્રુગઢ એક્સપ્રેસના અંદાજે 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ ટ્રેન ચંદીગઢથી ગોરખપુર જઈ રહી હતી. ત્યારે આ અકસ્માત થયો હતો.
- Nirupa Duva
- Updated on: Jul 18, 2024
- 4:58 pm
આ સ્ટેશન પરથી ઉપડે છે ગોવા જવા માટે ટ્રેન, પણ Ahmedabad નહીં વડોદરા-Surat થી જ લેવી પડશે ટિકિટ
Madgaon Rajdhani Express : આમ જોઈએ તો ગોવા ગુજરાતના લોકોનું ફેવરિટ સ્થળ રહ્યું છે. મોટાભાગે લોકો અહીંયા ફરવા આવત-જતા હોય છે. તો આજે અમે તમને એક એવી ટ્રેન વિશે જણાવશું કે જે દિલ્હીથી ઉપડે છે પણ અમદાવાદની બદલે સુરત-વડોદરા સ્ટોપેજ લે છે.
- Meera Kansagara
- Updated on: Jul 18, 2024
- 1:42 pm
Budget 2024 : રેલ બજેટની 9 દાયકાની પ્રથા પર કેમ પૂર્ણવિરામ મુકાયું? નિર્મલા સીતારમણ રેલ્વે બજેટ અને સામાન્ય બજેટ એકસાથે રજૂ કરશે
Budget 2024 : નાણાકીય વર્ષ 2016-17 સુધી રેલ્વે બજેટ અને સામાન્ય બજેટ અલગ-અલગ રજૂ કરવામાં આવતા હતા. નાણાપ્રધાન અરુણ જેટલીએ નાણાકીય વર્ષ 2017-18માં પ્રથમ વખત રેલવે બજેટ અને સામાન્ય બજેટ એકસાથે રજૂ કરીને 92 વર્ષ જૂની પ્રથાનો અંત લાવ્યો હતો.
- Ankit Modi
- Updated on: Jul 18, 2024
- 7:42 am
Good News : અમદાવાદ – મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે આ મહત્વના પુલની કામગીરી પૂર્ણ, જુઓ ફોટા
મુંબઈ - અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટ મહારાષ્ટ્ર અને ગુજરાત માટે એક મહત્તવનો પ્રોજેકટ છે. આ બુલેટ ટ્રેનની શરુઆત થતાની સાથે લાખો લોકોનો મુસાફરીનો સમય બચી જશે. આ બુલેટ ટ્રેન પ્રોજેકટના પગલે કોલક નદી પર પુલ તૈયાર થઈ ગયો છે.
- Sachin Kolte
- Updated on: Jul 16, 2024
- 3:55 pm