Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રેલવે

રેલવે

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. ભારતીય રેલવે લગભગ 2 કરોડ 31 લાખ મુસાફરો એટલે કે લગભગ સમગ્ર ઓસ્ટ્રેલિયા દેશની વસ્તી જેટલા મુસાફરોની હેરફેર થાય છે અને દરરોજ 33 લાખ ટન માલસામાનનું વહન કરે છે.

ભારતીય રેલવે વિભાગની દેખરેખ રેલવે વિભાગના કેબિનેટ મંત્રી દ્વારા કરવામાં આવે છે અને રેલવે વિભાગનું આયોજન રેલવે બોર્ડ દ્વારા કરવામાં આવે છે. હાલમાં ભારતમાં કુલ 67 રેલવે વિભાગો છે જે 18 રેલવે ઝોન હેઠળ કામ કરે છે. રેલવે એન્જિન ઉત્પાદન કેન્દ્ર, રેલ કોચ ઉત્પાદન કેન્દ્ર, રેલવે તાલીમ કેન્દ્ર વગેરેનો પણ આમાં સમાવેશ થાય છે. તાલીમ કેન્દ્રો જમાલપુર, વડોદરા, સિંકદરાબાદ, પુણે અને નાસિકમાં આવેલા છે.

ભારતીય રેલવે દ્વારા લાખોની સંખ્યામાં નાગરિકો પ્રવાસ કરે છે. લોકલ ટ્રેનો, એક્સપ્રેસ તેમજ માલગાડીઓ વગેરેનો પણ સમાવેશ થાય છે. રેલવે વિભાગ ટ્રાન્સપોર્ટેશન પણ પુરૂ પાડે છે. આ ઉપરાંત રેલવે વિભાગ વિશ્વ વિરાસત ટ્રેન તેમજ પર્યટન ટ્રેન તેમજ અન્ય ટ્રેનોની પણ સગવડ પુરી પાડે છે. રેલવેની IRCTC એપ પણ છે તેને દ્વારા ઓનલાઈન ટેઈમટેબલ તેમજ ટિકિટ બૂકિંગની સેવા પુરી પાડે છે.

Read More

Fact check : રેલવેની તત્કાલ ટિકિટ બુકિંગનો સમય બદલાઈ ગયો ? શું છે સાચો સમય, અહીં જાણો

રેલવે તત્કાલ ટિકિટ બુકિંગના સમયને લઈ વોટ્સએપ, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 15 એપ્રિલથી રેલવેના તત્કાલ ટિકિટ બુકિંગનો સમય બદલાઈ રહ્યો છે. ચાલો જાણીએ કે સમગ્ર મામલાની સત્યતા શું છે?

કાશ્મીરના વાતાવરણને ધ્યાને રાખીને તૈયાર કરાઈ છે વંદેભારત, જાણો કટરાથી શ્રીનગર વચ્ચે ક્યારથી દોડશે ટ્રેન

જમ્મુ કાશ્મીરના વૈષ્ણોદેવી કટરાથી ખીણ પ્રદેશના શ્રીનગર સુધી તેજ ગતિએ દોડનારી વંદે ભારત ટ્રેન રોજબરોજ દોડવા માટે તૈયાર થઈ ગઈ છે. કટરા-શ્રીનગર વચ્ચે દોડનારી વંદે ભારત ટ્રેન, જમ્મુ કાશ્મીર પ્રદેશના વિશિષ્ટ હવામાનને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ છે. જાણો તેની ખાસિયત

Recruitment 2025: રેલવેમાં મોટાપાયે થશે ભરતી, 10 પાસ પણ કરી શકશે અરજી

Railway Assistant Loco Pilot Recruitment 2025: રેલવેમાં સહાયક લોકો પાયલટની 9000થી વધુ જગ્યાઓની ભરતી માટેની અરજી પ્રક્રિયા આજથી શરૂ થઈ રહી છે અને 9 મે સુધી ચાલુ રહેશે. આ જગ્યાઓ માટે 10મું પાસ અને સંબંધિત ટ્રેડમાં ITI લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.

Railway News : હવે સુરત નહીં ઊભી રહે અમદાવાદ-હાવડા સહિત 8 એક્સપ્રેસ ટ્રેન, જુઓ List

સુરત રેલવે સ્ટેશન પરના વિકાસ કાર્યને કારણે, 8 એક્સપ્રેસ ટ્રેનો 8 એપ્રિલથી અસ્થાયી રૂપે ઉધના સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનોમાં અમદાવાદ-હાવડા, ઓખા-શાલીમાર સહિતની ટ્રેનોનો સમાવેશ થાય છે.

IRCTC : 8 એપ્રિલથી કેદારનાથ માટે હેલિકોપ્ટર સેવાનું બુકિંગ શરૂ થશે, જાણો આ વખતે ભાડું કેટલું હશે અને બુકિંગ કેવી રીતે કરશો

આ વર્ષે 2 મેથી કેદારનાથ ધામના કપાટ ખુલી રહ્યા છે. જો તમે હેલિકોપ્ટરથી કેદારનાથ જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો તમને જણાવી દઈએ કે, 9 એપ્રિલથી IRCTCનું બુકિંગ શરુ થશે. તો આખી પ્રોસેસ શું છે તેના વિશે જાણો

Indian Railway : શું ટ્રેનની ટિકિટ ખોવાઈ જાય કે ફાટી જાય, તો તેમને ટ્રેનમાંથી નીચે ઉતારવામાં આવે છે? જાણો

જો તમે ટ્રેનમાં સફર કરવાના છો અને આ દરમિયાન તમારી ટ્રેનની ટિકિટ ખોવાઈ જાય કે ફાટી જાય, તો શું તમે ટિકિટ વગર મુસાફરી કરી શકશો.આજે અમે તમને કેટલીક મહત્વની વાતો જણાવીશું, જે તમારે જાણવી ખુબ જરુરી છે.

રેલવે અકસ્માત 400 થી 81 પર પહોંચ્યા, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે લાલુ, મમતા અને ખર્ગેના કાર્યકાળને બનાવ્યા નિશાન 

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે રેલવે અકસ્માતોમાં સુધારો લાવવા વિશે વાત કરી છે. ભૂતપૂર્વ રેલવે પ્રધાનો સાથે તેમના કાર્યકાળની તુલનામાં પણ. તેમણે કહ્યું કે, લાલુ જીના સમય દરમિયાન દર વર્ષે લગભગ 700 અકસ્માત થાય છે, મમ્મતા જીના સમય દરમિયાન લગભગ 400 અકસ્માત થયા હતા, ખર્ગે જીના સમય દરમિયાન લગભગ 385 અકસ્માતો થયા હતા. તાજેતરમાં નાણાકીય વર્ષ (2024-25) માં, આ સંખ્યા 400 થી 81 થી નીચે આવી છે, જે ખૂબ જ મહત્વપૂર્ણ સુધારણા છે.

રેલવેમાં મુસાફરી કરતી મહિલાઓને મળે છે આ ખાસ સુવિધા, જાણો

ભારતીય રેલવે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને સમયાંતરે નવી નવી યોજનાઓ લાગુ કરતી રહે છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, અપંગ વ્યક્તિઓ અને ગર્ભવતી મહિલાઓ માટે ઘણી ખાસ જોગવાઈઓ કરી છે. જેથી તેમની મુસાફરી આરામદાયક અને સલામત બની શકે. જો તમે એક મહિલા મુસાફર હોવ અને ટ્રેનમાં મુસાફરી કરતા હોવ તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. કારણ કે રેલવે દ્વારા મહિલાઓ માટે મહત્વપૂર્ણ સુવિધાઓ પૂરી પાડે છે.

‘યાત્રીગણ કૃપયા ધ્યાન આપે’, આ અવાજ મહિલાનો નહીં પણ પુરુષનો છે, જાણો શા માટે મહિલાના અવાજમાં કરે છે અનાઉન્સમેન્ટ

ભારતીય રેલ્વેમાં દરેક જગ્યાએ જે અવાજ સંભળાય છે તે સ્ત્રીનો નહીં પણ પુરુષનો છે.આવો જાણીએ તે કોણ છે

Breaking News : અમદાવાદમાં બુલેટ ટ્રેન કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડતા ટ્રેન વ્યવહારને ભારે અસર, અનેક ટ્રેન કેન્સલ, અનેક રિશિડ્યુઅલ કરાઇ

અમદાવાદ- મુંબઈ વચ્ચે દોડનારી હાઈ સ્પીડ બુલેટ ટ્રેનનું કામ જોર શોરથી ચાલી રહ્યું છે, ત્યારે ગઇકાલે રાત્રે અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક એકાએક બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન ધસી પડી હતી. આ ઘટનામાં કોઇ જાનહાની તો થઇ નથી. જો કે ક્રેન પડવાને કારણે ત્યાંથી જ પસાર થતી રેલવે લાઇનને અસર થઈ છે. જેમાં અપ લાઇન ચાલુ છે અને ડાઉન લાઇનમાં અસર થઈ છે.

ટ્રેન 3 કલાકથી વધુ મોડી તો મળશે 100% રિફંડ ! જાણો કેવી રીતે ?

જો ટ્રેન નિર્ધારિત સમય કરતાં 3 કલાક કે તેથી વધુ મોડી ચાલી રહી હોય અને મુસાફર તેમની મુસાફરી રદ કરવા માંગે છે, તો ભારતીય રેલ્વે મુસાફરોની સુવિધા માટે રિફંડ પોલિસી પ્રદાન કરે છે.

Railway Ticket New Rules : હવે તમે કન્ફર્મ ટિકિટ હાથમાં હશે તો જ સ્ટેશનમાં પ્રવેશી શકશો, નવી સિસ્ટમ થશે શરૂ, જાણો

ભીડ ટાળવા માટે, રેલવે મંત્રાલયે એક નવો નિયમ લાગુ કર્યો છે, જે મુજબ હવે તમને ફક્ત ત્યારે જ રેલવે સ્ટેશનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે જો તમારી પાસે કન્ફર્મ ટિકિટ હશે. આ નિયમ 60 સ્ટેશનો પર લાગુ કરવામાં આવશે.

શું તમે જાણો છો ? રેલવેમાં સીનીયર સીટીઝન, મહિલા, વિકલાંગ માટે આટલી લોઅર બર્થ રિઝર્વ હોય છે

દેશના મોટાભાગના વિસ્તારોને રેલવે સેવાથી આવરી લેવામાં આવ્યા છે. જેના કારણે ભારતમાં સૌથી વધુ મુસાફરી રેલવે દ્વારા થાય છે. રેલવની મુસાફરી સમાજના કેટલાક વર્ગના લોકો માટે વધુ સુગમતાયુક્ત રહે તે માટે રેલવે વિભાગે કાર્યવાહી કરી છે. ખાસ કરીને સીનીયર સીટીઝન, 45 વર્ષથી મોટી ઉંમરની મહિલા, વિકલાંગ વ્યક્તિને રેલવે મુસાફરી સરળ રહે તે માટે નીચેની બર્થ ફાળવવામાં પ્રાથમિકતા આપવામાં આવે છે.

Railway: અરે….વાહ! ઉદયપુરથી મુંબઈનું અંતર થશે ઓછું, સુરત, વડોદરા, અમદાવાદના મુસાફરોને જલસા, બચશે 3 કલાકનો સમય

Railway News:ઉદયપુરથી મુંબઈની મુસાફરી હવે સરળ બનશે. કારણ કે નવી રેલ લાઇન અંતર 165 કિલોમીટર ઘટાડશે અને સમય બચાવશે. ઉદયપુર-ડુંગરપુર-અમદાવાદ રૂટથી સીધી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. આનાથી આસપાસના જિલ્લાઓને ફાયદો થશે અને મુસાફરોને મધ્યપ્રદેશ જવા માટે લાંબો ચકરો કાપવી નહીં પડે.

Indian Railway : જાનૈયાઓને ટ્રેનમાં લઈને જવા છે ? તો આ રીતે કરો આખો કોચ બુક, જાણો આખી પ્રોસેસ

જો તમારો પ્લાન પણ જાન ટ્રેનમાં લઈ જવાનો છે, અને લગ્ન માટે જો તમે એક ટ્રેનનો આખો કોચ બુક કરવા માંગો છો. તો ચાલો જાણીએ કેવી રીતે તમે કોચ બુક કરી શકશો.

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, જાણો સંપૂર્ણ ઘટના
ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, જાણો સંપૂર્ણ ઘટના
અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે
અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
g clip-path="url(#clip0_868_265)">