રેલવે
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. ભારતીય રેલવે લગભગ 2 કરોડ 31 લાખ મુસાફરો એટલે કે લગભગ સમગ્ર ઓસ્ટ્રેલિયા દેશની વસ્તી જેટલા મુસાફરોની હેરફેર થાય છે અને દરરોજ 33 લાખ ટન માલસામાનનું વહન કરે છે.
ભારતીય રેલવે વિભાગની દેખરેખ રેલવે વિભાગના કેબિનેટ મંત્રી દ્વારા કરવામાં આવે છે અને રેલવે વિભાગનું આયોજન રેલવે બોર્ડ દ્વારા કરવામાં આવે છે. હાલમાં ભારતમાં કુલ 67 રેલવે વિભાગો છે જે 18 રેલવે ઝોન હેઠળ કામ કરે છે. રેલવે એન્જિન ઉત્પાદન કેન્દ્ર, રેલ કોચ ઉત્પાદન કેન્દ્ર, રેલવે તાલીમ કેન્દ્ર વગેરેનો પણ આમાં સમાવેશ થાય છે. તાલીમ કેન્દ્રો જમાલપુર, વડોદરા, સિંકદરાબાદ, પુણે અને નાસિકમાં આવેલા છે.
ભારતીય રેલવે દ્વારા લાખોની સંખ્યામાં નાગરિકો પ્રવાસ કરે છે. લોકલ ટ્રેનો, એક્સપ્રેસ તેમજ માલગાડીઓ વગેરેનો પણ સમાવેશ થાય છે. રેલવે વિભાગ ટ્રાન્સપોર્ટેશન પણ પુરૂ પાડે છે. આ ઉપરાંત રેલવે વિભાગ વિશ્વ વિરાસત ટ્રેન તેમજ પર્યટન ટ્રેન તેમજ અન્ય ટ્રેનોની પણ સગવડ પુરી પાડે છે. રેલવેની IRCTC એપ પણ છે તેને દ્વારા ઓનલાઈન ટેઈમટેબલ તેમજ ટિકિટ બૂકિંગની સેવા પુરી પાડે છે.
ભારતીય રેલવેનો ઐતિહાસિક રેકોર્ડ ! બ્રિટન, રશિયા અને ચીન જેવી વિશ્વ મહાસત્તાઓને પાછળ છોડતા ભારતે લખી નવી સફળતાની ગાથા
દેશની જીવાદોરી એટલે કે ભારતીય રેલવેએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સરળ શબ્દોમાં કહીએ તો, ભારત હવે વિશ્વના અનેક મોટા દેશોને પાછળ છોડી આગળ વધી ગયું છે. આ સિદ્ધિ સાથે ભારતીય રેલવેએ વૈશ્વિક સ્તરે પોતાનું સ્થાન મક્કમ બનાવી દીધું છે.
- Ravi Prajapati
- Updated on: Dec 22, 2025
- 8:08 pm
રેલ મુસાફરી માટે ‘વિઝા’ જરૂરી ! ભારતનું એકમાત્ર એવું રેલવે સ્ટેશન, જ્યાંથી દેશના દરેક ખૂણામાં સીધી ટ્રેન સર્વિસ મળે છે
ભારતીય રેલવે તેના મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે આજે વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્કમાંનું એક બની ગયું છે. ભારતીય રેલવે અનેક ક્ષેત્રોમાં વ્યાપક બદલાવ કરી રહી છે અને દિવસેને દિવસે નવી સફળતાઓ હાંસલ કરી રહી છે. આમાં વિદ્યુતીકરણ (Electrification), માલવહન, આધુનિકીકરણ અને મુસાફર સુવિધા જેવા અનેક ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
- Ravi Prajapati
- Updated on: Dec 22, 2025
- 6:08 pm
Indian Railway : ભારતની સૌથી ધીમી ટ્રેન, છતાં દુનિયાભરના પ્રવાસીઓની પસંદ, જાણો નામ
આજના ઝડપી યુગમાં પણ ભારતની એક એવી ટ્રેન છે, જેની ગતિ સાયકલ કરતાં પણ ઓછી છે. છતાં, તેની આ ધીમી સફર લોકોના દિલમાં વિશેષ સ્થાન બનાવે છે. મનમોહક દ્રશ્યો અને શાંત અનુભવના કારણે આ ટ્રેન દેશની સૌથી આકર્ષક ટ્રેનોમાં ગણાય છે. એ જ કારણથી દર વર્ષે દેશ અને વિદેશમાંથી પ્રવાસીઓ ખાસ કરીને આ અનોખી મુસાફરીનો આનંદ લેવા આવે છે.
- Ashvin Patel
- Updated on: Dec 22, 2025
- 5:26 pm
Ahmedabad Train dining : અમદાવાદને મળશે નવું નજરાણું, આંબલી રોડ સ્ટેશન પર બની રહ્યું છે ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’, જુઓ Photos
પશ્ચિમ રેલવે દ્વારા આંબલી રોડ સ્ટેશન પર અમદાવાદનું પ્રથમ 'રેલ કોચ રેસ્ટોરન્ટ' નિર્માણાધીન છે. આ અનોખી પહેલ મુસાફરી વગર જ ટ્રેનમાં ભોજનનો અનુભવ આપશે.
- Sagar Solanki
- Updated on: Dec 21, 2025
- 5:34 pm
Breaking News : 26 ડિસેમ્બરથી મોંધી થશે ટ્રેનની મુસાફરી, તમારા ખિસ્સા પર પડશે આટલો બોજ!
રેલવેએ આગામી 26 ડિસેમ્બરથી ભાડામાં વધારો કરવાનું જાહેર કર્યું છે, જેની અસર લાંબા અંતરના પ્રવાસીઓ પર પડશે. જનરલ ક્લાસમાં 215 કિમી સુધીના ભાડા યથાવત છે, પરંતુ તેનાથી આગળના અંતર માટે, તમારે પ્રતિ કિલોમીટર 1 પૈસા અને મેઇલ, એક્સપ્રેસ અને એસીમાં પ્રતિ કિલોમીટર 2 પૈસા ચૂકવવા પડશે. આના પરિણામે 500 કિમીની મુસાફરી માટે વધારાના 10 રૂપિયા ચૂકવવા પડશે.
- TV9 Gujarati
- Updated on: Dec 21, 2025
- 12:57 pm
આસામમાં કાળમુખી રાજધાની ! ટ્રેન સાથે અથડાતા 8 હાથીના મોત, 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
આસામના હોજાઈ જિલ્લામાં એક ભયાનક ટ્રેન અકસ્માત સર્જાયો હતો. જમુનામુખ-કામપુર સેક્શનમાં આવેલા ચાંગજુરાઈ વિસ્તારમાં સૈરંગ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ ટ્રેન હાથીઓના એક ટોળા સાથે અથડાઈ હતી. આ ગંભીર અથડામણમાં 8 હાથીઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા.
- Manish Gangani
- Updated on: Dec 20, 2025
- 11:24 am
આજે પણ છે રેલવેનું ધબકતું હૃદય ! ગુજરાત, કોલકાતા કે દિલ્હી નહીં પણ આ છે ભારતનું પહેલું રેલવે સ્ટેશન, શું તમને નામ ખબર છે કે નહીં?
ભારતીય રેલવે આજે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે પરંતુ તેની શરૂઆત એક નાના સ્ટેશનથી થઈ હતી. એવામાં શું તમે જાણો છો કે, ભારતનું પહેલું રેલવે સ્ટેશન કયું હતું?
- Ravi Prajapati
- Updated on: Dec 19, 2025
- 6:26 pm
રેલવે ટ્રેક પર દેખાતા T/P અને T/G ના ચિહ્નો શું દર્શાવે છે ? તમે નહીં જાણતા હોવ..
સોશિયલ મીડિયા પર તમે ભારતીય રેલવે સંબંધિત અનેક રસપ્રદ અને ઓછી જાણીતી બાબતો જોઈ હશે. આજે અમે પણ એવી જ એક અનોખી અને જાણકારીભરી હકીકત તમારી સામે રજૂ કરી રહ્યા છીએ.
- Ashvin Patel
- Updated on: Dec 18, 2025
- 7:14 pm
Breaking News : રેલવે હવે વિમાન જેવી બની ! વધુ લગેજ લઈ જશો તો મુસાફરી પડશે મોંઘી, જાણો રેલવેની નવી ગાઈડલાઈન
જો તમે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે વધુ સામાન લઈ જવાનું વલણ રાખો છો, તો સાવચેત રહો. રેલવે મુસાફરો માટે નવા સામાન નિયમો કડક બનાવી રહી છે. માન્ય વજન કરતાં વધુ વજન તમારા ખિસ્સા પર સીધી અસર કરશે.
- Manish Gangani
- Updated on: Dec 17, 2025
- 7:01 pm
Breaking News : રેલયાત્રિકો માટે ખુશખબર, હવે વેઈટિંગ-RAC ટિકિટનું સ્ટેટસ 10 કલાક પહેલા મળશે, જુઓ Video
ભારતીય રેલવેએ રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાના સમયમાં મહત્વનો ફેરફાર કર્યો છે. હવે વેઈટિંગ અને RAC ટિકિટ ધરાવતા મુસાફરો પોતાની ટિકિટનું સ્ટેટસ ટ્રેન ઉપડવાના 10 કલાક પહેલાં જોઈ શકશે.
- Sagar Solanki
- Updated on: Dec 17, 2025
- 5:29 pm
એક બે નહીં ભારતના આ રેલવે સ્ટેશનના નામમાં છે 28 અક્ષર, તમે નહીં જાણતા હોવ…
ભારત વિવિધ સંસ્કૃતિઓ અને વિશિષ્ટતાઓથી સમૃદ્ધ દેશ છે, જ્યાં દરેક ખૂણે કંઈક અલગ ઓળખ જોવા મળે છે. એવી જ એક વિશેષતા તરીકે ભારતનું એક અનોખું રેલવે સ્ટેશન જાણીતું છે, જેનું નામ દેશના સૌથી લાંબા નામોમાં આવે છે. આ નામ એટલું લાંબું અને જુદું છે કે અનુભવી લોકો માટે પણ તેને સરળતાથી ઉચ્ચારવું મુશ્કેલ બની જાય છે.
- Ashvin Patel
- Updated on: Dec 17, 2025
- 5:23 pm
Railway New Rule: હવે ટ્રેન ઉપડવાના 10 કલાક પહેલા જ ખબર પડી જશે ટિકિટ કન્ફર્મ છે કે નહીં! જાણો નવો નિયમ
ભારતીય રેલવેમાં મુસાફરી કરતા કરોડો સામાન્ય મુસાફરો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવે ટ્રેન ટિકિટ કન્ફર્મ થશે કે નહીં તે જાણવા માટે મુસાફરોએ ટ્રેન ઉપડવાના છેલ્લા 4 કલાક સુધી રાહ જોવી પડશે નહીં. જાણો વિગતે.
- Manish Gangani
- Updated on: Dec 17, 2025
- 5:18 pm
તમે મુંબઈ જવાના કે ગુજરાત આવવાના છો તો ધ્યાન રાખજો, કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇન નાખવાના કારણે અનેક ટ્રેન થશે પ્રભાવિત
પશ્ચિમ રેલવે દ્વારા કાંદિવલી અને બોરીવલી સ્ટેશનો વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ 20 ડિસેમ્બર, 2025 થી 30 દિવસનો બ્લોક લેવામાં આવશે. આના કારણે અમદાવાદ ડિવિઝન થી દોડતી કે પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.
- TV9 Gujarati
- Updated on: Dec 17, 2025
- 4:31 pm
આ 4 ટ્રેનનું સ્ટેપેજ મળતા કલોલ હવે, દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર, બેંગલુરુ, દિલ્હી રાજસ્થાન, બિહાર સાથે રેલ માર્ગે જોડાયું
કલોલ રેલવે સ્ટેશન પર જે નવી ચાર ટ્રેન ઉભી રહેશે તેમા વલસાડ ઈન્ટરસિટી ટ્રેન કલોલને, અમદાવાદ, વડોદરા, સુરત અને વલસાડ સાથે જોડશે. એ જ રીતે જોધપુર-બેંગલુરુ-જોધપુર એક્સપ્રેસ ટ્રેન કલોલ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં બબેંગલુરુ સાથે જોડાશે.
- TV9 Gujarati
- Updated on: Dec 16, 2025
- 5:36 pm
વંદે ભારત સ્લીપર ટ્રેન પર મોટી અપડેટ! હાલમાં બે રેક ટ્રાયલ, આધુનિક ટેકનોલોજી વિશે રેલવે મંત્રીએ સંસદમાં કર્યો મોટો ખુલાસો
વંદે ભારત સ્લીપર ટ્રેનને લઈને સંસદમાં સરકાર દ્વારા મહત્વપૂર્ણ માહિતી રજૂ કરવામાં આવી છે. આ ટ્રેનમાં આધુનિક ટેકનોલોજી, ઉચ્ચ સલામતી અને મુસાફરો માટે ખાસ સુવિધાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે, જાણો વિગતે.
- Manish Gangani
- Updated on: Dec 14, 2025
- 5:17 pm