રેલવે

રેલવે

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. ભારતીય રેલવે લગભગ 2 કરોડ 31 લાખ મુસાફરો એટલે કે લગભગ સમગ્ર ઓસ્ટ્રેલિયા દેશની વસ્તી જેટલા મુસાફરોની હેરફેર થાય છે અને દરરોજ 33 લાખ ટન માલસામાનનું વહન કરે છે.

ભારતીય રેલવે વિભાગની દેખરેખ રેલવે વિભાગના કેબિનેટ મંત્રી દ્વારા કરવામાં આવે છે અને રેલવે વિભાગનું આયોજન રેલવે બોર્ડ દ્વારા કરવામાં આવે છે. હાલમાં ભારતમાં કુલ 67 રેલવે વિભાગો છે જે 18 રેલવે ઝોન હેઠળ કામ કરે છે. રેલવે એન્જિન ઉત્પાદન કેન્દ્ર, રેલ કોચ ઉત્પાદન કેન્દ્ર, રેલવે તાલીમ કેન્દ્ર વગેરેનો પણ આમાં સમાવેશ થાય છે. તાલીમ કેન્દ્રો જમાલપુર, વડોદરા, સિંકદરાબાદ, પુણે અને નાસિકમાં આવેલા છે.

ભારતીય રેલવે દ્વારા લાખોની સંખ્યામાં નાગરિકો પ્રવાસ કરે છે. લોકલ ટ્રેનો, એક્સપ્રેસ તેમજ માલગાડીઓ વગેરેનો પણ સમાવેશ થાય છે. રેલવે વિભાગ ટ્રાન્સપોર્ટેશન પણ પુરૂ પાડે છે. આ ઉપરાંત રેલવે વિભાગ વિશ્વ વિરાસત ટ્રેન તેમજ પર્યટન ટ્રેન તેમજ અન્ય ટ્રેનોની પણ સગવડ પુરી પાડે છે. રેલવેની IRCTC એપ પણ છે તેને દ્વારા ઓનલાઈન ટેઈમટેબલ તેમજ ટિકિટ બૂકિંગની સેવા પુરી પાડે છે.

Read More

ટ્રેનમાં Safe અહેસાસ નથી થતો ? અહીં કરો ફરિયાદ, કોલ-મેસેજ અને ઓનલાઈન દરેક રીતે સાંભળવામાં આવશે

Rail madad : જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો તો આ માહિતી તમારા માટે છે. જો તમને ટ્રેનમાં અસુરક્ષિત અથવા કંઈક અજુગતું લાગે તો તમે અહીં ફરિયાદ કરી શકો છો. આ માટે તમારે ક્યાંય જવાની જરૂર નહીં પડે, તમે તમારી સીટ પર બેસીને ઓનલાઈન અથવા કોલ મેસેજથી ફરિયાદ કરી શકો છો.

અમદાવાદ-બ્રહ્મપુર તેમજ બ્રહ્મપુર-ઉધના વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન, જાણો ટ્રેનનું ટાઈમ ટેબલ

Ahmedabad Brahmpur Udhana train : મુસાફરોની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ-બ્રહ્મપુર-ઉધના સ્પેશિયલ ટ્રેન ખાસ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે.

‘માનસખંડ એક્સપ્રેસ’ કરાવશે તીર્થસ્થાનો અને હેરિટેજની મુલાકાત, નાસ્તો, લંચ અને ડિનરની સુવિધા, જાણો ટાઈમટેબલ

Indian Railway : લોકો ઉત્તરાખંડના મહત્ત્વના તીર્થસ્થાનો અને હેરિટેજ પ્લેસનો આનંદ માણી શકે અને ભારતની સંસ્કૃતિનો અનુભવ કરી શકે તે હેતુથી IRCTCએ 'માનસખંડ એક્સપ્રેસ' શરુ કરી છે. જે 22 May 2024ના રોજ પુણે શહેરથી ઉત્તરાખંડ યાત્રા માટે રવાના થશે.

વંદે ભારત મેટ્રોનો ફર્સ્ટ લૂક આવ્યો સામે, વંદે ભારત એક્સપ્રેસથી આ રીતે છે અલગ

દેશના અનેક મેટ્રો શહેરોમાં મેટ્રો નેટવર્ક દિવસેને દિવસે વિસ્તરી રહ્યું છે. વંદે ભારત ટ્રેન દેશમાં લોકપ્રિય બની છે. હવે વંદે ભારત મેટ્રોને લઈને ઉત્સુકતા ચરમસીમાએ પહોંચી ગઈ છે. વંદે ભારત મેટ્રોનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે. કેવી છે આ મેટ્રો અને શું છે તેની વિશેષતાઓ ? તે અંગે આ લેખમાં જાણો. 

IRCTC Tour Package : નોકરિયાત માટે બેસ્ટ છે આ ટુર પેકેજ, એક સાથે 2-2 સુંદર દેશ ફરવાની તક મળશે

આઈઆરસીટીસીના આ સ્પેશિયલ ટુર પેકેજમાં તમે સિંગાપુર અને મલેશિયા ફરવાની તક મળશે. જેમાં તમે 3 રાત સિંગાપુર અને 2 રાત મલેશિયાની હોટલમાં રહેશો, મહત્વની વાત તો એ છે કે, આ પેકેજમાં તમને બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરની પણ સુવિધા આપવામાં આવશે.

Kullu Manali : ઉનાળાના ધોમધખતા તાપથી મેળવો છુટકારો, કુલુ-મનાલી ફરવા માટે આ ટ્રેનમાં કરો મુસાફરી

kullu manali : ઉનાળામાં ગુજરાતમાં ખૂબ જ તડકો પડે છે. અત્યારે સામાન્ય રીતે બાળકોને સ્કૂલોમાં પણ વેકેશન પડી ગયું હોય છે. તો ઘણી વખત તાપથી બચવા માટે અને ફરવા માટે લોકો દરિયાકિનારે અને સ્વીમિંગ પુલમાં જતા હોય છે. તમારે બીજા રાજ્યનો અનુભવ કરવો હોય તો બાળકોને લઈને કૂલુ-મનાલી જવા માટેની ટ્રીપ ગોઠવી શકાય.

Train Toilet Cleaning : શું ટ્રેનમાં ટોઈલેટ ગંદુ છે, થઈ રહ્યો છે પ્રોબ્લેમ? અહીં કરો ફરિયાદ, સમસ્યાનો આવશે હલ

Rail madad app : જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરો છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પછી તમારી ટ્રેનની મુસાફરી કોઈપણ ટેન્શન વગર પસાર થશે. ટ્રેનમાં આવતી કોઈપણ સમસ્યાને ઠીક કરવા માટે તમારે એક કામ કરવું પડશે. અહીં જાણો તમારી ફરિયાદ કોણ સાંભળશે થશે અને તેનું નિરાકરણ કોણ કરશે.

Poicha Nilakantha Dham : પોરબંદરથી મહારાષ્ટ્ર જવા નીકળે છે આ ટ્રેન, પોઈચા નિલકંઠ મંદિર જવા માટે બેસ્ટ ઓપ્શન

ગુજરાતમાં ઘણા ફરવાના સ્થળો આવેલા છે. આ સ્થળો વિશે ઘણી વાર આપણને ખબર નથી હોતી કે સસ્તામાં ટ્રીપ કેવી રીતે પુરી શકાય. અમે તમને આજે વડોદરાની બાજુમાં આવેલા નિલકંઠ ધામ (પોઈચા) ટ્રેન દ્વારા કંઈ રીતે પહોંચવું એ જણાવશું.

Haridwar Train Waiting list : ‘હરિદ્વાર’ જાય છે 19271 નંબરની આ ટ્રેન, ભાડું તો સસ્તું છે…પણ વેઈટિંગ લિસ્ટ જાણો

Bhavnagar haridwar Express : હરિદ્વાર ફરવા જવું એ દરેક લોકોનું સપનું હોય છે. થોડાં દિવસ પહેલા આપણે ભાવનગરથી હરિદ્વાર જતી ટ્રેન વિશે માહિતી મેળવી હતી. આ ન્યૂઝમાં અમે તમને તેના વેઈટિંગ લિસ્ટ વિશે માહિતી આપશું.

Thailand Tour : વિદેશ જવાનો પ્લાન બનાવી રહ્યા છો, ફ્લાઈટમાં પરિવાર સાથે કરી લો આ ટ્રિપ

જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા હોવ તો મે મહિનામાં થાઈલેન્ડનું પેકેજ બુક કરાવી શકો છો. તમે ઓછા પૈસામાં વિદેશ ફરીને આવી જશો. આ સાથે તમને ફ્લાઈટમાં બેસવાનો પણ આનંદ મળશે. આ પેકેજ માટે સિંકદરાબાદ, વિજયવાડા રેલવે સ્ટેશનનો પણ સંપર્ક કરી શકો છો.

Haridwar Train : સૌરાષ્ટ્રના આ શહેરમાંથી ઉપડે છે ‘હરિદ્વાર’ જવા માટેની ટ્રેન, આટલા સસ્તા ભાડામાં સ્લિપર કોચમાં કરો તીર્થયાત્રા

Bhavnagar haridwar Express : આ ટ્રેન આખા અઠવાડિયામાં માત્ર સોમવારે જ ચાલે છે. આખા રુટ દરમિયાન આ ટ્રેન અંદાજે 1575 કિમીનું અંતર કવર કરે છે.

Vande Bharat : યુનિક છે આ ટ્રેન, જેટલી વાર બ્રેક લાગે છે, તેટલી વધે છે રેલવેની આવક

સામાન્ય રીતે વાહનો પર જેટલી વધુ બ્રેક લગાવવામાં આવે છે, તેટલું ઓછું માઇલેજ એટલે કે ઇંધણ વધુ ખર્ચ થાય છે. પરંતુ આ ફોર્મ્યુલા સિંગલ ક્લાસ ટ્રેનોમાં લાગુ પડતી નથી. તે વિપરીત સિસ્ટમ છે. તેનો અર્થ એ છે કે જ્યારે પણ બ્રેક આવશે ત્યારે ભારતીય રેલવેને આવકમાં સમાન લાભ મળશે. રેલવે નવી ટ્રેનોમાં આ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે.

Railway Update : મહાદેવ ભક્તો માટે આનંદો ! લક્ઝરી AC ટ્રેનમાં જ્યોતિર્લિંગના કરો દર્શન, આ ટ્રેન ગુજરાતને પણ જોડશે

Railway Update : રેલવે બોર્ડના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, IRCTCની રામાયણ સર્કિટ યાત્રાની સફળતા બાદ 28 જૂનથી દેવ દર્શન યાત્રા માટે સુપર લક્ઝરી AC ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દવા જ નહીં, ટ્રેનની પણ હોય છે એક્સપાયરી,જાણો કઈ ટ્રેન ક્યાર સુધી આપે છે સેવા, જુઓ ફોટા

દરેક માણસ ટ્રેનમાં મુસાફરી કરે છે. રેલવે આપણા દેશમાં મુસાફરીનું એક મુખ્ય માધ્યમ છે, જેના દ્વારા નાનાથી લઈને મોટા લોકો મુસાફરી કરે છે. ટ્રેનની ટિકિટ દરેક સામાન્ય માણસ માટે પરવડે તેવી છે અને પરિવહનનું સલામત માધ્યમ પણ છે. તેથી ટ્રેન એ દરેક વ્યક્તિની પ્રથમ પસંદગી છે. ભારતમાં મોટાભાગના લોકો લાંબી મુસાફરી માટે ટ્રેન પસંદ કરે છે. આ તો વાત છે ટ્રેનની, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ટ્રેનની આવરદા કેટલી હોય છે? રેલ્વે ટ્રેન કેટલા વર્ષ ચાલે છે અને પેસેન્જર કોચનું આયુષ્ય પૂરું થયા પછી તેનું શું થાય છે?

ગુજરાતમાંથી પસાર થશે ઉજ્જૈન, દરભંગા, ગાંધીધામ, વેરાવળ-સાલારપુરની સ્પેશિયલ ટ્રેનો, જાણો ટાઈમટેબલ

Indian Railway : પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ નવી 4 ટ્રેનની જાહેરાત કરી છે. આ ટ્રેનો ગુજરાતના લગભગ મોટાં ભાગના શહેરોને એકબીજા સાથે જોડે છે.

g clip-path="url(#clip0_868_265)">