રેલવે
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. ભારતીય રેલવે લગભગ 2 કરોડ 31 લાખ મુસાફરો એટલે કે લગભગ સમગ્ર ઓસ્ટ્રેલિયા દેશની વસ્તી જેટલા મુસાફરોની હેરફેર થાય છે અને દરરોજ 33 લાખ ટન માલસામાનનું વહન કરે છે.
ભારતીય રેલવે વિભાગની દેખરેખ રેલવે વિભાગના કેબિનેટ મંત્રી દ્વારા કરવામાં આવે છે અને રેલવે વિભાગનું આયોજન રેલવે બોર્ડ દ્વારા કરવામાં આવે છે. હાલમાં ભારતમાં કુલ 67 રેલવે વિભાગો છે જે 18 રેલવે ઝોન હેઠળ કામ કરે છે. રેલવે એન્જિન ઉત્પાદન કેન્દ્ર, રેલ કોચ ઉત્પાદન કેન્દ્ર, રેલવે તાલીમ કેન્દ્ર વગેરેનો પણ આમાં સમાવેશ થાય છે. તાલીમ કેન્દ્રો જમાલપુર, વડોદરા, સિંકદરાબાદ, પુણે અને નાસિકમાં આવેલા છે.
ભારતીય રેલવે દ્વારા લાખોની સંખ્યામાં નાગરિકો પ્રવાસ કરે છે. લોકલ ટ્રેનો, એક્સપ્રેસ તેમજ માલગાડીઓ વગેરેનો પણ સમાવેશ થાય છે. રેલવે વિભાગ ટ્રાન્સપોર્ટેશન પણ પુરૂ પાડે છે. આ ઉપરાંત રેલવે વિભાગ વિશ્વ વિરાસત ટ્રેન તેમજ પર્યટન ટ્રેન તેમજ અન્ય ટ્રેનોની પણ સગવડ પુરી પાડે છે. રેલવેની IRCTC એપ પણ છે તેને દ્વારા ઓનલાઈન ટેઈમટેબલ તેમજ ટિકિટ બૂકિંગની સેવા પુરી પાડે છે.
શું ટ્રેનમાં આ સમયે ચાર્જિંગ બંધ હોય છે? ફોન અથવા લેપટોપની બેટરી પહેલાથી જ ચાર્જ કરી લો, કારણ જાણો
ભારતીય રેલવેમાં મુસાફરી કરવી ઘણી સરળ અને આરામદાયક માનવામાં આવે છે. ખાસ કરીને લાંબી મુસાફરી દરમિયાન મુસાફરોને તેમના મોબાઇલ અથવા લેપટોપ ચાર્જ કરવા માટે ચાર્જિંગ સુવિધા આપવામાં આવે છે. પરંતુ ઘણી વાર એવું બને છે કે આ ચાર્જિંગ પોઈન્ટ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવે છે. હવે સમજીએ કે આવું કેમ થાય છે.
- Ashvin Patel
- Updated on: Apr 25, 2026
- 12:10 pm
Special Train: સમર વેકેશનમાં રેલવે મુસાફરો માટે ખુશખબર, દોડશે 18262 સ્પેશિયલ ટ્રેનો!
ઉનાળાની રજાઓ દરમિયાન મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળવી હવે સરળ બનશે. તે માટે રેલવે દ્વારા હવે સ્પેશિયલ ટ્રેન ચાલુ કરવામાં આવી રહી છે. જેથી ટિકિટ કન્ફર્મ થવાની શક્યતાઓ વધુ વધશે.
- Dhruval Shah
- Updated on: Apr 24, 2026
- 2:09 pm
ઝટકા ભૂલી જાઓ ! રેલવેના પાટા બદલાયા, 55,000 કિલોમીટરનું નેટવર્ક થયું સુપરફાસ્ટ, હવે 110ની સ્પીડે દોડશે ટ્રેનો
વડાપ્રધાન કાર્યાલય (PMO) ના તાજેતરના રિપોર્ટ અનુસાર, ભારતીય રેલવેએ છેલ્લા 10 વર્ષમાં 55,000 કિલોમીટર લાંબા ટ્રેકનું નવીનીકરણ કરીને સુરક્ષા અને ઝડપના નવા આયામો સર કર્યા છે. આધુનિક મશીનો અને મજબૂત પટરીઓના કારણે હવે દેશના 80 ટકા નેટવર્ક પર ટ્રેનો 110 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે સજ્જ છે, જેનાથી મુસાફરોનો સમય બચશે અને મુસાફરી વધુ સુરક્ષિત બનશે.
- Sachin Agrawal
- Updated on: Apr 23, 2026
- 8:10 pm
માઉન્ટ એવરેસ્ટ હોય કે રેલવે સ્ટેશન, બધું જ ‘સી લેવલ’થી કેમ મપાય છે? જાણો શું છે કનેક્શન
આપણે રેલવે સ્ટેશનના બોર્ડ પર કે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ વિશે વાંચીએ છીએ ત્યારે હંમેશા 'સમુદ્ર સપાટીથી ઊંચાઈ' શબ્દનો ઉલ્લેખ હોય છે. શું તમે જાણો છો કે પૃથ્વી પર સપાટી ઉબડખાબડ હોવા છતાં પાણીનું સ્તર હંમેશા સમાન રહે છે? ભારતમાં કોઈપણ સ્થળની ઊંચાઈ માપવા માટે ચેન્નઈના સમુદ્ર તટને જ કેમ પ્રમાણભૂત માનવામાં આવે છે, જાણો
- Sachin Agrawal
- Updated on: Apr 22, 2026
- 2:38 pm
Indian Railways : દિવ્યાંગ મુસાફરો માટે ખુશખબર ! હવે UDID કાર્ડથી મળશે રિઝર્વ કોચમાં મુસાફરીની મંજૂરી
ભારતીય રેલવેએ સ્પષ્ટતા કરી છે કે યુનિક ડિસેબિલિટી આઇડેન્ટિફિકેશન કાર્ડ (UDID) ધારકો હવે ચોક્કસ અનરિઝર્વ્ડ કોચમાં સરળતાથી મુસાફરી કરી શકે છે. નવા નિયમો ટ્રેનોમાં દિવ્યાંગો માટે આરક્ષિત ખાસ સીટો અને કોચની ઍક્સેસને વધુ સરળ અને ડિજિટલી ઓળખ બનાવે છે.
- Meera Kansagara
- Updated on: Apr 21, 2026
- 4:04 pm
શું તમે ટ્રેનમાં ગેસ સિલિન્ડર લઈ જઈ શકો છો? જાણી લો નિયમ
ભારતીય ટ્રેનમાં સફર દરમિયાન તમારે અનેક વાતનું ધ્યાન રાખવાનું હોય છે, કારણ કે, જો તમે આવું કરતા નથી તો તમારા પર દંડ લાગી શકે છે કે, તમને જેલ થઈ શકે. ટ્રેનમાં અલપીજી ગેસ સિલિન્ડર લઈ જઈ શકો છો કે નહી?આ વિશે તમને ખબર હોવી જોઈએ.
- Nirupa Duva
- Updated on: Apr 21, 2026
- 11:54 am
Train Ticket Rules : તમે ટ્રેન ચૂકી જાઓ તો શું તમે બીજી ટ્રેનમાં મુસાફરી કરવા માટે તે જ ટિકિટનો ઉપયોગ કરી શકો છો? જાણો નિયમો
જો તમે ટ્રેન ચૂકી જાઓ, તો ટિકિટના નિયમો તેના પ્રકાર પર આધાર રાખે છે. તો તમારે એ જાણી લેવું જરૂરી છે કે, શું તમે એ જ ટિકિટ સાથે અન્ય ટ્રેનમાં મુસાફરી કરી શકો છો ?
- Sagar Solanki
- Updated on: Apr 19, 2026
- 5:24 pm
Indian Railways Rule : રાત્રે ટિકિટ વગર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો? શું TTE તમને નીચે ઉતારી શકે, જાણો
Indian Railways Rule : ભારતીય રેલવેમાં ટિકિટ વગર ચડવુંએ ગુનો છે પરંતુ શું રાત્રેTTE તમને નીચે ઉતારી શકે છે. જાણો નિયમો, દંડ અને તમારા અધિકાર વિશે જાણો.
- Nirupa Duva
- Updated on: Apr 19, 2026
- 11:48 am
Railway Ticket Booking : ટ્રેનમાં lower berth મેળવવા ટિકિટ બુક કરવાની આ ટ્રીક તમને ખબર હોવી જોઈએ, દરેક માટે કામની
ટ્રેનમાં હંમેશા લોઅર બર્થ મેળવવા માટે માત્ર નસીબ પર આધાર રાખવાને બદલે સ્માર્ટ બુકિંગ પદ્ધતિ અપનાવો. IRCTCના નિયમો મુજબ, વરિષ્ઠ નાગરિકો અને એકલા મુસાફરી કરતી મહિલાઓને પ્રાધાન્ય મળે છે.
- Sagar Solanki
- Updated on: Apr 18, 2026
- 4:36 pm
ભારતના 100 વર્ષ જૂના રેલવે સ્ટેશન, ગુજરાતના કયાં અને કેટલા ?
ભારતમાં, રેલવે સિસ્ટમ ફક્ત પરિવહનનું એક માધ્યમ નથી, તે ઇતિહાસનો જીવંત દાખલો છે. દેશના ગૌરવશાળી ગતિશીલ ઇતિહાસ પણ છે. દેશના ઘણા રેલવે સ્ટેશનોએ બ્રિટિશ વસાહતી યુગથી આજના આધુનિક ભારત સુધીની સમગ્ર સફર જોઈ છે. આ સ્ટેશનોની ઇમારતો, પ્લેટફોર્મ અને સ્થાપત્ય, ભૂતકાળના ભવ્ય યુગની યાદોને તાજી કરે છે. 100 વર્ષથી વધુ જૂના હોવા છતાં, હજુ પણ કેટલાય રેલવે સ્ટેશનો અમર્યાદિત ગૌરવ સાથે મુસાફરોથી અને રેલવેની આવનજાવનથી ધમધમે છે.
- TV9 Gujarati
- Updated on: Apr 17, 2026
- 2:05 pm
Breaking News: શું તત્કાલ ટિકિટ બુકિંગ કરતા સમય તમારું પેમેન્ટ ફેલ થઈ જાય છે ? IRCTC લાવી એક એવી અદભુત સુવિધા જે સેકન્ડોમાં કામ તમામ કરશે !
ટ્રેન ટિકિટ બુક કરતી વખતે પૈસા કપાઈ જાય પણ ટિકિટ ન મળે એ દિવસો હવે ગયા! IRCTCની નવી 'રિઝ્યુમ/રીટ્રાય' સુવિધા તમારી સેકન્ડો બચાવશે અને પેમેન્ટ અટકવા છતાં તમને પ્રક્રિયામાં આગળ વધારશે. જાણો કેવી રીતે આ હેક તમને કન્ફર્મ ટિકિટ અપાવશે.
- Sachin Agrawal
- Updated on: Apr 14, 2026
- 8:45 pm
Breaking news: પટનાથી અમદાવાદ સુધીની અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ, બિહારથી ગુજરાતની મુસાફરી બનશે સરળ
અમૃત ભારત એક્સપ્રેસ આધુનિક રેક્સ અને અદ્યતન સુવિધાઓથી સજ્જ હશે. જે સરેરાશ મુસાફરોને સસ્તું અને આરામદાયક મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે. આ સેવા લાંબા અંતરના મુસાફરો માટે વધુ સારી કનેક્ટિવિટી, સલામત અને સરળ મુસાફરી સુનિશ્ચિત કરવામાં મદદ કરશે.
- Meera Kansagara
- Updated on: Apr 14, 2026
- 8:35 am
Indian Railway Station Facts : રેલવે સ્ટેશનના નામ પછી “રોડ” શબ્દ કેમ લખાય છે ? જાણો પાછળનું સચોટ કારણ
તમે કદાચ અસંખ્ય વખત ટ્રેનમાં મુસાફરી કરી હશે અને અસંખ્ય સ્ટેશનના નામ જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય "રોડ" થી સમાપ્ત થતા સ્ટેશનના નામ પર ધ્યાન આપ્યું છે? ચાલો સમજાવીએ કે નામ પછી "રોડ" શબ્દ કેમ લખવામાં આવે છે.
- Ashvin Patel
- Updated on: Apr 13, 2026
- 6:36 pm
Breaking News: ભારતીય રેલવેએ મુસાફરોને આપી ‘મોટી ભેટ’, બસ કરી લો આ એક કામ
'ભારતીય રેલવે' મુસાફરો માટે એક શાનદાર સમાચાર લઈને આવ્યું છે. રેલવેએ ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા અને મુસાફરોનો સમય બચાવવા માટે એક નવી સુવિધા શરૂ કરી છે, જેના હેઠળ ટિકિટ બુકિંગ પર સીધું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
- Ravi Prajapati
- Updated on: Apr 13, 2026
- 5:26 pm
Travel Tips : રજાઓમાં માતા-પિતાને કરાવો ધાર્મિક યાત્રા, જોઈ લો 10 દિવસનું ટુર પેકેજ
જો તમે તમારા માતા-પિતાને એક ધાર્મિક પ્રવાસમાં મોકલવા માંગો છો. તો આઈઆરસીટીસી એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અંતર્ગત ધાર્મિક પ્રવાસનું આયોજન કરી રહ્યું છે. તો વિસ્તારથી વિગતો જાણીએ.
- Nirupa Duva
- Updated on: Apr 13, 2026
- 10:40 am