AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રેલવે

રેલવે

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. ભારતીય રેલવે લગભગ 2 કરોડ 31 લાખ મુસાફરો એટલે કે લગભગ સમગ્ર ઓસ્ટ્રેલિયા દેશની વસ્તી જેટલા મુસાફરોની હેરફેર થાય છે અને દરરોજ 33 લાખ ટન માલસામાનનું વહન કરે છે.

ભારતીય રેલવે વિભાગની દેખરેખ રેલવે વિભાગના કેબિનેટ મંત્રી દ્વારા કરવામાં આવે છે અને રેલવે વિભાગનું આયોજન રેલવે બોર્ડ દ્વારા કરવામાં આવે છે. હાલમાં ભારતમાં કુલ 67 રેલવે વિભાગો છે જે 18 રેલવે ઝોન હેઠળ કામ કરે છે. રેલવે એન્જિન ઉત્પાદન કેન્દ્ર, રેલ કોચ ઉત્પાદન કેન્દ્ર, રેલવે તાલીમ કેન્દ્ર વગેરેનો પણ આમાં સમાવેશ થાય છે. તાલીમ કેન્દ્રો જમાલપુર, વડોદરા, સિંકદરાબાદ, પુણે અને નાસિકમાં આવેલા છે.

ભારતીય રેલવે દ્વારા લાખોની સંખ્યામાં નાગરિકો પ્રવાસ કરે છે. લોકલ ટ્રેનો, એક્સપ્રેસ તેમજ માલગાડીઓ વગેરેનો પણ સમાવેશ થાય છે. રેલવે વિભાગ ટ્રાન્સપોર્ટેશન પણ પુરૂ પાડે છે. આ ઉપરાંત રેલવે વિભાગ વિશ્વ વિરાસત ટ્રેન તેમજ પર્યટન ટ્રેન તેમજ અન્ય ટ્રેનોની પણ સગવડ પુરી પાડે છે. રેલવેની IRCTC એપ પણ છે તેને દ્વારા ઓનલાઈન ટેઈમટેબલ તેમજ ટિકિટ બૂકિંગની સેવા પુરી પાડે છે.

Read More

Indian Railways : જો તમને AC કોચમાં ઠંડી વધારે લાગે તો શું તમે એક્સ્ટ્રા ધાબળો માગી શકો? રેલવેના નિયમો જાણો

ટ્રેનમાં સફળ દરમિયાન અનેક પ્રકારની સુવિધાઓ મળે છે.AC કોચમાં સફર કરતી વખતે મુસાફરોને બેડશીટ , તકિયા અને ધાબળા આપવામાં આવે છે. તો હવે એક સવાલ થાય છે કે, જો એસી કોચમાં કોઈ યાત્રિકને વધારે ઠંડી લાગે, કો એક્સ્ટ્રા ધાબળો મળી શકે. ચાલો વિસ્તારથી જાણીએ.

Railway Ticket Facts : રેલવે ટિકિટના ધાર પર છિદ્રો કેમ હોય છે? જાણો શું છે કારણ

સોશિયલ મીડિયા પર તમે રેલવે સંબંધિત અનેક માહિતી વાંચી હશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે રેલવે પ્લેટફોર્મ ટિકિટની બંને બાજુએ નાના-નાના છિદ્રો કેમ બનાવવામાં આવતા હશે?

Mumbai-Ahmedabad Bullet Train: 250 KMPH ની તૂફાની ઝડપે દોડશે ટ્રેન, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પર આવી મોટી ખુશખબર

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. મહત્વની ટનલનું ખોદકામ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે, જે કુલ આઠ ટનલ પૈકીની એક છે.

રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી કેમ ગાયબ થઈ ગઈ મેડિકલ દુકાનો ? જાણો હવે ઈમરજન્સીમાં દવા ક્યાંથી મળશે

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે પ્લેટફોર્મ પર ખાણી-પીણીથી લઈને પુસ્તકો સુધીની દરેક વસ્તુ મળી જાય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ત્યાં દવાની અલગ દુકાન કેમ નથી હોતી? રેલવેના બદલાયેલા નિયમો પાછળનું રસપ્રદ કારણ જાણો.

Train Engine Grille: ટ્રેનના એન્જિનના કાચ પર જાળી કેમ હોય છે, જાણો તેની પાછળનું કારણ શું છે?

Train Engine Grille: ટ્રેનના લોકોમોટિવના આગળના વિન્ડશિલ્ડ પર લોખંડની જાળી લગાવેલી હોય છે. ચાલો જોઈએ કે આ જાળી શા માટે લગાવવામાં આવે છે અને તેના ફાયદા શું છે.

ટિકિટ વગર ટ્રેનમાં બેઠેલા બાળક માટે દેવદૂત બન્યા TTE, પોતે દંડ ભરી આપી ટિકિટ અને ભોજન, જુઓ Video

સોશિયલ મીડિયા પર ઘણીવાર ભ્રષ્ટાચાર, બેદરકારી અને સરકારી તંત્રની ખામીઓના વીડિયો વાયરલ થતા હોય છે. પરંતુ ક્યારેક એવા પ્રસંગો પણ સામે આવે છે, જે માનવતા અને સંવેદનશીલતામાં વિશ્વાસ વધુ મજબૂત બનાવે છે. હાલમાં એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી રહ્યો છે.

Indian Railway New Rule: ટ્રેનમાં મુસાફરી કરતા ના કરવી આ 4 ભૂલ, નહીં તો થઈ શકે છે જેલ

રેલવે નિયમો ફક્ત કાગળ સુધી મર્યાદિત નથી; તેનું ઉલ્લંઘન કરવાથી દંડ, ધરપકડ અને જેલ પણ થઈ શકે છે. તેથી, ટ્રેનમાં ચઢતા પહેલા આ મુદ્દાઓથી વાકેફ રહેવું ખૂબ જ જરૂરી છે. જો તમે પણ ટ્રેનમાં જાવ છો તો આ વસ્તુઓ ભૂલથી પણ ટ્રેનમાં ના લઈ જવી નહીં તો જેલની સજા થઈ શકે છે.

Indian Railways Scrap Income : રેલવે સ્ક્રેપ વેચાણથી વર્ષે કેટલા રૂપિયા કમાય છે? જાણો

ભારતીય રેલવે વિશ્વના સૌથી મોટા રેલવે નેટવર્કમાંનું એક છે. રેલવેમાં દર વર્ષે મોટા પ્રમાણમાં સ્ક્રેપ નિકળે છે. જૂના કોચ, રેલવે બોગી અને સાધનો સમયાંતરે બદલવામાં આવે છે. ભારતીય રેલવે આ ભંગાર વેચીને દર વર્ષે હજારો કરોડ રૂપિયા સુધીની કમાની કરે છે.

Bharat Gaurav Train Nepal : નેપાળમાં પશુપતિનાથના દર્શન કરવા ટ્રેનથી જઇ શકશો, IRCTCએ શરુ કરી ટ્રેન, જાણો રુટ, સુવિધાઓ અને પેકેજ!

IRCTC ઇન્ડિયાએ નેપાળ માટે સીધી ટૂરિસ્ટ ટ્રેન શરૂ કરી છે. આનાથી પ્રવાસીઓ નેપાળમાં પશુપતિનાથ મંદિર તેમજ અન્ય પર્યટન સ્થળોની મુલાકાત લઈ શકશે. આ ટ્રેનની સંપૂર્ણ વિગતો જાણો.

Railway Rules : સ્લીપર કોચની ટિકિટ સાથે પણ AC કોચમાં મુસાફરી કરી શકાશે, રેલવેના નિયમો જાણો કઈ રીતે?

ભારતીય રેલવેમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. મોટાભાગના લોકોના મનમાં એક સામાન્ય પ્રશ્ન ઉભો થાય છે કે શું સ્લીપર ટિકિટ સાથે AC કોચમાં મુસાફરી કરી શકાય?

Railway Breaking ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનના ટ્રાયલ રનને મળી લીલી ઝંડી, વીજળી કે ડીઝલ વગર 75 કિમીની સ્પીડે દોડશે

ભારતીય રેલવે દ્વારા દેશની પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ આધારિત ડેમુ (DEMU) ટ્રેનને મંજૂરી આપવામાં આવી છે. હરિયાણાના જીંદથી સોનીપત વચ્ચે આ ટ્રેનનો પ્રાયોગિક ધોરણે ટ્રાયલ બેઝ પર પ્રારંભ કરવામાં આવશે.

છીં..છીં..છીં…રેલવે ફૂડ પર ફરી સવાલો! ટ્રેનમાં સમોસા ખાવાના શોખીન છો, તો સાવધાન! આ Viral Video જોઈને તમે રાતા-પીળા થઈ જશો

Feet On Samosa Shocking Video: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક સમોસા વિક્રેતા ચાલતી ટ્રેનના દરવાજા પાસે ફ્લોર પર બેઠો છે, તેના પગ સમોસા પર છે. આ વીડિયો જોયા પછી નેટીઝન્સ ગુસ્સે ભરાયા છે.

Breaking News: રેલવે સ્ટેશને મળનારા વડાપાઉં-સમોસા સહિતની વસ્તુઓના ભાવ વધ્યા, 1 જુનથી લાગુ થશે નવા ભાવ

મુંબઈનો વડાપાંવ તેના સ્થાનિક સ્થળો જેટલો જ પ્રખ્યાત છે. સ્વાદિષ્ટ, ક્રિસ્પી વડા, નરમ પાંવ, લાલ ચટણી અને મરચાં... આ શબ્દો વાંચતા જ મોંમાં પાણી આવી જાય છે! પરંતુ હવે, આ જ વડાપાંવની કિંમત વધવાની છે. હકીકતમાં, મધ્ય રેલ્વેએ તેના નાના સ્થિર કેટરિંગ સ્ટોલ્સ પર ઉપલબ્ધ ખાદ્ય પદાર્થોના ભાવમાં સુધારો કરવાની મંજૂરી આપી છે.

તમારી સાથે ટ્રેનમાં ક્યારેય આવું થયું? પેસેન્જરની કન્ફર્મ સીટ TTE એ કરી Absent, ફરિયાદ કેવી રીતે કરશો.. જાણો

તાજેતરમાં, એક મુસાફરની કન્ફર્મ ટ્રેન સીટ TTE દ્વારા "ગેરહાજર" માર્ક કરાઈ હોવાનો વીડિયો વાયરલ થયો છે, જેનાથી રેલવે વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.

દેશનું એવું રેલવે સ્ટેશન, જ્યાં નથી પ્લેટફોર્મ કે ટિકિટ બારી, છતાં વર્ષોથી દોડે છે ટ્રેન!

ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે આવેલું એક અનોખું રેલવે સ્ટેશન ઘણા વર્ષોથી પ્લેટફોર્મ અને ટિકિટ કાઉન્ટર વગર જ ચાલી રહ્યું છે. અહીં મુસાફરોને ટિકિટ આપવા માટે એક કોન્ટ્રાક્ટર બેગમાં ટિકિટ લઈને આવતો અને લોકોને વેચતો હતો. હવે આ અનોખી સ્ટેશનની કહાની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.

અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !
જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !
મહિલા PSIએ માર માર્યો ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ શું કરતી હતી ?
મહિલા PSIએ માર માર્યો ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ શું કરતી હતી ?
g clip-path="url(#clip0_868_265)">