રેલવે
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. ભારતીય રેલવે લગભગ 2 કરોડ 31 લાખ મુસાફરો એટલે કે લગભગ સમગ્ર ઓસ્ટ્રેલિયા દેશની વસ્તી જેટલા મુસાફરોની હેરફેર થાય છે અને દરરોજ 33 લાખ ટન માલસામાનનું વહન કરે છે.
ભારતીય રેલવે વિભાગની દેખરેખ રેલવે વિભાગના કેબિનેટ મંત્રી દ્વારા કરવામાં આવે છે અને રેલવે વિભાગનું આયોજન રેલવે બોર્ડ દ્વારા કરવામાં આવે છે. હાલમાં ભારતમાં કુલ 67 રેલવે વિભાગો છે જે 18 રેલવે ઝોન હેઠળ કામ કરે છે. રેલવે એન્જિન ઉત્પાદન કેન્દ્ર, રેલ કોચ ઉત્પાદન કેન્દ્ર, રેલવે તાલીમ કેન્દ્ર વગેરેનો પણ આમાં સમાવેશ થાય છે. તાલીમ કેન્દ્રો જમાલપુર, વડોદરા, સિંકદરાબાદ, પુણે અને નાસિકમાં આવેલા છે.
ભારતીય રેલવે દ્વારા લાખોની સંખ્યામાં નાગરિકો પ્રવાસ કરે છે. લોકલ ટ્રેનો, એક્સપ્રેસ તેમજ માલગાડીઓ વગેરેનો પણ સમાવેશ થાય છે. રેલવે વિભાગ ટ્રાન્સપોર્ટેશન પણ પુરૂ પાડે છે. આ ઉપરાંત રેલવે વિભાગ વિશ્વ વિરાસત ટ્રેન તેમજ પર્યટન ટ્રેન તેમજ અન્ય ટ્રેનોની પણ સગવડ પુરી પાડે છે. રેલવેની IRCTC એપ પણ છે તેને દ્વારા ઓનલાઈન ટેઈમટેબલ તેમજ ટિકિટ બૂકિંગની સેવા પુરી પાડે છે.
Indian Railways : જો તમને AC કોચમાં ઠંડી વધારે લાગે તો શું તમે એક્સ્ટ્રા ધાબળો માગી શકો? રેલવેના નિયમો જાણો
ટ્રેનમાં સફળ દરમિયાન અનેક પ્રકારની સુવિધાઓ મળે છે.AC કોચમાં સફર કરતી વખતે મુસાફરોને બેડશીટ , તકિયા અને ધાબળા આપવામાં આવે છે. તો હવે એક સવાલ થાય છે કે, જો એસી કોચમાં કોઈ યાત્રિકને વધારે ઠંડી લાગે, કો એક્સ્ટ્રા ધાબળો મળી શકે. ચાલો વિસ્તારથી જાણીએ.
- Nirupa Duva
- Updated on: Jun 5, 2026
- 11:18 am
Railway Ticket Facts : રેલવે ટિકિટના ધાર પર છિદ્રો કેમ હોય છે? જાણો શું છે કારણ
સોશિયલ મીડિયા પર તમે રેલવે સંબંધિત અનેક માહિતી વાંચી હશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે રેલવે પ્લેટફોર્મ ટિકિટની બંને બાજુએ નાના-નાના છિદ્રો કેમ બનાવવામાં આવતા હશે?
- Dhruval Shah
- Updated on: Jun 5, 2026
- 8:38 am
Mumbai-Ahmedabad Bullet Train: 250 KMPH ની તૂફાની ઝડપે દોડશે ટ્રેન, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પર આવી મોટી ખુશખબર
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. મહત્વની ટનલનું ખોદકામ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે, જે કુલ આઠ ટનલ પૈકીની એક છે.
- Sagar Solanki
- Updated on: Jun 4, 2026
- 9:29 pm
રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી કેમ ગાયબ થઈ ગઈ મેડિકલ દુકાનો ? જાણો હવે ઈમરજન્સીમાં દવા ક્યાંથી મળશે
ટ્રેનમાં મુસાફરી કરતી વખતે પ્લેટફોર્મ પર ખાણી-પીણીથી લઈને પુસ્તકો સુધીની દરેક વસ્તુ મળી જાય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ત્યાં દવાની અલગ દુકાન કેમ નથી હોતી? રેલવેના બદલાયેલા નિયમો પાછળનું રસપ્રદ કારણ જાણો.
- Sachin Agrawal
- Updated on: Jun 3, 2026
- 8:43 pm
Train Engine Grille: ટ્રેનના એન્જિનના કાચ પર જાળી કેમ હોય છે, જાણો તેની પાછળનું કારણ શું છે?
Train Engine Grille: ટ્રેનના લોકોમોટિવના આગળના વિન્ડશિલ્ડ પર લોખંડની જાળી લગાવેલી હોય છે. ચાલો જોઈએ કે આ જાળી શા માટે લગાવવામાં આવે છે અને તેના ફાયદા શું છે.
- Meera Kansagara
- Updated on: Jun 1, 2026
- 2:14 pm
ટિકિટ વગર ટ્રેનમાં બેઠેલા બાળક માટે દેવદૂત બન્યા TTE, પોતે દંડ ભરી આપી ટિકિટ અને ભોજન, જુઓ Video
સોશિયલ મીડિયા પર ઘણીવાર ભ્રષ્ટાચાર, બેદરકારી અને સરકારી તંત્રની ખામીઓના વીડિયો વાયરલ થતા હોય છે. પરંતુ ક્યારેક એવા પ્રસંગો પણ સામે આવે છે, જે માનવતા અને સંવેદનશીલતામાં વિશ્વાસ વધુ મજબૂત બનાવે છે. હાલમાં એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી રહ્યો છે.
- Meera Kansagara
- Updated on: May 31, 2026
- 2:03 pm
Indian Railway New Rule: ટ્રેનમાં મુસાફરી કરતા ના કરવી આ 4 ભૂલ, નહીં તો થઈ શકે છે જેલ
રેલવે નિયમો ફક્ત કાગળ સુધી મર્યાદિત નથી; તેનું ઉલ્લંઘન કરવાથી દંડ, ધરપકડ અને જેલ પણ થઈ શકે છે. તેથી, ટ્રેનમાં ચઢતા પહેલા આ મુદ્દાઓથી વાકેફ રહેવું ખૂબ જ જરૂરી છે. જો તમે પણ ટ્રેનમાં જાવ છો તો આ વસ્તુઓ ભૂલથી પણ ટ્રેનમાં ના લઈ જવી નહીં તો જેલની સજા થઈ શકે છે.
- Devankashi rana
- Updated on: May 30, 2026
- 11:45 am
Indian Railways Scrap Income : રેલવે સ્ક્રેપ વેચાણથી વર્ષે કેટલા રૂપિયા કમાય છે? જાણો
ભારતીય રેલવે વિશ્વના સૌથી મોટા રેલવે નેટવર્કમાંનું એક છે. રેલવેમાં દર વર્ષે મોટા પ્રમાણમાં સ્ક્રેપ નિકળે છે. જૂના કોચ, રેલવે બોગી અને સાધનો સમયાંતરે બદલવામાં આવે છે. ભારતીય રેલવે આ ભંગાર વેચીને દર વર્ષે હજારો કરોડ રૂપિયા સુધીની કમાની કરે છે.
- Dhruval Shah
- Updated on: May 29, 2026
- 10:49 am
Bharat Gaurav Train Nepal : નેપાળમાં પશુપતિનાથના દર્શન કરવા ટ્રેનથી જઇ શકશો, IRCTCએ શરુ કરી ટ્રેન, જાણો રુટ, સુવિધાઓ અને પેકેજ!
IRCTC ઇન્ડિયાએ નેપાળ માટે સીધી ટૂરિસ્ટ ટ્રેન શરૂ કરી છે. આનાથી પ્રવાસીઓ નેપાળમાં પશુપતિનાથ મંદિર તેમજ અન્ય પર્યટન સ્થળોની મુલાકાત લઈ શકશે. આ ટ્રેનની સંપૂર્ણ વિગતો જાણો.
- Dhruval Shah
- Updated on: May 29, 2026
- 8:05 am
Railway Rules : સ્લીપર કોચની ટિકિટ સાથે પણ AC કોચમાં મુસાફરી કરી શકાશે, રેલવેના નિયમો જાણો કઈ રીતે?
ભારતીય રેલવેમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. મોટાભાગના લોકોના મનમાં એક સામાન્ય પ્રશ્ન ઉભો થાય છે કે શું સ્લીપર ટિકિટ સાથે AC કોચમાં મુસાફરી કરી શકાય?
- Sagar Solanki
- Updated on: May 28, 2026
- 7:15 pm
Railway Breaking ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનના ટ્રાયલ રનને મળી લીલી ઝંડી, વીજળી કે ડીઝલ વગર 75 કિમીની સ્પીડે દોડશે
ભારતીય રેલવે દ્વારા દેશની પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ આધારિત ડેમુ (DEMU) ટ્રેનને મંજૂરી આપવામાં આવી છે. હરિયાણાના જીંદથી સોનીપત વચ્ચે આ ટ્રેનનો પ્રાયોગિક ધોરણે ટ્રાયલ બેઝ પર પ્રારંભ કરવામાં આવશે.
- Sachin Agrawal
- Updated on: May 27, 2026
- 5:15 pm
છીં..છીં..છીં…રેલવે ફૂડ પર ફરી સવાલો! ટ્રેનમાં સમોસા ખાવાના શોખીન છો, તો સાવધાન! આ Viral Video જોઈને તમે રાતા-પીળા થઈ જશો
Feet On Samosa Shocking Video: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક સમોસા વિક્રેતા ચાલતી ટ્રેનના દરવાજા પાસે ફ્લોર પર બેઠો છે, તેના પગ સમોસા પર છે. આ વીડિયો જોયા પછી નેટીઝન્સ ગુસ્સે ભરાયા છે.
- Meera Kansagara
- Updated on: May 27, 2026
- 2:58 pm
Breaking News: રેલવે સ્ટેશને મળનારા વડાપાઉં-સમોસા સહિતની વસ્તુઓના ભાવ વધ્યા, 1 જુનથી લાગુ થશે નવા ભાવ
મુંબઈનો વડાપાંવ તેના સ્થાનિક સ્થળો જેટલો જ પ્રખ્યાત છે. સ્વાદિષ્ટ, ક્રિસ્પી વડા, નરમ પાંવ, લાલ ચટણી અને મરચાં... આ શબ્દો વાંચતા જ મોંમાં પાણી આવી જાય છે! પરંતુ હવે, આ જ વડાપાંવની કિંમત વધવાની છે. હકીકતમાં, મધ્ય રેલ્વેએ તેના નાના સ્થિર કેટરિંગ સ્ટોલ્સ પર ઉપલબ્ધ ખાદ્ય પદાર્થોના ભાવમાં સુધારો કરવાની મંજૂરી આપી છે.
- Tanvi Soni
- Updated on: May 27, 2026
- 11:01 am
તમારી સાથે ટ્રેનમાં ક્યારેય આવું થયું? પેસેન્જરની કન્ફર્મ સીટ TTE એ કરી Absent, ફરિયાદ કેવી રીતે કરશો.. જાણો
તાજેતરમાં, એક મુસાફરની કન્ફર્મ ટ્રેન સીટ TTE દ્વારા "ગેરહાજર" માર્ક કરાઈ હોવાનો વીડિયો વાયરલ થયો છે, જેનાથી રેલવે વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.
- Sagar Solanki
- Updated on: May 26, 2026
- 9:13 pm
દેશનું એવું રેલવે સ્ટેશન, જ્યાં નથી પ્લેટફોર્મ કે ટિકિટ બારી, છતાં વર્ષોથી દોડે છે ટ્રેન!
ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે આવેલું એક અનોખું રેલવે સ્ટેશન ઘણા વર્ષોથી પ્લેટફોર્મ અને ટિકિટ કાઉન્ટર વગર જ ચાલી રહ્યું છે. અહીં મુસાફરોને ટિકિટ આપવા માટે એક કોન્ટ્રાક્ટર બેગમાં ટિકિટ લઈને આવતો અને લોકોને વેચતો હતો. હવે આ અનોખી સ્ટેશનની કહાની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.
- Ashvin Patel
- Updated on: May 25, 2026
- 3:52 pm