AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રેલવે

રેલવે

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. ભારતીય રેલવે લગભગ 2 કરોડ 31 લાખ મુસાફરો એટલે કે લગભગ સમગ્ર ઓસ્ટ્રેલિયા દેશની વસ્તી જેટલા મુસાફરોની હેરફેર થાય છે અને દરરોજ 33 લાખ ટન માલસામાનનું વહન કરે છે.

ભારતીય રેલવે વિભાગની દેખરેખ રેલવે વિભાગના કેબિનેટ મંત્રી દ્વારા કરવામાં આવે છે અને રેલવે વિભાગનું આયોજન રેલવે બોર્ડ દ્વારા કરવામાં આવે છે. હાલમાં ભારતમાં કુલ 67 રેલવે વિભાગો છે જે 18 રેલવે ઝોન હેઠળ કામ કરે છે. રેલવે એન્જિન ઉત્પાદન કેન્દ્ર, રેલ કોચ ઉત્પાદન કેન્દ્ર, રેલવે તાલીમ કેન્દ્ર વગેરેનો પણ આમાં સમાવેશ થાય છે. તાલીમ કેન્દ્રો જમાલપુર, વડોદરા, સિંકદરાબાદ, પુણે અને નાસિકમાં આવેલા છે.

ભારતીય રેલવે દ્વારા લાખોની સંખ્યામાં નાગરિકો પ્રવાસ કરે છે. લોકલ ટ્રેનો, એક્સપ્રેસ તેમજ માલગાડીઓ વગેરેનો પણ સમાવેશ થાય છે. રેલવે વિભાગ ટ્રાન્સપોર્ટેશન પણ પુરૂ પાડે છે. આ ઉપરાંત રેલવે વિભાગ વિશ્વ વિરાસત ટ્રેન તેમજ પર્યટન ટ્રેન તેમજ અન્ય ટ્રેનોની પણ સગવડ પુરી પાડે છે. રેલવેની IRCTC એપ પણ છે તેને દ્વારા ઓનલાઈન ટેઈમટેબલ તેમજ ટિકિટ બૂકિંગની સેવા પુરી પાડે છે.

Read More

Breaking News: સુરતમાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ટ્રેનમાં હતા સવાર, પોલીસ તપાસ શરૂ

સુરતથી અમદાવાદ જતી વંદે ભારત ટ્રેન પર ઉત્રાણ સ્ટેશન પાસે પથ્થર વાગવાની ઘટના સામે આવી છે. ટ્રેનમાં યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ સવાર હતા. પોલીસે તપાસ હાથ ધરી છે.

અમદાવાદથી વડોદરા, સૂરત, વલસાડ, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે થઈને દક્ષિણ ભારત જવા માટે વધુ એક સાપ્તાહિક ટ્રેન

અમદાવાદથી વડોદરા, સૂરત, વલસાડ, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે થઈને દક્ષિણ ભારત જવા અને આવવા માટે પશ્ચિમ રેલવે વધુ એક સાપ્તાહિક ટ્રેન દોડાવશે. આ ટ્રેન 19419/19420 ના રૂપે વિશેષ સાપ્તાહિક ટ્રેન તરીકે અમદાવાદથી તિરૂચ્ચિરાપ્પલ્લિ અને તિરૂચ્ચિરાપ્પલ્લિથી અમદાવાદ આવ-જા કરશે.

Trending Video : ગાઢ જંગલો વચ્ચેથી પસાર થઈ વંદે ભારત ટ્રેન , Video જોયા બાદ તમને પણ અહી જવાનું મન થશે

બેંગલુરુ અને મેંગલુરુ વચ્ચે વંદે ભારત ટ્રેન ચલાવવાની તૈયારીના ભાગ રૂપે, આ ​​ટ્રેનનું પશ્ચિમ ઘાટમાં પરીક્ષણ ચાલી રહ્યું છે. ટ્રાયલ રન દરમિયાન જંગલોમાંથી પસાર થતી વંદે ભારત ટ્રેનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Breaking News : બે માલગાડીઓને જોડીને બનાવેલી ડબલ-ડેકર ટ્રેન મુંબઈથી ગુજરાત પહોંચી, જુઓ Video

Western DFC પર પહેલી ડબલ -સ્ટૈક લોન્ગ હોલ કન્ટેનર ટ્રેનનું સફળ નિરીક્ષણ કરવામાં આવ્યું છે.JNPT થી વડોદરા સુધી ટ્રેનને 360 TEUs (કન્ટેનર) અને 3,922 ટન માલ પહોંચાડ્યો છે.

ટ્રેનમાં લોઅર બર્થ નીચે સામાન રાખવાનો હક કોનો? જાણી લો રેલવેનો સત્તાવાર નિયમ, મુસાફરીમાં નહીં થાય કોઈ માથાકૂટ

તહેવારોમાં ટ્રેનમાં મુસાફરી દરમિયાન લોઅર બર્થ નીચે સામાન રાખવા બાબતે મુસાફરો વચ્ચે અવારનવાર વિવાદ થાય છે. રેલવેના સત્તાવાર નિયમો મુજબ લોઅર, મિડલ અને અપર બર્થના મુસાફરો કેવી રીતે સામાન રાખી શકે છે તે જાણી લો.

પ્લેટફોર્મ પર પાર્ક રહેલી ટ્રેનોના દરવાજા અને બારીઓમાં કેમ લોક હોય છે ? તમને આ રેલવે નિયમ ખબર નહીં હોય

Indain Railwasy Train : રેલવે પ્લેટફોર્મ પર જ્યારે ટ્રેન ઉભી હોય છે. ત્યારે તેના દરવાજા લોક હોય છે અને બારીઓ પણ અંદરથી બંધ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, આવું કેમ થાય છે?

ગુજરાત અને બિહાર વચ્ચે 26 ઓગસ્ટથી દોડશે અમદાવાદ-ભાગલપુર અમૃત ભારત એક્સપ્રેસ: જાણો રૂટ, સ્ટોપેજ, ટાઈમિંગ અને બુકિંગ વિગતો

પશ્ચિમ અને પૂર્વ ભારત વચ્ચે રેલ કનેક્ટિવિટી મજબૂત કરવા રેલવેએ 26 ઓગસ્ટથી સાપ્તાહિક અમદાવાદ-ભાગલપુર અમૃત ભારત એક્સપ્રેસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જાણો ટ્રેનનો સમય, સ્ટોપેજ અને ટિકિટ બુકિંગની વિગતો.

વિશ્વના સૌથી ઊંચા રેલવે ટ્રેક પર ‘બુલેટ’ ટ્રેનની સ્પીડે દોડી વંદે ભારત, જુઓ Video

રેલવેએ ટ્વિટર પર ચેનાબ બ્રિજ પર દોડતી વંદે ભારત ટ્રેનનો વીડિયો શેર કર્યો અને લખ્યું ભારતનું ગૌરવ, વંદે ભારત એક્સપ્રેસ ચેનાબ બ્રિજ પર દોડી રહી છે, જે વિશ્વનો સૌથી ઊંચો પુલ છે.

130 ની સ્પીડ, સામે પાટા પર ‘ગજરાજ’… ફોરેસ્ટ ગાર્ડના એક ઈશારે થંભી રાજધાની એક્સપ્રેસ, ટળ્યો મોટો અકસ્માત

આસામના હોજાઈમાં વન વિભાગના કર્મચારીઓની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી છે. પાટા પરથી પસાર થઈ રહેલા હાથીઓના ઝુંડને જોઈ ગાર્ડે તરત સિગ્નલ આપીને હાઈ-સ્પીડ રાજધાની એક્સપ્રેસને રોકાવી દીધી હતી.

નિર્ધારિત રકમ કરતાં વધુ પૈસા વસૂલતા રેલવેના 13 કુલીઓને ઘરભેગા કર્યા, જાણો કુલી સામે કેવી રીતે કરવી ફરિયાદ?

દિલ્હીના મુખ્ય રેલવે સ્ટેશનો પર નિર્ધારિત ભાડા કરતાં વધુ વસૂલતા 13 કુલીઓ સામે રેલવેએ કડક કાર્યવાહી કરી છે. જો કોઈ કુલી તમારી પાસેથી મનમાનું ભાડું માંગે, તો કેવી રીતે તાત્કાલિક ફરિયાદ કરવી તેની વિગતવાર રીત જાણો.

સાબરમતીથી જમ્મુ તવી જતી ટ્રેન નં.19223, 18 ઓક્ટોબરથી કટરા સુધી દોડશે, વૈષ્ણૌદેવીની યાત્રા કરનારાઓને થશે ફાયદો

અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનેથી દોડતી જમ્મુ તવી ટ્રેનને હવેથી માતા વૈષ્ણોદેવી કટરા સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે. આગામી 18મી ઓક્ટોબરથી સાબરમતી અને જમ્મુ તવીને બદલે સાબરમતી અને માતા વૈષ્ણોદેવી કટરા સુધી દોડશે. આ ઉપરાંત 25મી ઓક્ટોબરથી જ ટ્રેન નં. 19415 સાબરમતી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ અને 24 ઓક્ટોબરથી ટ્રેન નં. 12473 ગાંધીધામ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સર્વોદય એક્સપ્રેસના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ભારે વરસાદ અને કાળઝાળ ગરમીમાં પણ રેલવે ટ્રેક પર કાટ કેમ નથી લાગતો? જાણો કારણ

ભારે વરસાદ, કાળઝાળ ગરમી અને ખુલ્લા વાતાવરણમાં હોવા છતાં રેલવે ટ્રેક પર કાટ કેમ નથી દેખાતો? જાણો સ્ટીલ, ઘર્ષણ અને ટ્રેનના પૈડાં સાથે જોડાયેલું આ રસપ્રદ વૈજ્ઞાનિક કારણ.

IRCTCની સાઇટ પર ટિકિટ બુક કરવામાં લાગે છે સમય? હવે Uber એપથી કરી શકશો ઝટપટ બુકિંગ! જાણો રીત

ટિકિટ બુક કરાવવામાં ઘણીવાર વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વપરાશકર્તાઓને હવે આ સમસ્યાઓમાંથી રાહત મળશે, કારણ કે ટ્રેન ટિકિટ હવે સીધી ઉબેર એપ દ્વારા બુક કરાવી શકાય છે. આ સુવિધા માટે ઉબેર ઇન્ડિયાએ Ixigo સાથે ભાગીદારી કરી છે.

IRCTC ની મોટી કાર્યવાહી, ટ્રેનો અને સ્ટેશનો પરથી 8 હજારથી વધુ ગેરકાયદે પાણીની બોટલો જપ્ત, કેટરિંગ સંચાલકોને કડક ચેતવણી

રેલવે મુસાફરોના સ્વાસ્થ્ય સાથે ચેડાં અટકાવવા IRCTC એ દેશવ્યાપી કડક અભિયાન શરૂ કર્યું છે. ટ્રેનો અને સ્ટેશનો પર દરોડા પાડીને 8,000 થી વધુ બિનઅધિકૃત પાણીની બોટલો અને શંકાસ્પદ ખાદ્યસામગ્રી જપ્ત કરી કડક ચેતવણી આપી છે.

રેલવે ટિકિટ બુકિંગ પર વધી શકે છે ચાર્જ? UPI થી ટિકિટ બુકિંગ 51% ને પાર થતાં IRCTC ની કમાણી પર અસર, જાણો વિગતો

જો તમે પણ ટ્રેન ટિકિટ બુક કરવા UPI નો ઉપયોગ કરો છો તો ભવિષ્યમાં ટિકિટ પરનો ચાર્જ વધી શકે છે. IRCTC ના અડધાથી વધુ બુકિંગ હવે UPI દ્વારા થઈ રહ્યા છે, જેના કારણે સર્વિસ ફીની કમાણી પર અસર પડી છે.

સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
g clip-path="url(#clip0_868_265)">