પાકિસ્તાન ક્રિકેટની આવી બદનામી ક્યારેય નહીં થઈ હોય, મેચના રાઈટ્સ ખરીદવા કોઈ તૈયાર નથી

અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ભારતીય ટીમ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે. જો કે તેના યજમાન દેશ પાકિસ્તાને તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તૈયારીઓ માટે કેટલાક ફંડ પણ જાહેર કર્યા છે. આ દરમિયાન તેના માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.

પાકિસ્તાન ક્રિકેટની આવી બદનામી ક્યારેય નહીં થઈ હોય, મેચના રાઈટ્સ ખરીદવા કોઈ તૈયાર નથી
Pakistan Crickets Team
Follow Us:
| Updated on: Jul 29, 2024 | 4:50 PM

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. બોર્ડ હજુ ટીમમાં ગરબડને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે તેના માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા. જેના કારણે બોર્ડમાં ભારે અકળામણ થઈ છે. પાકિસ્તાન 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરવા જઈ રહ્યું છે. ટીમના ખેલાડીઓ સતત પગાર વધારવાની માંગ કરી રહ્યા છે. આ તમામ બાબતો માટે નાણાંની જરૂર છે, હાલમાં બોર્ડ ફંડ માટે સંઘર્ષ કરી રહ્યું છે. PCB ફંડ માટે તેના ઈન્ટરનેશનલ રાઈટ્સ વેચવા માંગતું હતું, પરંતુ કોઈ તેને ખરીદવા તૈયાર નથી.

બ્રોડકાસ્ટર્સ અડધી કિંમત પણ ચૂકવવા તૈયાર નથી

પાકિસ્તાની સ્પોર્ટ્સ જર્નાલિસ્ટના જણાવ્યા અનુસાર, PCB છેલ્લા 3 વર્ષથી પાકિસ્તાન ક્રિકેટ ટીમની મેચોના ઈન્ટરનેશનલ રાઈટ્સ વેચવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ માટે તેમણે ઘણો સંઘર્ષ કરવો પડે છે. બોર્ડે બિડને ઘણી વખત રદ્દ કરી છે કારણ કે PCB જેટલી કિંમત માંગણી કરે છે તેની અડધી પણ બ્રોડકાસ્ટર્સ ચૂકવવા તૈયાર નથી.

રાઈટ્સ કેમ વેચાતા નથી?

પાકિસ્તાનની મેચના રાઈટ્સ ન વેચાવા માટે ઘણા કારણો આપવામાં આવ્યા છે. ટીમના સતત કથળતા પ્રદર્શનને તેનું સૌથી મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત બોર્ડમાં સતત ચેરમેન અને અન્ય અધિકારીઓને બદલવાથી પણ બોર્ડની છબીને નુકસાન પહોંચ્યું છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ચેમ્પિયન્સ ટ્રોફી પર મોટો સવાલ

અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ભારતીય ટીમ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે? આ મુદ્દે નિવેદનો આવી રહ્યા છે, જોકે ICC, PCB અને BCCIએ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. રિપોર્ટ્સ અનુસાર, ટીમ ઈન્ડિયા એશિયા કપ જેવા હાઈબ્રિડ મોડલ હેઠળ ફરી એકવાર ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માંગે છે. તે સમયે પણ યજમાન પાકિસ્તાન હતું, પરંતુ ટીમ ઈન્ડિયાએ તમામ મેચો શ્રીલંકામાં રમી હતી. ફાઈનલ પણ કોલંબોમાં યોજાઈ હતી.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યા બાદ હવે જસપ્રીત બુમરાહનું પણ પત્તું કપાશે ? ટીમ ઈન્ડિયા લેવા જઈ રહી છે મોટો નિર્ણય!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">