AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plant In Pot : વ્રતમાં ફરાળી અવનવી વાનગી બનાવવા આ સરળ ટીપ્સથી ઘરે કૂંડામાં જ ઉગાડો બટાકા, જુઓ તસવીરો

ભારતીય ઘરોમાં બટાકા વિના ભોજન પૂર્ણ થઈ શકતું નથી.બટાકાનો ઉપયોગ લગભગ દરેક શાક બનાવવામાં થાય છે.જો કે તેને ઘરે કૂંડામાં પણ સરળતાથી ઉગાડી શકાય છે.

| Updated on: Jul 26, 2024 | 12:51 PM
Share
રોજિંદા જીવનમાં તેમજ ઉપવાસ કે ફરાળમાં પણ મોટાભાગના લોકો બટાકાની વાનગી બનાવતા હોય છે. ત્યારે બટાકાના છોડને આ રીતે કૂંડામાં ઉગાડી શકાય છે.

રોજિંદા જીવનમાં તેમજ ઉપવાસ કે ફરાળમાં પણ મોટાભાગના લોકો બટાકાની વાનગી બનાવતા હોય છે. ત્યારે બટાકાના છોડને આ રીતે કૂંડામાં ઉગાડી શકાય છે.

1 / 6
બટાકાના છોડને ઘરે કૂંડામાં ઉગાડવા માટે સારી ગુણવત્તાના બીજ ખરીદો. ત્યારે બાદ એક મોટું અને પહોળુ કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાની માટી ભરી લો.

બટાકાના છોડને ઘરે કૂંડામાં ઉગાડવા માટે સારી ગુણવત્તાના બીજ ખરીદો. ત્યારે બાદ એક મોટું અને પહોળુ કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાની માટી ભરી લો.

2 / 6
માટીમાં યોગ્ય પ્રમાણમાં ખાતર ભેળવો. ત્યારબાદ તેને બરાબર મિક્સ કરો. ધ્યાન રાખો કે માટી ડ્રેનેજ વાળી હોય. હવે આ કૂંડાને 2 દિવસ તડાકામાં રાખો.

માટીમાં યોગ્ય પ્રમાણમાં ખાતર ભેળવો. ત્યારબાદ તેને બરાબર મિક્સ કરો. ધ્યાન રાખો કે માટી ડ્રેનેજ વાળી હોય. હવે આ કૂંડાને 2 દિવસ તડાકામાં રાખો.

3 / 6
ત્યારબાદ માટીમાં 2-3 ઈંચ ઉંડાઈએ બીજ મુકી તેના પર માટી નાખો. બટાકાના બીજ રોપતી વખતે ક્યારેય પાણી ન આપવું જોઈએ. જ્યારે બીજ અંકુરીત થાય ત્યારે તેમાં પાણી ઉમેરો.

ત્યારબાદ માટીમાં 2-3 ઈંચ ઉંડાઈએ બીજ મુકી તેના પર માટી નાખો. બટાકાના બીજ રોપતી વખતે ક્યારેય પાણી ન આપવું જોઈએ. જ્યારે બીજ અંકુરીત થાય ત્યારે તેમાં પાણી ઉમેરો.

4 / 6
બટાકાના છોડને ઘરે તૈયાર કરેલા  જંતુનાશક સ્પ્રેનો છંટકાવ કરી શકો છો. તેમજ જંતુનાશક દવા પણ નાખી શકો છો.સમયઅંતરે નીંદણને દૂર કરો.

બટાકાના છોડને ઘરે તૈયાર કરેલા જંતુનાશક સ્પ્રેનો છંટકાવ કરી શકો છો. તેમજ જંતુનાશક દવા પણ નાખી શકો છો.સમયઅંતરે નીંદણને દૂર કરો.

5 / 6
બટાકા લગભગ 2 થી 3 મહિનામાં ખાવા માટે તૈયાર થઈ જશે. ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે. આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

બટાકા લગભગ 2 થી 3 મહિનામાં ખાવા માટે તૈયાર થઈ જશે. ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે. આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

6 / 6
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">