IND vs SL: નવો કોચ, નવો કેપ્ટન, નવી ટીમ, નવી જર્સી, ટીમ ઈન્ડિયાની જર્સીમાં મોટો ફેરફાર
ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી T20 સિરીઝ શરૂ થશે. સિરીઝની ત્રણેય મેચ પલ્લેકેલેમાં રમાશે. આ સિરીઝની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયાની જર્સીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ તે બદલાવ છે જેના માટે વિરાટ કોહલી અને રોહિત શર્માએ પોતાના લોહી અને પરસેવો વહાવ્યો હતો.
Most Read Stories