Plant In Pot : મુખવાસથી લઈ પૂજા પાઠમાં ઉપયોગમાં લેવાતા પાનના આ વેલાને ઘરે જ ઉગાડો, અપનાવો આ ટીપ્સ, જુઓ તસવીરો

આપણા દેશમાં નાગરવેલના પાનનો ઉપયોગ પૂજા - પાઠ સહિત મુખવાસમાં પણ કરવામાં આવે છે. તો આજે આપણે જાણીશું કે ઘરે કૂંડામાં જ કેવી રીતે નાગરવેલો ઉગાડી શકાય.

| Updated on: Jul 25, 2024 | 4:11 PM
આપણે ઘણીવાર વિવિધ કાર્યોમાં પાનનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે નાગરવેલના પાન ચાવીને ખાવાથી પણ અઢળક ફાયદાઓ થાય છે. આ પાનના વેલાને ઘરે ઉગાડવો ખૂબ જ સરળ છે.

આપણે ઘણીવાર વિવિધ કાર્યોમાં પાનનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે નાગરવેલના પાન ચાવીને ખાવાથી પણ અઢળક ફાયદાઓ થાય છે. આ પાનના વેલાને ઘરે ઉગાડવો ખૂબ જ સરળ છે.

1 / 5
નાગરવેલને ઉગાડવા માટે બીજ, ખાતર, માટી, પાણી અને કૂંડાની જરુર પડશે. હવે સૌથી પહેલા એક મોટું કૂંડુ લો.તેમાં સારી ગુણવત્તાની માટી અને થોડું છાણિયુ ખાતર ભરો.

નાગરવેલને ઉગાડવા માટે બીજ, ખાતર, માટી, પાણી અને કૂંડાની જરુર પડશે. હવે સૌથી પહેલા એક મોટું કૂંડુ લો.તેમાં સારી ગુણવત્તાની માટી અને થોડું છાણિયુ ખાતર ભરો.

2 / 5
 વેલો ઉગાડવા માટે ઉત્તમ ગુણવત્તાના બીજ લો. હવે તેને 2 થી 3 ઈંચ ઉંડાઈએ મુકી તેના પર માટી નાખી અને પાણી પીવડાવો. આ કૂંડાને સૂર્યપ્રકાશમાં મુકો.

વેલો ઉગાડવા માટે ઉત્તમ ગુણવત્તાના બીજ લો. હવે તેને 2 થી 3 ઈંચ ઉંડાઈએ મુકી તેના પર માટી નાખી અને પાણી પીવડાવો. આ કૂંડાને સૂર્યપ્રકાશમાં મુકો.

3 / 5
મિશ્રણમાં સમયાંતરે પાણી ઉમેરતા રહો. લગભગ 2 અઠવાડિયા પછી બીજ અંકુરિત થવાનું શરૂ કરશે. બીજ અંકુરિત થયા પછી કૂંડામાં ખાતર ઉમેરો અને પછી પાણી ઉમેરો.

મિશ્રણમાં સમયાંતરે પાણી ઉમેરતા રહો. લગભગ 2 અઠવાડિયા પછી બીજ અંકુરિત થવાનું શરૂ કરશે. બીજ અંકુરિત થયા પછી કૂંડામાં ખાતર ઉમેરો અને પછી પાણી ઉમેરો.

4 / 5
જ્યારે 3 થી 4 અઠવાડિયા પસાર થઈ જાય ત્યારે કૂંડાની મધ્યમાં એક લાકડી મૂકો જેથી વેલને ટેકો મળી શકે. તમે જોશો કે લગભગ 3 થી 4 અઠવાડિયા પછી નાગરવેલના પાન ઉગવાના શરુ થશે. પછી તમે તેનો ઉપયોગ પૂજા અને ભોજન માટે કરી શકો છો.

જ્યારે 3 થી 4 અઠવાડિયા પસાર થઈ જાય ત્યારે કૂંડાની મધ્યમાં એક લાકડી મૂકો જેથી વેલને ટેકો મળી શકે. તમે જોશો કે લગભગ 3 થી 4 અઠવાડિયા પછી નાગરવેલના પાન ઉગવાના શરુ થશે. પછી તમે તેનો ઉપયોગ પૂજા અને ભોજન માટે કરી શકો છો.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">