Kargil Vijay Diwas : કારગિલ વિજય દિવસ પર લદ્દાખ પહોંચ્યા PM મોદી, શહીદોને આપી શ્રદ્ધાંજલિ, જુઓ અહીં
26મી જુલાઈએ 25મો કારગિલ વિજય દિવસ છે. પીએમ મોદી આજે લદ્દાખમાં કારગિલ વોર મેમોરિયલ પહોંચ્યા છે. અહીં પીએમ મોદીએ કારગિલ યુદ્ધમાં પોતાના જીવનું બલિદાન આપનારા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે.
Most Read Stories