AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓલિમ્પિક ગેમ્સ

ઓલિમ્પિક ગેમ્સ

વિશ્વના સર્વશ્રેષ્ઠ એથ્લેટ ઓલિમ્પિક ગેમ્સમાં પોતપોતાના દેશોનું પ્રતિનિધિત્વ કરે છે અને પોડિયમમાં સ્થાન મેળવનાર એથ્લેટ્સને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપવામાં આવે છે. ઓલિમ્પિક રમતનો ઈતિહાસ ખુબ જ જુનો છે, ઓલિમ્પિક રમતની દુનિયામાં મુખ્યત્વે 4 પ્રકારે આયોજન કરવામાં આવે છે. જેમાં સમર ઓલિમ્પિક, વિન્ટર ઓલિમ્પિક્સ, પેરાલિમ્પિક્સ અને યુથ ઓલિમ્પિક ગેમ્સનો સમાવેશ થાય છે. તેને રમતગમતનો મહાકુંભ પણ કહેવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, ઓલિમ્પિકની રમતમાં 3 પ્રકારના મેડલ આપવામાં આવે છે. જેમાં ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ. તેમજ ઓલિમ્પિકના ધ્વજમાં 5 રિંગ પાંચ મહાદ્રીપ આફ્રિકા, અમેરિકા , એશિયા, યુરોપ અને ઓશિનિયાને એકબીજા સાથે જોડાવવા માટેનું પ્રતિનિધિત્વ કરે છે. જેને વર્ષ1913ના રોજ પિયર ડી કોબર્ટિને ડિઝાઈન કર્યો હતો. ઓલિમ્પિકના ઝંડામાં 5 રિંગ જોવા મળે છે. ઓલિમ્પિક રમતનું આયોજન દર 4 વર્ષ કરવામાં આવે છે. ઓલિમ્પિક રમતની દેખરેખ IOC એટલે કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સિમિતિ કરે છે.

જાણકારી મુજબ ઓલિમ્પિક રમતનું પહેલી વખત આયોજન 1896ના રોજ ગ્રીસની રાજધાની એથેન્સમાં કરવામાં આવ્યું હતુ. ત્યારથી આ રમતનું આયોજન દર 4 વર્ષે કરવામાં આવે છે. પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધના કારણે ઓલિમ્પિક રમત 1916, 1940 અને 1944માં આયોજીત થઈ શક્યું નહોતુ. ઓલિમ્પિક ગેમ્સના પિતા પિયર ડી કુબર્ટિને કહેવામાં આવે છે. તેમણે 23 જૂન 1894ના રોજ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સ્થાપના કરી હતી.

Read More

Breaking News : નીરજ ચોપરાની ડાયમંડ લીગની ફાઇનલમાં એન્ટ્રી, ઓછી મેચ રમી છતાં બાજી મારી

ભારતનો સ્ટાર જ્વેલિન થ્રોઅર નીરજ ચોપરાએ ફક્ત બે ઇવેન્ટમાં ભાગ લીધો તેમ છતાં તે ડાયમંડ લીગ ફાઇનલમાં પહોંચ્યો છે. તે ઝ્યુરિખ ડાયમંડ લીગમાં ઉતર્યો ન હતો.

Breaking News : અમદાવાદમાં હર્ષ સંઘવી દ્વારા 2030 ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓની સમીક્ષા, જુઓ Video

અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મહત્વપૂર્ણ મુલાકાત પહેલાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં 2030 કોમનવેલ્થ અને ઓલિમ્પિક ગેમ્સ તેમજ પોલીસ એન્ડ ફાયર ગેમ્સની તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

Breaking News : અમદાવાદના કોમનવેલ્થથી લઈ દેશમાં ઓલિમ્પિક સુધી, લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી વાત કરી

Happy Independence Day 2026 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિકમાં એ રમતને પડકાર ફેક્યો છે. જેમાં ભારત ક્વોલિફાય કરી શક્યું નથી. તેમણે દેશભરમાં ટેલેન્ટ હંટની જાહેરાત કરી છે.

કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સ વચ્ચે શું છે તફાવત ? આ 5 મુદ્દા બધી મૂંઝવણ દૂર કરશે

લોકો ઘણીવાર કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સ વચ્ચે મૂંઝવણમાં મુકાય છે. બંને વચ્ચે કેટલીય સમાનતાઓ છે જયારે કેટલાક તફાવતો પણ છે, જેના કારણે લોકો આ બંને ઈવેન્ટ્સને સમજવામાં મૂંઝવણ થાય છે. ચાલી બંને ગેમ્સ વચ્ચેના પાંચ મુખ્ય તફાવતો વિશે જાણીએ.

Breaking News: શાહરૂખ ખાનના સ્ટેડિયમમાં રમાશે ઓલિમ્પિક ક્રિકેટ મેચો, પ્રથમ મુકાબલા પહેલા થઈ ખાસ પૂજા

128 વર્ષ બાદ ઓલિમ્પિક્સમાં ક્રિકેટની વાપસીને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે. હવે આ ઐતિહાસિક ટૂર્નામેન્ટ માટેનું મેદાન પણ નક્કી થઈ ગયું છે. ખાસ વાત એ છે કે મેચો જેસ્ટેડિયમમાં રમાશે, તે શાહરૂખ ખાનની ફ્રેન્ચાઈઝીની માલિકીનું છે. પ્રથમ મેચ પહેલા અહીં ખાસ પૂજા પણ કરવામાં આવી હતી.

Breaking News: ભારતે 2028 ઓલિમ્પિક્સમાં ક્રિકેટ માટે કર્યું ક્વોલિફાય, પાકિસ્તાન રહી ગયું બહાર

2028 ઓલિમ્પિક ગેમ્સ અમેરિકાના લોસ એન્જલસમાં યોજાવાની છે, જ્યાં 128 વર્ષ પછી ક્રિકેટ પરત ફરી રહ્યું છે. પુરુષો અને મહિલાઓની ઈવેન્ટ્સમાં ફક્ત છ ટીમો ભાગ લેશે, જેના માટે ICC અને IOC એ ક્વોલિફિકેશન રોડમેપ બહાર પાડ્યો છે. ખાસ વાત એ છે કે ભારતે 2028 ઓલિમ્પિક્સ ક્રિકેટ માટે ક્વોલિફાય કરી લીધું છે.

Breaking News : 274 દિવસ બાદ નીરજ ચોપરાની મેદાનમાં વાપસી, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો LIVE

ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરા 274 દિવસ બાદ દોહા ડાયમંડ લીગમાં ભાલા ફેંક સ્પર્ધાથી મેદાનમાં વાપસી કરી રહ્યા છે. પીઠની ઈજામાંથી સાજા થયા બાદ નીરજ ફરી એકવાર પોતાનો જાદુ બતાવવા તૈયાર છે.

Breaking News : રમત જગત માટે દુ:ખદ સમાચાર, ઓલિમ્પિક મેડલિસ્ટ મનુ ભાકરના કોચ જસપાલ રાણાનું થયું નિધન

એશિયન ગેમ્સ 2026 માટે NRAIએ મનુ ભાકરના નેતૃત્વમાં ભારતની 30 સભ્યોની શૂટિંગ ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં 18 રાઇફલ-પિસ્તોલ અને 12 શોટગન શૂટર્સનો સમાવેશ થાય છે, ખેલાડીઓ પાસેથી મેડલની આશા છે. આ વચ્ચે એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે.ઓલિમ્પિક મેડલિસ્ટ મનુ ભાકરના કોચનું નિધન થયું છે.

Breaking News : પેરા ઓલિમ્પિક ખેલાડીએ ગોલ્ડ મેડલિસ્ટ ચિરાગ ત્યાગીની હત્યા કરી, કારણ જાણીને તમે ચોંકી જશો

Chirag Tyadi Murder Case New Revelations : ગાઝિયાબાદમાં ગોલ્ડ મેડલિસ્ટ પેરા ઓલિમ્પિક ખેલાડી ચિરાગ ત્યાગીની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જેના પર હવે એક મોટો ખુલાસો સામે આવ્યો છે. તો ચાલો જાણીએ આ હત્યા પાછળ મોટો ખુલાસો શું છે.

Breaking News : એશિયન ગેમ્સમાં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ જીતનાર ઓલિમ્પિક શૂટર રણધીર સિંહનું નિધન

Randhir Singh Dies : 5 વખતના ઓલમ્પિયન અને એશિયન ગેમ્સમાં ભારત માટે શૂટિંગમાં પહેલો ગોલ્ડ મેડલ જીતનાર રણધીર સિંહનું નિધન થયું છે. તેના નિધનથી રમતગમત જગતમાં શોકની લાગણી ફેલાઈ છે.

Breaking News : T20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાનના ડ્રામા પર જય શાહે કહ્યું’કોઈ પણ દેશ ICC થી મોટો નથી’

ટી20 વર્લ્ડકપ દરમિયાન બાંગ્લાદેશ અને પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રામાને લઈ આઈસીસીના ચેરમેન જય શાહે પોતાનું નવિદેન આપ્યું છે. જય શાહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કોઈ પણ દેશ આઈસીસીથી મોટો નથી.

T20 WC Breaking : T20 વર્લ્ડકપ જીત્યા પછી, હવે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવા પર સૂર્યકુમારની ટીમની નજર

Suryakumar Yadav : સૂર્યકુમાર યાદવ ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીતનાર ભારતનો ત્રીજો કેપ્ટન છે. 35 વર્ષના સૂર્યકુમાર યાદવે આ સફળતા મેળવ્યા બાદ સંન્યાસ પર મોટું નિવેદન આપ્યું હતુ. તો ચાલો જાણીએ શું કહ્યું.

Breaking News : પૂર્વ પતિએ મેરી કોમ પર લગાવ્યો મોટો આરોપ, કહ્યું જુનિયર બોક્સર સાથે હતું અફેર

Mary kom- Karung Onkholer : મેરી કોમ અને તેના પૂર્વ પતિ ઓનલર વચ્ચે વિવાદ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો છે. બંને વચ્ચે આરોપ-પ્રત્યારોપો સતત વધી રહ્યો છે.

Breaking News : કોમનવેલ્થની યજમાની માટે તૈયાર અમદાવાદ હવે ઓલિમ્પિકની તૈયારીમાં લાગ્યું

આજકાલ 2036 ઓલિમ્પિકની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે.આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) ગુજરાતની મુલાકાતે લેશે. હવે અમદાવાદની નજર 2036 ઓલિમ્પિક પર છે.

2036 Olympics પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક માતા-પિતાને ખાસ અપીલ કરી, જાણો શું કહ્યુ

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, સરકારે રમતગમતમાં અનેક તકો ખોલી છે. પસંદગી હવે કૌશલ્ય અને પ્રતિભા પર આધારિત છે, જેનાથી ગરીબ પરિવારોના બાળકો પણ આગળ વધી શકે છે. ભારત 2036 માં ઓલિમ્પિકનું આયોજન થવાનું છે.

રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
g clip-path="url(#clip0_868_265)">