ઓલિમ્પિક ગેમ્સ
વિશ્વના સર્વશ્રેષ્ઠ એથ્લેટ ઓલિમ્પિક ગેમ્સમાં પોતપોતાના દેશોનું પ્રતિનિધિત્વ કરે છે અને પોડિયમમાં સ્થાન મેળવનાર એથ્લેટ્સને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપવામાં આવે છે. ઓલિમ્પિક રમતનો ઈતિહાસ ખુબ જ જુનો છે, ઓલિમ્પિક રમતની દુનિયામાં મુખ્યત્વે 4 પ્રકારે આયોજન કરવામાં આવે છે. જેમાં સમર ઓલિમ્પિક, વિન્ટર ઓલિમ્પિક્સ, પેરાલિમ્પિક્સ અને યુથ ઓલિમ્પિક ગેમ્સનો સમાવેશ થાય છે. તેને રમતગમતનો મહાકુંભ પણ કહેવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે, ઓલિમ્પિકની રમતમાં 3 પ્રકારના મેડલ આપવામાં આવે છે. જેમાં ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ. તેમજ ઓલિમ્પિકના ધ્વજમાં 5 રિંગ પાંચ મહાદ્રીપ આફ્રિકા, અમેરિકા , એશિયા, યુરોપ અને ઓશિનિયાને એકબીજા સાથે જોડાવવા માટેનું પ્રતિનિધિત્વ કરે છે. જેને વર્ષ1913ના રોજ પિયર ડી કોબર્ટિને ડિઝાઈન કર્યો હતો. ઓલિમ્પિકના ઝંડામાં 5 રિંગ જોવા મળે છે. ઓલિમ્પિક રમતનું આયોજન દર 4 વર્ષ કરવામાં આવે છે. ઓલિમ્પિક રમતની દેખરેખ IOC એટલે કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સિમિતિ કરે છે.
જાણકારી મુજબ ઓલિમ્પિક રમતનું પહેલી વખત આયોજન 1896ના રોજ ગ્રીસની રાજધાની એથેન્સમાં કરવામાં આવ્યું હતુ. ત્યારથી આ રમતનું આયોજન દર 4 વર્ષે કરવામાં આવે છે. પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધના કારણે ઓલિમ્પિક રમત 1916, 1940 અને 1944માં આયોજીત થઈ શક્યું નહોતુ. ઓલિમ્પિક ગેમ્સના પિતા પિયર ડી કુબર્ટિને કહેવામાં આવે છે. તેમણે 23 જૂન 1894ના રોજ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સ્થાપના કરી હતી.
Breaking News : મીરાબાઈ ચાનુએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કુલ 199 કિલો વજન ઉપાડીને સિલ્વર મેડલ જીત્યો
World Weightlifting Championships : ભારતની સ્ટાર વેટલિફ્ટ્ર મીરાબાઈ ચાનુએ નોર્વેમાં 2025 વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 48 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે.
- Nirupa Duva
- Updated on: Oct 3, 2025
- 9:42 am
World Athletics Championships : નીરજ ચોપરાની હાર, સચિન યાદવ 40 સેન્ટિમીટરથી મેડલ ચૂકી ગયો
ભારતનો સ્ટાર એથલીટ નીરજ ચોપરા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં ભાલા ફેંકમાં મેડલ જીતવામાં નિષ્ફળ ગયો હતો. તેણે 84.03 મીટરનો બેસ્ટ થ્રો કર્યો હતો. પાકિસ્તાનનો અરશદ નદીમ પણ નિષ્ફળ ગયો હતો. જ્યારે ભારતનો સચિન યાદવ 40 મીટર માટે મેડલ ચૂકી ગયો હતો.
- Smit Chauhan
- Updated on: Sep 18, 2025
- 6:25 pm
World Championship 2025 : ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એક મુકાબલો, જાણો ક્યાં અને ક્યારે જોઈ શકશો લાઈવ
ભારતના સ્ટાર એથ્લીટ નીરજ ચોપરા અને પાકિસ્તાનના ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025ના ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. આ મેચ ટોક્યોના જાપાન નેશનલ સ્ટેડિયમમાં રમાશે.
- Nirupa Duva
- Updated on: Sep 18, 2025
- 10:17 am
World Championship: નીરજ ચોપરાનો એક થ્રો જ પૂરતો હતો, વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં બનાવી જગ્યા
2025 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારત માટે સૌથી મોટી મેડલની આશા નીરજ ચોપરા છે. નીરજ ચોપરાએ ચેમ્પિયનશિપમાં પોતાની કુશળતા દર્શાવી છે અને ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું છે. નીરજનો એક થ્રો વર્લ્ડ ચેમ્પિયનશિપના ફાઈનલમાં સ્થાન મેળવવા માટે પૂરતો હતો. તેણે પહેલા જ થ્રો માં ફાઈનલમાં ક્વોલિફાય કરી લીધું હતું.
- Smit Chauhan
- Updated on: Sep 17, 2025
- 5:36 pm
20 વર્ષના ખેલાડીએ નીરજ ચોપરાનો 7 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, જાણો કોણ છે શિવમ લોહાકરે
74મી ઈન્ટર સર્વિસ એથલેટ્કિસ ચેમ્પિયનશીપમાં 20 વર્ષના શિવમ લોહાકરે નીરજ ચોપરાનો 7 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. શિવમના આ શાનદાર પ્રદર્શન પર નીરજ ચોપરાએ પણ વખાણ કર્યા છે. તો ચાલો જાણીએ શિવમ લોહાકરે કોણ છે?
- Nirupa Duva
- Updated on: Sep 11, 2025
- 10:44 am
Diamond League Final : નીરજ ચોપરાની નજર ટ્રોફી જીતવા પર, જાણો મેચ કયા સમયે શરૂ થશે?
ડાયમંડ લીગ 2025ની ફાઈનલ આજે ઝુરિચમાં રમાશે. નીરજ ચોપરા આજે ફરી એકવાર એક્શનમાં જોવા મળશે. નીરજ ચોપરાની નજર બીજા ડાયમંડ લીગ ટાઇટલ પર રહેશે. તો જાણો ક્યાં અને ક્યારે તમે નીરજ ચોપરાની લાઈવ ઈવેન્ટ જોઈ શકશો.
- Nirupa Duva
- Updated on: Aug 28, 2025
- 10:36 am
Breaking News : મનુ ભાકરે એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં 2 મેડલ જીત્યા, આ અદ્ભુત સિદ્ધિ મેળવી
મનુ ભાકરે એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ 2025માં ડબલ બ્રોન્ઝ મેડલ જીત્યો. તેણીએ આ ઈવેન્ટમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું. મનુએ આ ઈવેન્ટમાં 219.7 પોઈન્ટ સાથે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ફાઈનલમાં ત્રીજું સ્થાન મેળવ્યું.
- Smit Chauhan
- Updated on: Aug 19, 2025
- 5:24 pm
નીરજ ચોપરા ડાયમંડ લીગ 2025ની ફાઇનલમાં પહોંચ્યો, ટાઇટલ મેચ ઝુરિચમાં રમાશે
ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાએ ડાયમંડ લીગ 2025ની ફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે. સિલેસિયા લેગ પછી જાહેર કરાયેલા નવા સ્ટેન્ડિંગમાં નીરજે 15 પોઈન્ટ સાથે ટાઇટલ મેચ માટે ક્વોલિફાય કર્યું.
- Nirupa Duva
- Updated on: Aug 18, 2025
- 10:40 am
Breaking News : મહિલા ખેલાડીઓ માટે નવો નિયમ, કોઈપણ સંજોગોમાં જેન્ડર ટેસ્ટ કરાવવો પડશે
વર્લ્ડ એથ્લેટિક્સ કાઉન્સિલે મહિલા ખેલાડીઓ માટે એક નવો નિયમ લાગુ કર્યો છે. હવે મહિલા ખેલાડીઓ એકવાર લિંગ પરીક્ષણ (Gender Test) કરાવવું ફરજિયાત બની ગયું છે. દરેક મહિલા ખેલાડીએ SRY જનીન ટેસ્ટ કરાવવો પડશે.
- Nirupa Duva
- Updated on: Jul 31, 2025
- 9:55 am
ઓપરેશન સિંદૂર બાદ નીરજ ચોપરાને મળ્યું મોટું સન્માન, ભારતીય સેનામાં મળ્યો આ ખાસ રેન્ક
ટોક્યો ઓલિમ્પિક્સના જેવલિન થ્રો ચેમ્પિયન અને પેરિસ ઓલિમ્પિક્સના સિલ્વર મેડલ વિજેતા નીરજ ચોપરા પહેલાથી જ ભારતીય સેનામાં સુબેદાર મેજરના રેન્કના અધિકારી છે. હવે તેને ભારતીય સેનામાં ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનો માનદ પદ એનાયત કરવામાં આવ્યો છે.
- Smit Chauhan
- Updated on: May 14, 2025
- 7:45 pm
Mary Kom Divorce: પતિને છૂટાછેડા આપી રહી છે બોક્સિંગ ક્વીન મેરી કોમ? લગ્નના 20 વર્ષ બાદ સંબંધમાં પડી તિરાડ
અહેવાલો અનુસાર, મેરી કોમ અને તેના પતિ વચ્ચેના સંબંધો 2022થી ખરાબ હતા, જે સમય જતાં વધુ ખરાબ થયા છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મેરી કોમ બીજા સંબંધમાં પણ જોડાઈ ગઈ છે.
- Devankashi rana
- Updated on: Apr 11, 2025
- 1:15 pm
અમદાવાદમાં આસારામના આશ્રમ પર ઓલિમ્પિક સ્ટેડિયમ બનાવવા વિચારણા, આશ્રમ ટ્રસ્ટે હાઈકોર્ટમાં કરી અપીલ
અમદાવાદમાં 2036ના ઓલિમ્પિક ગેમ્સની યજમાની અને આયોજન માટેની સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદમાં વિશાળ સ્પોર્ટ્સ એન્કલેવ અને ઓલિમ્પિક વિલેજ બનાવવા માટેની તૈયારીઓ આરંભાઈ ગઈ છે. સરકારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક 650 એકર જમીન સરકાર સંપાદિત કરવાની તૈયારીઓ શરૂ કરી છે. જેમા આસારામના આશ્રમનો પણ સમાવેશ થાય છે. જો કે આશ્રમ ટ્રસ્ટ હાલ જમીન આપવા તૈયાર નથી.
- TV9 Gujarati
- Updated on: Mar 27, 2025
- 9:32 pm
Olympics 2036 : આસારામ આશ્રમમાં ઓલિમ્પિક ઈવેન્ટ યોજાશે ! જાણો શું છે ગુજરાત સરકારની યોજના
ઓલિમ્પિક 2036ની તૈયારીઓ માટે મોટેરામાં 3 આશ્રમની જમીન સંપાદિત કરવામાં આવશે. જેમાં આસારામના આશ્રમનો પણ સમાવેશ થાય છે. આ આશ્રમોને સરકાર દ્વારા વૈકલ્પિક જગ્યાઓ અથવા વળતર આપવામાં આવશે. રહેણાંક વિસ્તારોનો પણ માસ્ટર પ્લાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ ત્યાં રહેતા લોકોનું સ્થળાતંર પણ કરવામાં આવશે.
- Nirupa Duva
- Updated on: Mar 27, 2025
- 4:07 pm
નીરજ ચોપરાને લગ્નમાં શગુન તરીકે કેટલા રૂપિયા મળ્યા ? સત્ય બહાર આવ્યું
નીરજ ચોપરાએ તેની મિત્ર હિમાની સાથે લગ્ન કર્યા છે. બંનેએ 17 જાન્યુઆરીએ લગ્ન કર્યા હતા. નીરજ ચોપરાના કાકાએ ખુલાસો કર્યો છે કે લગ્નમાં કેટલું શગુન આપવામાં આવ્યું હતું. કાકાએ એ પણ ખુલાસો કર્યો છે કે નીરજ ચોપરાના લગ્ન કેમ આટલા ગુપ્ત રાખવામાં આવ્યા હતા.
- Smit Chauhan
- Updated on: Jan 24, 2025
- 5:34 pm
Neeraj Chopra Wife : નીરજ ચોપરાની પત્ની હિમાની કોણ છે અને તે શું કામ કરે છે ?
આખો દેશ નીરજ ચોપરાના લગ્નની રાહ જોઈ રહ્યો હતો અને દરેક લોકો જાણવા માંગતા હતા કે તે ક્યારે અને કોની સાથે લગ્ન કરશે. નીરજે લગ્ન કર્યા બાદ આ તમામ સવાલોના સીધા જવાબ આપ્યા છે. નીરજે હિમાની મોર સાથે લગ્ન કર્યા છે. હવે દરેકના મનમાં સવાલ એ છે કે નીરજનું દિલ જીતનાર હિમાની કોણ છે?
- Smit Chauhan
- Updated on: Jan 20, 2025
- 6:28 pm