તમારા રસોડામાં રહેલા આ મસાલા ડાસબિટીસને રાખશે કંટ્રોલમાં, તમારા ડાયટમાં કરો તેનો મહત્તમ ઉપયોગ

Diabetes control tips: ડાયાબિટીસ એક એવી બીમારી છે. જે ધીરે ધીરે શરીરને નુકશાન પહોંચાડી તેને નબળુ બનાવે છે. ડાયાબિટીસના દર્દીઓએ ડોક્ટરની સલાહ જરુરથી લેવી જોઈએ. તમે કેટલાક ઘરેલૂ ઉપાયોથી પણ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2022 | 11:38 PM
ડાયાબિટીસ એક એવી બીમારી છે. જે ઘીરે ધીરે શરીરને નુકશાન પહોંચાડી તેને નબળુ બનાવે છે. ડાયાબિટીસના દર્દીઓએ ડોક્ટરની સલાહ જરુરથી લેવી જોઈએ. તમે કેટલાક ઘરેલૂ ઉપાયોથી પણ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકો છો.  જાણો રસોડામાં તમે કયા મસાલાની મદદથી ડાયાબિટીસને કંટ્રોલ કરી શકો છો.

ડાયાબિટીસ એક એવી બીમારી છે. જે ઘીરે ધીરે શરીરને નુકશાન પહોંચાડી તેને નબળુ બનાવે છે. ડાયાબિટીસના દર્દીઓએ ડોક્ટરની સલાહ જરુરથી લેવી જોઈએ. તમે કેટલાક ઘરેલૂ ઉપાયોથી પણ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકો છો. જાણો રસોડામાં તમે કયા મસાલાની મદદથી ડાયાબિટીસને કંટ્રોલ કરી શકો છો.

1 / 5
લવિંગઃ રસોડામાં સરળતાથી મળી રહેતી લવિંગમાં બળતરા વિરોધી ગુણ હોય છે. તેની ખાસિયત એ છે કે તે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા ઉપરાંત શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન પણ વધારે છે.

લવિંગઃ રસોડામાં સરળતાથી મળી રહેતી લવિંગમાં બળતરા વિરોધી ગુણ હોય છે. તેની ખાસિયત એ છે કે તે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા ઉપરાંત શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન પણ વધારે છે.

2 / 5
તજઃ ભોજનનો સ્વાદ વધારનારી તજને આયુર્વેદમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. તેને ખાવાથી તમે તમારી જાતને માત્ર બ્લડ સુગરથી જ નહીં પરંતુ સ્વાસ્થ્ય સંબંધિત અન્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો. તેમાંથી બનાવેલું પાણી રોજ યોગ્ય માત્રામાં પીવો.

તજઃ ભોજનનો સ્વાદ વધારનારી તજને આયુર્વેદમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. તેને ખાવાથી તમે તમારી જાતને માત્ર બ્લડ સુગરથી જ નહીં પરંતુ સ્વાસ્થ્ય સંબંધિત અન્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો. તેમાંથી બનાવેલું પાણી રોજ યોગ્ય માત્રામાં પીવો.

3 / 5
મેથીના દાણા: સુગરને કંટ્રોલ કરવાના શ્રેષ્ઠ ઘરેલૂ ઉપચારની વાત કરીએ તો તેમાં મેથીના દાણાનો ઉપયોગ પણ સામેલ છે. મેથીના દાણાને આખી રાત પલાળી રાખો અને સવારે ખાલી પેટ પીવો. તમે 15 દિવસમાં ફરક જોઈ શકશો. તે તમને ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરશે.

મેથીના દાણા: સુગરને કંટ્રોલ કરવાના શ્રેષ્ઠ ઘરેલૂ ઉપચારની વાત કરીએ તો તેમાં મેથીના દાણાનો ઉપયોગ પણ સામેલ છે. મેથીના દાણાને આખી રાત પલાળી રાખો અને સવારે ખાલી પેટ પીવો. તમે 15 દિવસમાં ફરક જોઈ શકશો. તે તમને ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરશે.

4 / 5
હળદરઃ ઔષધીય ગુણોથી ભરપૂર હળદરને બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેની રેસીપી ખુબ સરળ છે. આ માટે રાત્રે સૂતા પહેલા દૂધમાં અડધી ચમચી હળદરનો પાવડર નાખીને પીવો. તે તમને ચોક્કસ ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરશે.

હળદરઃ ઔષધીય ગુણોથી ભરપૂર હળદરને બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેની રેસીપી ખુબ સરળ છે. આ માટે રાત્રે સૂતા પહેલા દૂધમાં અડધી ચમચી હળદરનો પાવડર નાખીને પીવો. તે તમને ચોક્કસ ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરશે.

5 / 5

Latest News Updates

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">