AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 માટે પાકિસ્તાન છોડીને આવ્યો આ ક્રિકેટર, આઈપીએલમાં આવતા જ છવાયો

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા કરારના ભંગ બદલ PCBએ કોર્બિન બોશને કાનૂની નોટિસ મોકલી છે. IPL 2025માં પસંદગી થયા બાદ તેણે PSL માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું.કોર્બિન બોશ આઈપીએલમાં ધમાલ મચાવી રહ્યો છે.

| Updated on: Apr 28, 2025 | 10:51 AM
Share
પાકિસ્તાન છોડીને આવેલો ખેલાડી હવે IPLમાં છવાયો છે. જોકે, આ માટે તેને પ્રતિબંધનો સામનો પણ કરવો પડ્યો હતો. તેના પર દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. પણ તેને તેનો ભાગ્યે જ અફસોસ થશે. કારણ કે તે અત્યારે જ્યાં છે, IPLમાં પગ મૂકતાની સાથે જ તે છવાયો છે.

પાકિસ્તાન છોડીને આવેલો ખેલાડી હવે IPLમાં છવાયો છે. જોકે, આ માટે તેને પ્રતિબંધનો સામનો પણ કરવો પડ્યો હતો. તેના પર દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. પણ તેને તેનો ભાગ્યે જ અફસોસ થશે. કારણ કે તે અત્યારે જ્યાં છે, IPLમાં પગ મૂકતાની સાથે જ તે છવાયો છે.

1 / 6
પાકિસ્તાનમાં બનેલી ઘટનાઓ હવે તેના માટે કોઈ કામની નથી. અમે ક્રિકેટર કોર્બિન બોશ વિશે વાત કરી રહ્યા છીએ, જેમણે IPL માટે PSL કરાર નકારી કાઢ્યો હતો. આ સાઉથ આફ્રિકાનો ઓલરાઉન્ડર IPLમાં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે અને 2025ની સીઝનમાં જ 27 એપ્રિલે તેણે પોતાની ડેબ્યૂ મેચ રમી અને શાનદાર પ્રદર્શન કર્યું.

પાકિસ્તાનમાં બનેલી ઘટનાઓ હવે તેના માટે કોઈ કામની નથી. અમે ક્રિકેટર કોર્બિન બોશ વિશે વાત કરી રહ્યા છીએ, જેમણે IPL માટે PSL કરાર નકારી કાઢ્યો હતો. આ સાઉથ આફ્રિકાનો ઓલરાઉન્ડર IPLમાં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે અને 2025ની સીઝનમાં જ 27 એપ્રિલે તેણે પોતાની ડેબ્યૂ મેચ રમી અને શાનદાર પ્રદર્શન કર્યું.

2 / 6
 કોર્બિન બોશે આઈપીએલ રમવા માટે પીએસએલ એટલે કે, પાકિસ્તાન સુપર લીગનો કોન્ટ્રાક્ટ તોડી નાંખ્યો હતો. જેના માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના પર કાર્યવાહી કરતા એક વર્ષનો પ્રતિબંધ પણ લગાવ્યો છે.

કોર્બિન બોશે આઈપીએલ રમવા માટે પીએસએલ એટલે કે, પાકિસ્તાન સુપર લીગનો કોન્ટ્રાક્ટ તોડી નાંખ્યો હતો. જેના માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના પર કાર્યવાહી કરતા એક વર્ષનો પ્રતિબંધ પણ લગાવ્યો છે.

3 / 6
PSL 2025માં કાર્બિન બોશપેશાવર ઝાલ્મી ટીમ સાથે હતો. પરંતુ, IPL 2025 માં મુંબઈ ઇન્ડિયન્સની ટિકિટ મળતાની સાથે જ તેણે PSL ડીલને નકારી કાઢી. લિઝાદ વિલિયમ્સના સ્થાને મુંબઈ ઇન્ડિયન્સે કોર્બિન બોશનો સમાવેશ કર્યો હતો.

PSL 2025માં કાર્બિન બોશપેશાવર ઝાલ્મી ટીમ સાથે હતો. પરંતુ, IPL 2025 માં મુંબઈ ઇન્ડિયન્સની ટિકિટ મળતાની સાથે જ તેણે PSL ડીલને નકારી કાઢી. લિઝાદ વિલિયમ્સના સ્થાને મુંબઈ ઇન્ડિયન્સે કોર્બિન બોશનો સમાવેશ કર્યો હતો.

4 / 6
રિપ્લેસમેન્ટ તરીકે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાથે જોડાયા બાદ 27 એપ્રિલના રોજ લખનૌ સુપર જાયન્ટસ સામેની મેચમાં આઈપીએલમાં ડેબ્યુ કરવાની તક મળી હતી. તેમણે 4 ઓવરમાં માત્ર 26 રન આપી 1 વિકેટ લીધી હતી.

રિપ્લેસમેન્ટ તરીકે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાથે જોડાયા બાદ 27 એપ્રિલના રોજ લખનૌ સુપર જાયન્ટસ સામેની મેચમાં આઈપીએલમાં ડેબ્યુ કરવાની તક મળી હતી. તેમણે 4 ઓવરમાં માત્ર 26 રન આપી 1 વિકેટ લીધી હતી.

5 / 6
 આઈપીએલ ફ્રેન્ચાઇઝી મુંબઈ ઇન્ડિયન્સે સાઉથ આફ્રિકાના અન્ય ખેલાડી લિઝાર્ડ વિલિયમ્સના સ્થાને બોશને ટીમમાં સામેલ કર્યો છે.

આઈપીએલ ફ્રેન્ચાઇઝી મુંબઈ ઇન્ડિયન્સે સાઉથ આફ્રિકાના અન્ય ખેલાડી લિઝાર્ડ વિલિયમ્સના સ્થાને બોશને ટીમમાં સામેલ કર્યો છે.

6 / 6

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ભાગ લે છે. ભારતના સૌથી મોટા સમૂહ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિકીની છે.મુંબઈ ઈન્ડિયન્સના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">