AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ather Energy IPOમાં થશે કમાણી કે રહેશે સુપર ફ્લોપ? જાણો અહીં

Ather Energy IPOમાં 8.18 કરોડ નવા ઇક્વિટી શેર જાહેર કરવામાં આવી રહ્યા છે, તેમજ 1.1 કરોડ શેરની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. ત્યારે શું આ IPO રોકાણકારોને કમાણી કરાવશે કે પછી સુપર ફ્લોપ સાબિત થશે?

| Updated on: May 28, 2025 | 1:55 PM
Share
ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની Ather Energyનો IPO સોમવાર, 28 એપ્રિલના રોજ રોકાણકારો માટે ખુલ્યો મુકાયો હતો. મંગળવાર એ IPOનો બીજો દિવસ છે. કંપની આ IPO દ્વારા લગભગ ₹2,981 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની Ather Energyનો IPO સોમવાર, 28 એપ્રિલના રોજ રોકાણકારો માટે ખુલ્યો મુકાયો હતો. મંગળવાર એ IPOનો બીજો દિવસ છે. કંપની આ IPO દ્વારા લગભગ ₹2,981 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

1 / 6
આ IPOમાં 8.18 કરોડ નવા ઇક્વિટી શેર જાહેર કરવામાં આવી રહ્યા છે, તેમજ 1.1 કરોડ શેરની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. ત્યારે શું આ IPO રોકાણકારોને કમાણી કરાવશે કે પછી સુપર ફ્લોપ સાબિત થશે?

આ IPOમાં 8.18 કરોડ નવા ઇક્વિટી શેર જાહેર કરવામાં આવી રહ્યા છે, તેમજ 1.1 કરોડ શેરની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. ત્યારે શું આ IPO રોકાણકારોને કમાણી કરાવશે કે પછી સુપર ફ્લોપ સાબિત થશે?

2 / 6
જો તમે પણ આ IPOમાં રોકાણ કરવાનું વીચારી રહ્યા છો તો તે પહેલા તેના સ્ટેટસ વિશે જાણવું જરુરી છે. તમને જણાવી દઈએ કે એથર એનર્જી 29 એપ્રિલ, 2025 ના રોજ બપોરે 1:19 વાગ્યા સુધી જાહેર ઇશ્યૂ Retail Investors કેટેગરીમાં 1.04 વખત, QIB માં 0 વખત અને NII કેટેગરીમાં 0.2 વખત સબસ્ક્રાઇબ થયો છે. જ્યારે Anchor Investorsની કેટેગરીમાં માત્ર 1એ રસ દાખવ્યો છે.

જો તમે પણ આ IPOમાં રોકાણ કરવાનું વીચારી રહ્યા છો તો તે પહેલા તેના સ્ટેટસ વિશે જાણવું જરુરી છે. તમને જણાવી દઈએ કે એથર એનર્જી 29 એપ્રિલ, 2025 ના રોજ બપોરે 1:19 વાગ્યા સુધી જાહેર ઇશ્યૂ Retail Investors કેટેગરીમાં 1.04 વખત, QIB માં 0 વખત અને NII કેટેગરીમાં 0.2 વખત સબસ્ક્રાઇબ થયો છે. જ્યારે Anchor Investorsની કેટેગરીમાં માત્ર 1એ રસ દાખવ્યો છે.

3 / 6
આ સિવાય આ IPO  આવતીકાલે બંધ થશે તેનો છેલ્લો દિવસ છે ત્યારે આ 2 દિવસમાં કેટલો ભરાયો છે તે અંગે વાત કરીએ તો Day 1માં 0.17 % ભરાયો હતો જ્યારે આજે અત્યાર સુધીમાં Day 2એ 0.25% ભરાયો છે જે ગઈકાલની સરખામણીએ સારો છે

આ સિવાય આ IPO આવતીકાલે બંધ થશે તેનો છેલ્લો દિવસ છે ત્યારે આ 2 દિવસમાં કેટલો ભરાયો છે તે અંગે વાત કરીએ તો Day 1માં 0.17 % ભરાયો હતો જ્યારે આજે અત્યાર સુધીમાં Day 2એ 0.25% ભરાયો છે જે ગઈકાલની સરખામણીએ સારો છે

4 / 6
તમને જણાવી દઈએ NRI, કંપનીઓ, ટ્રસ્ટ વગેરે જે રૂ. 2 લાખથી વધુ મૂલ્યના શેર માટે બોલી લગાવે છે તેમને બિન-સંસ્થાકીય બોલી લગાવનારા (NII) તરીકે ઓળખવામાં આવે છે. તે NIIના 1,39,15,192 માંથી 446.68 કરોડની બોલી લગાવી છે ત્યારે જો કોઈ IPO  ઓવર સબસક્રાઈબ થાય તો તેની પ્રાઈસથી ઓછા પ્રાઈસ પર ખુલવાની આશંકા રહે છે.

તમને જણાવી દઈએ NRI, કંપનીઓ, ટ્રસ્ટ વગેરે જે રૂ. 2 લાખથી વધુ મૂલ્યના શેર માટે બોલી લગાવે છે તેમને બિન-સંસ્થાકીય બોલી લગાવનારા (NII) તરીકે ઓળખવામાં આવે છે. તે NIIના 1,39,15,192 માંથી 446.68 કરોડની બોલી લગાવી છે ત્યારે જો કોઈ IPO ઓવર સબસક્રાઈબ થાય તો તેની પ્રાઈસથી ઓછા પ્રાઈસ પર ખુલવાની આશંકા રહે છે.

5 / 6
હીરો ગ્રુપ સહિત ઘણા મોટા રોકાણકારોએ પ્રી-આઈપીઓ તબક્કામાં રોકાણ કર્યું છે. કંપની પ્રીમિયમ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટમાં મજબૂત સ્થિતિ ધરાવે છે. તેની પાસે એસેટ-લાઇટ બિઝનેસ મોડેલ છે. કંપનીએ પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાનો લાભ લીધા વિના પણ સારી વૃદ્ધિ દર્શાવી છે.

હીરો ગ્રુપ સહિત ઘણા મોટા રોકાણકારોએ પ્રી-આઈપીઓ તબક્કામાં રોકાણ કર્યું છે. કંપની પ્રીમિયમ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટમાં મજબૂત સ્થિતિ ધરાવે છે. તેની પાસે એસેટ-લાઇટ બિઝનેસ મોડેલ છે. કંપનીએ પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાનો લાભ લીધા વિના પણ સારી વૃદ્ધિ દર્શાવી છે.

6 / 6

બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">