29 એપ્રિલ 2025

IPL દરમિયાન  રાષ્ટ્રપતિના હસ્તે  આ ખેલાડીને એવોર્ડ મળ્યો

આર અશ્વિન IPL 2025માં રમી રહ્યો છે, તેનું પ્રદર્શન સારું રહ્યું નથી પરંતુ આ દરમિયાન તેને એક મોટું સન્માન મળ્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આર અશ્વિનને રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુ દ્વારા  પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આર અશ્વિનને ક્રિકેટમાં  તેના યોગદાન બદલ  આ સન્માન મળ્યું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અશ્વિને ઓસ્ટ્રેલિયા 2024માં  આંતરરાષ્ટ્રીય ક્રિકેટને  અલવિદા કહી દીધું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અશ્વિને ભારત માટે  106 ટેસ્ટમાં 537 વિકેટ  લીધી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અશ્વિને વનડેમાં 156 અને T20માં 72 વિકેટ લીધી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અશ્વિન IPL 2025માં  ચેન્નાઈ તરફથી રમી રહ્યો છે, જ્યાં તેનું પ્રદર્શન  સારું રહ્યું નથી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આર અશ્વિને IPLમાં  185 વિકેટ લીધી છે.  અશ્વિન IPLમાં પાંચ ટીમો માટે રમી ચૂક્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM