AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chauhan surname history : શત્રુઓનો પરાજય કરનાર વ્યક્તિને કેમ કહેવાય છે ચૌહાણ, જાણો ઈતિહાસ

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે.કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે ચૌહાણ અટકનો અર્થ શું થાય છે તેમજ તેના પાછળનો ઈતિહાસ શું છે તે જાણીશું.

| Updated on: Apr 28, 2025 | 8:00 AM
Share
ભારતમાં અલગ અલગ પ્રકારના વર્ણના લોકો વસવાટ કરે છે. ત્યારે ચૌહાણ અટક શબ્દ સંસ્કૃત શબ્દ ચતુર્હણ અથવા ચતુર્ભાનું પરથી આવ્યો હોવાનું માનવામાં આવે છે.

ભારતમાં અલગ અલગ પ્રકારના વર્ણના લોકો વસવાટ કરે છે. ત્યારે ચૌહાણ અટક શબ્દ સંસ્કૃત શબ્દ ચતુર્હણ અથવા ચતુર્ભાનું પરથી આવ્યો હોવાનું માનવામાં આવે છે.

1 / 10
ચૌહાણ અટકનો અર્થ ચારેય દિશાઓથી દુશ્મનોનો પરાજય કરનાર અથવા જે ચારે બાજુ પ્રકાશ ફેલાવે છે તે વ્યક્તિને ચૌહાણ કહેવાય છે.

ચૌહાણ અટકનો અર્થ ચારેય દિશાઓથી દુશ્મનોનો પરાજય કરનાર અથવા જે ચારે બાજુ પ્રકાશ ફેલાવે છે તે વ્યક્તિને ચૌહાણ કહેવાય છે.

2 / 10
ચૌહાણ શક્તિ, બહાદૂરી અને ક્ષત્રિય યોદ્ધા પરંપરાનું પ્રતીક માનવામાં આવે છે.ચૌહાણ વંશની ગણતરી રાજપૂતોના અગ્નિવંશીમાં થાય છે.

ચૌહાણ શક્તિ, બહાદૂરી અને ક્ષત્રિય યોદ્ધા પરંપરાનું પ્રતીક માનવામાં આવે છે.ચૌહાણ વંશની ગણતરી રાજપૂતોના અગ્નિવંશીમાં થાય છે.

3 / 10
દંતકથા અનુસાર અગ્નિવંશી રાજપૂતોનો ઉદ્ભવ માઉન્ટ આબુ ખાતે એક યજ્ઞમાંથી થયો હતો.

દંતકથા અનુસાર અગ્નિવંશી રાજપૂતોનો ઉદ્ભવ માઉન્ટ આબુ ખાતે એક યજ્ઞમાંથી થયો હતો.

4 / 10
ચૌહાણ ઉપરાંત અગ્નિવંશી વંશ હેઠળ ત્રણ વધુ મુખ્ય રાજવંશો આવે છે. પરમાર, સોલંકી અને પ્રતિહાર. ચૌહાણનું શાસન મુખ્યત્વે રાજસ્થાન, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સુધી વિસ્તરેલું હતું.

ચૌહાણ ઉપરાંત અગ્નિવંશી વંશ હેઠળ ત્રણ વધુ મુખ્ય રાજવંશો આવે છે. પરમાર, સોલંકી અને પ્રતિહાર. ચૌહાણનું શાસન મુખ્યત્વે રાજસ્થાન, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સુધી વિસ્તરેલું હતું.

5 / 10
સૌથી પ્રખ્યાત ચૌહાણ શાસક સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ હતા, જેમનું રાજ્ય દિલ્હી અને અજમેર સુધી વિસ્તરેલું હતું. અજમેરને ચૌહાણ વંશની રાજધાની માનવામાં આવે છે.

સૌથી પ્રખ્યાત ચૌહાણ શાસક સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ હતા, જેમનું રાજ્ય દિલ્હી અને અજમેર સુધી વિસ્તરેલું હતું. અજમેરને ચૌહાણ વંશની રાજધાની માનવામાં આવે છે.

6 / 10
આજે ચૌહાણ અટક ધરાવતા લોકો રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં સ્થાયી થયા છે.

આજે ચૌહાણ અટક ધરાવતા લોકો રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં સ્થાયી થયા છે.

7 / 10
ચૌહાણ સમુદાયને રાજપૂત જાતિનો એક પ્રતિષ્ઠિત અને યોદ્ધા વર્ગ માનવામાં આવે છે. આ સાથે વર્તમાન સમયમાં અન્ય સમુદાયના લોકો ચૌહાણ અટકનો લખે છે.

ચૌહાણ સમુદાયને રાજપૂત જાતિનો એક પ્રતિષ્ઠિત અને યોદ્ધા વર્ગ માનવામાં આવે છે. આ સાથે વર્તમાન સમયમાં અન્ય સમુદાયના લોકો ચૌહાણ અટકનો લખે છે.

8 / 10
ઘણા ચૌહાણ પરિવારો હજુ પણ ગર્વથી તેમના પરાક્રમી ઇતિહાસ અને પરંપરાઓને જાળવી રાખે છે.

ઘણા ચૌહાણ પરિવારો હજુ પણ ગર્વથી તેમના પરાક્રમી ઇતિહાસ અને પરંપરાઓને જાળવી રાખે છે.

9 / 10
વર્તમાન સમયમાં ચૌહાણ સમુદાયના લોકો શિક્ષણ, કલા ક્ષેત્ર સહિતના વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા  છે. ( નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

વર્તમાન સમયમાં ચૌહાણ સમુદાયના લોકો શિક્ષણ, કલા ક્ષેત્ર સહિતના વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા છે. ( નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

10 / 10

Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">