Relationship tips : પત્ની ગુસ્સે થાય છે ? આ રીતે તેનો ગુસ્સો કરો શાંત, ફોલો કરો આ ટિપ્સ

Happy Married life tips : જ્યારે તમારી પત્નીને ગુસ્સો આવે છે, તો પહેલા તેને સમજાવો, જો તે ખૂબ ગુસ્સે છે તો તેને શાંત થવા માટે સમય આપો. આ પછી જ્યારે તેનો ગુસ્સો શાંત થઈ જાય, ત્યારે તેની સાથે પ્રેમથી વાત કરો અને મામલો ઉકેલવાનો પ્રયાસ કરો. તેનાથી તમારો સંબંધ મજબૂત થશે અને તમારી વચ્ચે પ્રેમ પણ વધશે.

| Updated on: Jul 09, 2024 | 10:14 AM
Married life tips : પતિ-પત્ની વચ્ચે દલીલો થવી એ સામાન્ય વાત છે, હકીકતમાં પતિ-પત્નીનો સંબંધ એવો હોય છે કે ગમે તેટલી તુ તુ મેં મેં થઈ જાય બીજી જ ક્ષણે બંને ફરી સાથે થઈ જાય છે. કોઈપણ સંબંધમાં નારાજગી કે લડાઈ માટે મહિલાઓને જવાબદાર ગણવામાં આવે છે. ઘણી વખત કોઈ દોષ વિના પણ લડાઈ ખતમ કરવા માટે પુરુષોને પોતાની ભૂલ સ્વીકારવી પડે છે. પરંતુ જો તમારી પત્નીને વારંવાર ગુસ્સો આવે છે, તો તમારે પહેલા તેનું કારણ જાણી લેવું અને તેને સમજાવવાનો પ્રયાસ કરવો જરૂરી છે. જો તમે પણ વારંવાર આવી પરિસ્થિતિમાં ફસાઈ જાઓ છો, તો આ ટિપ્સને તમે ફોલો કરી શકો છો.

Married life tips : પતિ-પત્ની વચ્ચે દલીલો થવી એ સામાન્ય વાત છે, હકીકતમાં પતિ-પત્નીનો સંબંધ એવો હોય છે કે ગમે તેટલી તુ તુ મેં મેં થઈ જાય બીજી જ ક્ષણે બંને ફરી સાથે થઈ જાય છે. કોઈપણ સંબંધમાં નારાજગી કે લડાઈ માટે મહિલાઓને જવાબદાર ગણવામાં આવે છે. ઘણી વખત કોઈ દોષ વિના પણ લડાઈ ખતમ કરવા માટે પુરુષોને પોતાની ભૂલ સ્વીકારવી પડે છે. પરંતુ જો તમારી પત્નીને વારંવાર ગુસ્સો આવે છે, તો તમારે પહેલા તેનું કારણ જાણી લેવું અને તેને સમજાવવાનો પ્રયાસ કરવો જરૂરી છે. જો તમે પણ વારંવાર આવી પરિસ્થિતિમાં ફસાઈ જાઓ છો, તો આ ટિપ્સને તમે ફોલો કરી શકો છો.

1 / 5
પત્નીની નારાજગી પાછળ ઘણા કારણો હોઈ શકે છે અથવા તો ક્યારેક કોઈ કારણ હોતું નથી. સંબંધોને અકબંધ રાખવા માટે તમારા બંને વચ્ચે વધુ સારો તાલમેલ હોવો જરૂરી છે, તેની સાથે બંને વચ્ચે સમજણ હોવી પણ ખૂબ જ જરૂરી છે. જો તમે પણ વારંવાર તમારી પત્નીને મનાવવામાં નિષ્ફળ રહેશો અને તમારા ઝઘડાઓ વધતા રહે છે, તો તમે અહીંથી કેટલીક ટિપ્સ લઈ શકો છો.

પત્નીની નારાજગી પાછળ ઘણા કારણો હોઈ શકે છે અથવા તો ક્યારેક કોઈ કારણ હોતું નથી. સંબંધોને અકબંધ રાખવા માટે તમારા બંને વચ્ચે વધુ સારો તાલમેલ હોવો જરૂરી છે, તેની સાથે બંને વચ્ચે સમજણ હોવી પણ ખૂબ જ જરૂરી છે. જો તમે પણ વારંવાર તમારી પત્નીને મનાવવામાં નિષ્ફળ રહેશો અને તમારા ઝઘડાઓ વધતા રહે છે, તો તમે અહીંથી કેટલીક ટિપ્સ લઈ શકો છો.

2 / 5
પહેલા કારણ જાણો : તમારી પત્નીને મનાવવા માટે સૌથી પહેલા તમારે તેની નારાજગીનું કારણ જાણી લેવું જોઈએ, તો જ તમે તેને સારી રીતે સમજી શકશો. અને તમે આ સમસ્યાને સરળતાથી હલ કરી શકશો.

પહેલા કારણ જાણો : તમારી પત્નીને મનાવવા માટે સૌથી પહેલા તમારે તેની નારાજગીનું કારણ જાણી લેવું જોઈએ, તો જ તમે તેને સારી રીતે સમજી શકશો. અને તમે આ સમસ્યાને સરળતાથી હલ કરી શકશો.

3 / 5
વાત કરવાનો પ્રયાસ કરો : જો તમારી પત્ની તમારાથી કોઈ વાતને લઈને ગુસ્સે છે અને પોતાનો ગુસ્સો તમારા પર વ્યક્ત કરી રહી છે તો તે સમયે તેને કોઈ પણ પ્રકારનો નેગેટિવ જવાબ આપવાની કોશિશ ન કરો. તેના બદલે જ્યારે તેમનો મૂડ થોડો હળવો થઈ જાય તો પછી તેમની સાથે વાત કરો અને સમસ્યાનું સમાધાન શોધો.

વાત કરવાનો પ્રયાસ કરો : જો તમારી પત્ની તમારાથી કોઈ વાતને લઈને ગુસ્સે છે અને પોતાનો ગુસ્સો તમારા પર વ્યક્ત કરી રહી છે તો તે સમયે તેને કોઈ પણ પ્રકારનો નેગેટિવ જવાબ આપવાની કોશિશ ન કરો. તેના બદલે જ્યારે તેમનો મૂડ થોડો હળવો થઈ જાય તો પછી તેમની સાથે વાત કરો અને સમસ્યાનું સમાધાન શોધો.

4 / 5
તેમને કુલ થવા માટે સમય આપો : જ્યારે તમારી પત્ની ગુસ્સે થાય છે, તો પહેલા તેને મનાવવાનો પ્રયાસ કરો, જો તે ખૂબ જ ગુસ્સે છે, તો તેને શાંત થવા માટે સમય આપો. આ પછી જ્યારે તેમનો ગુસ્સો શાંત થઈ જાય, ત્યારે તેમની સાથે પ્રેમથી વાત કરો અને મામલો ઉકેલવાનો પ્રયાસ કરો. તેનાથી તમારો સંબંધ મજબૂત થશે અને તમારી વચ્ચે પ્રેમ પણ વધશે.

તેમને કુલ થવા માટે સમય આપો : જ્યારે તમારી પત્ની ગુસ્સે થાય છે, તો પહેલા તેને મનાવવાનો પ્રયાસ કરો, જો તે ખૂબ જ ગુસ્સે છે, તો તેને શાંત થવા માટે સમય આપો. આ પછી જ્યારે તેમનો ગુસ્સો શાંત થઈ જાય, ત્યારે તેમની સાથે પ્રેમથી વાત કરો અને મામલો ઉકેલવાનો પ્રયાસ કરો. તેનાથી તમારો સંબંધ મજબૂત થશે અને તમારી વચ્ચે પ્રેમ પણ વધશે.

5 / 5
Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">