AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સની પહેલી મેચ નહીં રમે હાર્દિક પંડ્યા, આ છે મોટું કારણ

હાર્દિક પંડ્યા IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સનો હિસ્સો છે. MI દ્વારા હાર્દિકને રિટેન કરવામાં આવ્યો છે, અને તે ટીમનો કેપ્ટન પણ છે. છતાં તે આ સિઝનની પ્રથમ મેચ રમશે નહીં. આવું કેમ થયું? જાણો આ અહેવાલમાં.

| Updated on: Nov 21, 2024 | 3:13 PM
Share
મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025 માટે હાર્દિક પંડ્યાને રિટેન કર્યો છે. છતાં તે 18મી સિઝનની પ્રથમ મેચમાં નહીં રમે. હાર્દિક પંડ્યા પર ગત સિઝનમાં લાગેલા દંડના કારણે આગામી સિઝની પહેલી મેચમાં પ્રતિબંધ લાગ્યો છે.

મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025 માટે હાર્દિક પંડ્યાને રિટેન કર્યો છે. છતાં તે 18મી સિઝનની પ્રથમ મેચમાં નહીં રમે. હાર્દિક પંડ્યા પર ગત સિઝનમાં લાગેલા દંડના કારણે આગામી સિઝની પહેલી મેચમાં પ્રતિબંધ લાગ્યો છે.

1 / 5
સ્લો ઓવર રેટ માટે હાર્દિક પંડ્યા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ સાથે હતી. આ મેચમાં કેપ્ટન હાર્દિક સ્લો ઓવર રેટનો શિકાર બન્યો હતો. IPL 2024માં હાર્દિક પર આ ત્રીજો સ્લો ઓવર રેટ હતો, જેના કારણે તેને 30 લાખ રૂપિયાના દંડ સાથે 1 મેચના પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો.

સ્લો ઓવર રેટ માટે હાર્દિક પંડ્યા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ સાથે હતી. આ મેચમાં કેપ્ટન હાર્દિક સ્લો ઓવર રેટનો શિકાર બન્યો હતો. IPL 2024માં હાર્દિક પર આ ત્રીજો સ્લો ઓવર રેટ હતો, જેના કારણે તેને 30 લાખ રૂપિયાના દંડ સાથે 1 મેચના પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો.

2 / 5
IPLના નિયમ અનુસાર, જો ટીમ સ્લો ઓવર રેટનો શિકાર બને છે, તો કેપ્ટનને પહેલા 12 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. બીજી વખત આ રકમ વધીને 24 લાખ રૂપિયા થઈ જાય છે અને ત્રીજી વખત જો ટીમ સ્લો ઓવર રેટનો શિકાર બને છે તો કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ લાગે છે.

IPLના નિયમ અનુસાર, જો ટીમ સ્લો ઓવર રેટનો શિકાર બને છે, તો કેપ્ટનને પહેલા 12 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. બીજી વખત આ રકમ વધીને 24 લાખ રૂપિયા થઈ જાય છે અને ત્રીજી વખત જો ટીમ સ્લો ઓવર રેટનો શિકાર બને છે તો કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ લાગે છે.

3 / 5
હવે સવાલ એ છે કે જો હાર્દિક પહેલી મેચમાં નહીં હોય તો મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કોણ કરશે? રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓ આના દાવેદાર છે. પરંતુ, ટીમ મેનેજમેન્ટની નજરમાં સૂર્યકુમાર યાદવ કદાચ આ રેસમાં સૌથી આગળ હશે.

હવે સવાલ એ છે કે જો હાર્દિક પહેલી મેચમાં નહીં હોય તો મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કોણ કરશે? રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓ આના દાવેદાર છે. પરંતુ, ટીમ મેનેજમેન્ટની નજરમાં સૂર્યકુમાર યાદવ કદાચ આ રેસમાં સૌથી આગળ હશે.

4 / 5
મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025 માટે હાર્દિક પંડ્યા સહિત 5 ખેલાડીઓને રિટેન કર્યા છે, જેમાં રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માના નામ પણ છે. મુંબઈએ બુમરાહને 18 કરોડમાં, સૂર્યા 16.35 કરોડમાં, રોહિતને 16.30 કરોડ અને તિલક વર્માને 8 કરોડમાં રિટેન કર્યા છે. (All Photo Credit : PTI)

મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025 માટે હાર્દિક પંડ્યા સહિત 5 ખેલાડીઓને રિટેન કર્યા છે, જેમાં રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માના નામ પણ છે. મુંબઈએ બુમરાહને 18 કરોડમાં, સૂર્યા 16.35 કરોડમાં, રોહિતને 16.30 કરોડ અને તિલક વર્માને 8 કરોડમાં રિટેન કર્યા છે. (All Photo Credit : PTI)

5 / 5
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">