Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સની પહેલી મેચ નહીં રમે હાર્દિક પંડ્યા, આ છે મોટું કારણ

હાર્દિક પંડ્યા IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સનો હિસ્સો છે. MI દ્વારા હાર્દિકને રિટેન કરવામાં આવ્યો છે, અને તે ટીમનો કેપ્ટન પણ છે. છતાં તે આ સિઝનની પ્રથમ મેચ રમશે નહીં. આવું કેમ થયું? જાણો આ અહેવાલમાં.

| Updated on: Nov 21, 2024 | 3:13 PM
મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025 માટે હાર્દિક પંડ્યાને રિટેન કર્યો છે. છતાં તે 18મી સિઝનની પ્રથમ મેચમાં નહીં રમે. હાર્દિક પંડ્યા પર ગત સિઝનમાં લાગેલા દંડના કારણે આગામી સિઝની પહેલી મેચમાં પ્રતિબંધ લાગ્યો છે.

મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025 માટે હાર્દિક પંડ્યાને રિટેન કર્યો છે. છતાં તે 18મી સિઝનની પ્રથમ મેચમાં નહીં રમે. હાર્દિક પંડ્યા પર ગત સિઝનમાં લાગેલા દંડના કારણે આગામી સિઝની પહેલી મેચમાં પ્રતિબંધ લાગ્યો છે.

1 / 5
સ્લો ઓવર રેટ માટે હાર્દિક પંડ્યા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ સાથે હતી. આ મેચમાં કેપ્ટન હાર્દિક સ્લો ઓવર રેટનો શિકાર બન્યો હતો. IPL 2024માં હાર્દિક પર આ ત્રીજો સ્લો ઓવર રેટ હતો, જેના કારણે તેને 30 લાખ રૂપિયાના દંડ સાથે 1 મેચના પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો.

સ્લો ઓવર રેટ માટે હાર્દિક પંડ્યા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ સાથે હતી. આ મેચમાં કેપ્ટન હાર્દિક સ્લો ઓવર રેટનો શિકાર બન્યો હતો. IPL 2024માં હાર્દિક પર આ ત્રીજો સ્લો ઓવર રેટ હતો, જેના કારણે તેને 30 લાખ રૂપિયાના દંડ સાથે 1 મેચના પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો.

2 / 5
IPLના નિયમ અનુસાર, જો ટીમ સ્લો ઓવર રેટનો શિકાર બને છે, તો કેપ્ટનને પહેલા 12 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. બીજી વખત આ રકમ વધીને 24 લાખ રૂપિયા થઈ જાય છે અને ત્રીજી વખત જો ટીમ સ્લો ઓવર રેટનો શિકાર બને છે તો કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ લાગે છે.

IPLના નિયમ અનુસાર, જો ટીમ સ્લો ઓવર રેટનો શિકાર બને છે, તો કેપ્ટનને પહેલા 12 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. બીજી વખત આ રકમ વધીને 24 લાખ રૂપિયા થઈ જાય છે અને ત્રીજી વખત જો ટીમ સ્લો ઓવર રેટનો શિકાર બને છે તો કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ લાગે છે.

3 / 5
હવે સવાલ એ છે કે જો હાર્દિક પહેલી મેચમાં નહીં હોય તો મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કોણ કરશે? રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓ આના દાવેદાર છે. પરંતુ, ટીમ મેનેજમેન્ટની નજરમાં સૂર્યકુમાર યાદવ કદાચ આ રેસમાં સૌથી આગળ હશે.

હવે સવાલ એ છે કે જો હાર્દિક પહેલી મેચમાં નહીં હોય તો મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કોણ કરશે? રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓ આના દાવેદાર છે. પરંતુ, ટીમ મેનેજમેન્ટની નજરમાં સૂર્યકુમાર યાદવ કદાચ આ રેસમાં સૌથી આગળ હશે.

4 / 5
મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025 માટે હાર્દિક પંડ્યા સહિત 5 ખેલાડીઓને રિટેન કર્યા છે, જેમાં રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માના નામ પણ છે. મુંબઈએ બુમરાહને 18 કરોડમાં, સૂર્યા 16.35 કરોડમાં, રોહિતને 16.30 કરોડ અને તિલક વર્માને 8 કરોડમાં રિટેન કર્યા છે. (All Photo Credit : PTI)

મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025 માટે હાર્દિક પંડ્યા સહિત 5 ખેલાડીઓને રિટેન કર્યા છે, જેમાં રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માના નામ પણ છે. મુંબઈએ બુમરાહને 18 કરોડમાં, સૂર્યા 16.35 કરોડમાં, રોહિતને 16.30 કરોડ અને તિલક વર્માને 8 કરોડમાં રિટેન કર્યા છે. (All Photo Credit : PTI)

5 / 5
Follow Us:
આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા
માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા
હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત
હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત
વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત
વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત
રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
g clip-path="url(#clip0_868_265)">