Surendranagar News: નવરાત્રી દરમિયાન ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો વપરાશ વધતાં પરંપરાગત વાજિંત્રોના બજારમાં મંદીનો માહોલ
સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રી દરમિયાન શેરી ગરબીઓમાં તેમજ પાર્ટી પ્લોટમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો વપરાશ વધતાં પરંપરાગત તબલા, ઢોલક, ડમરૂ, મંજીરા સહીતના પરંપરાગત વાજિંત્રો બનાવવાનો ઉધોગ પડી ભાંગ્યો છે. વઢવાણ સહીત જિલ્લામાં અંદાજે 50થી વધુ પરિવારો આ ઉધોગ સાથે જોડાયેલા છે જેમની રોજીરોટીનો પ્રશ્ન પણ સર્જાયો છે.
Latest News Updates
Most Read Stories