AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy 2025 : પાકિસ્તાન સામે મેચ પહેલા ભારતના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીનું મોટું નિવેદન

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. જ્યારે ભારત અને પાકિસ્તાનની ટીમો 23 ફેબ્રુઆરીએ ટકરાશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પાકિસ્તાન ટીમ પર મોટું નિવેદન આપ્યું છે.

| Updated on: Feb 18, 2025 | 10:24 PM
Share
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સૌથી મોટી મેચ 23 ફેબ્રુઆરીએ રમાશે. આ દિવસે ભારત અને પાકિસ્તાનની ટીમો એકબીજા સામે ટકરાશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. દરેક ક્રિકેટ ચાહક આ મેચની રાહ જોઈ રહ્યા છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સૌથી મોટી મેચ 23 ફેબ્રુઆરીએ રમાશે. આ દિવસે ભારત અને પાકિસ્તાનની ટીમો એકબીજા સામે ટકરાશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. દરેક ક્રિકેટ ચાહક આ મેચની રાહ જોઈ રહ્યા છે.

1 / 5
ભારત-પાકિસ્તાન મેચને ક્રિકેટની સૌથી મોટી ટક્કર માનવામાં આવે છે અને બંને ટીમો ફક્ત ICC ટુર્નામેન્ટ અને એશિયા કપમાં જ ટકરાય છે. આવી સ્થિતિમાં બંને ટીમોના ખેલાડીઓ પર ઘણું દબાણ છે. પાકિસ્તાન સામે મેચ પહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પણ આ મેચ પર મોટું નિવેદન આપ્યું છે.

ભારત-પાકિસ્તાન મેચને ક્રિકેટની સૌથી મોટી ટક્કર માનવામાં આવે છે અને બંને ટીમો ફક્ત ICC ટુર્નામેન્ટ અને એશિયા કપમાં જ ટકરાય છે. આવી સ્થિતિમાં બંને ટીમોના ખેલાડીઓ પર ઘણું દબાણ છે. પાકિસ્તાન સામે મેચ પહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પણ આ મેચ પર મોટું નિવેદન આપ્યું છે.

2 / 5
ICC ઈવેન્ટ્સમાં ટીમ ઈન્ડિયાનો પાકિસ્તાન સામે ઉપર રહ્યો હોવા છતાં વિરાટ કોહલી પાકિસ્તાન ટીમને બિલકુલ હળવાશથી લેવા માંગતો નથી. સ્ટાર સ્પોર્ટ્સ પર ભારત-પાકિસ્તાન મેચ વિશે વાત કરતા વિરાટ કોહલીએ કહ્યું કે પાકિસ્તાન એક મજબૂત ટીમ છે. આ વખતે પાકિસ્તાનના ખેલાડીઓની ઈજાની કોઈ સમસ્યા નથી. બધા ખેલાડીઓ ફિટ છે. પાકિસ્તાનની ટીમ સારી દેખાઈ રહી છે. પાકિસ્તાને દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં મેચ જીતી છે અને ઘરઆંગણે પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે.

ICC ઈવેન્ટ્સમાં ટીમ ઈન્ડિયાનો પાકિસ્તાન સામે ઉપર રહ્યો હોવા છતાં વિરાટ કોહલી પાકિસ્તાન ટીમને બિલકુલ હળવાશથી લેવા માંગતો નથી. સ્ટાર સ્પોર્ટ્સ પર ભારત-પાકિસ્તાન મેચ વિશે વાત કરતા વિરાટ કોહલીએ કહ્યું કે પાકિસ્તાન એક મજબૂત ટીમ છે. આ વખતે પાકિસ્તાનના ખેલાડીઓની ઈજાની કોઈ સમસ્યા નથી. બધા ખેલાડીઓ ફિટ છે. પાકિસ્તાનની ટીમ સારી દેખાઈ રહી છે. પાકિસ્તાને દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં મેચ જીતી છે અને ઘરઆંગણે પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે.

3 / 5
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી મેચ 2024ના T20 વર્લ્ડ કપ દરમિયાન રમાઈ હતી. ત્યારે બંને ટીમો વચ્ચે ખૂબ મજેદાર ટક્કર જોવા મળી હતી. તે મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું હતું. ODI ફોર્મેટમાં આ બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન રમાઈ હતી. ત્યારે ભારતીય ટીમે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું.

ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી મેચ 2024ના T20 વર્લ્ડ કપ દરમિયાન રમાઈ હતી. ત્યારે બંને ટીમો વચ્ચે ખૂબ મજેદાર ટક્કર જોવા મળી હતી. તે મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું હતું. ODI ફોર્મેટમાં આ બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન રમાઈ હતી. ત્યારે ભારતીય ટીમે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું.

4 / 5
જો આપણે ચેમ્પિયન્સ ટ્રોફીની વાત કરીએ તો, બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 5 મેચ રમાઈ છે. જેમાં પાકિસ્તાન ત્રણ વખત જીત્યું છે અને ભારત ફક્ત બે વાર જ જીતી શક્યું છે. આવી સ્થિતિમાં અહીં પાકિસ્તાનનો હાથ ઉપર હોય તેવું લાગે છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં બંને ટીમો વચ્ચે છેલ્લી ટક્કર 2017 માં જોવા મળી હતી. ત્યારે પાકિસ્તાનની ટીમે ભારતને હરાવીને ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો. (All Photo Credit : PTI / GETTY)

જો આપણે ચેમ્પિયન્સ ટ્રોફીની વાત કરીએ તો, બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 5 મેચ રમાઈ છે. જેમાં પાકિસ્તાન ત્રણ વખત જીત્યું છે અને ભારત ફક્ત બે વાર જ જીતી શક્યું છે. આવી સ્થિતિમાં અહીં પાકિસ્તાનનો હાથ ઉપર હોય તેવું લાગે છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં બંને ટીમો વચ્ચે છેલ્લી ટક્કર 2017 માં જોવા મળી હતી. ત્યારે પાકિસ્તાનની ટીમે ભારતને હરાવીને ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો. (All Photo Credit : PTI / GETTY)

5 / 5

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સૌથી મોટી મેચ 23 ફેબ્રુઆરીએ રમાશે, જ્યારે ભારત-પાકિસ્તાન સામ-સામે હશે. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">