AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy : ત્રણ ટીમો સામે ટીમ ઈન્ડિયાને મળી છે હાર, જાણો પાકિસ્તાન સામે કેવો છે રેકોર્ડ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન સહિત આઠ ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટનું આયોજન પાકિસ્તાન કરી રહ્યું છે અને ભારતીય ટીમ તેની બધી મેચ દુબઈમાં રમશે. આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયા ફેવરિટ માનવામાં આવે છે. જોકે, ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થાય તે પહેલા, અમે તમને તે ત્રણ ટીમો વિશે જણાવી રહ્યા છીએ જેમની સામે ટીમ ઈન્ડિયા હારનો સામનો કરી ચૂકી છે. જ્યારે બાકીની ચાર ટીમોમાંથી ત્રણ ટીમો ક્યારેય ભારત સામે જીતી શકી નહીં.

| Updated on: Feb 17, 2025 | 8:37 PM
Share
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ચાર વખત ટકરાયા છે. ઓસ્ટ્રેલિયાએ એક મેચમાં ભારતને હરાવ્યું હતું જ્યારે બે મેચમાં તેનો પરાજય થયો હતો. અને એક મેચ અનિર્ણિત રહી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો રેકોર્ડ સારો રહ્યો છે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ચાર વખત ટકરાયા છે. ઓસ્ટ્રેલિયાએ એક મેચમાં ભારતને હરાવ્યું હતું જ્યારે બે મેચમાં તેનો પરાજય થયો હતો. અને એક મેચ અનિર્ણિત રહી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો રેકોર્ડ સારો રહ્યો છે.

1 / 5
આ ટુર્નામેન્ટમાં ભારત સામે પાકિસ્તાનનો હાથ ઉપર છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન અત્યાર સુધીમાં પાંચ વખત ટકરાયા છે. ભારતે બે મેચ જીતી છે જ્યારે પાકિસ્તાને ત્રણ મેચ જીતી છે. હવે 23 ફેબ્રુઆરીએ બંને ટીમો ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં છઠ્ઠી વખત એકબીજા સામે ટકરાશે.

આ ટુર્નામેન્ટમાં ભારત સામે પાકિસ્તાનનો હાથ ઉપર છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન અત્યાર સુધીમાં પાંચ વખત ટકરાયા છે. ભારતે બે મેચ જીતી છે જ્યારે પાકિસ્તાને ત્રણ મેચ જીતી છે. હવે 23 ફેબ્રુઆરીએ બંને ટીમો ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં છઠ્ઠી વખત એકબીજા સામે ટકરાશે.

2 / 5
ન્યુઝીલેન્ડ અને ભારત ચેમ્પિયન્સ ટ્રોફીમાં ફક્ત એક જ વાર એકબીજા સામે ટકરાયા છે અને તે પણ 25 વર્ષ પહેલા 2000માં. ત્યારબાદ ન્યુઝીલેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતને હરાવીને ટાઈટલ જીત્યું. હવે બંને ટીમો 25 વર્ષ પછી 2 માર્ચે દુબઈમાં ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં એકબીજાનો સામનો કરશે.

ન્યુઝીલેન્ડ અને ભારત ચેમ્પિયન્સ ટ્રોફીમાં ફક્ત એક જ વાર એકબીજા સામે ટકરાયા છે અને તે પણ 25 વર્ષ પહેલા 2000માં. ત્યારબાદ ન્યુઝીલેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતને હરાવીને ટાઈટલ જીત્યું. હવે બંને ટીમો 25 વર્ષ પછી 2 માર્ચે દુબઈમાં ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં એકબીજાનો સામનો કરશે.

3 / 5
ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાને હરાવી છે, જ્યારે અફઘાનિસ્તાન અને ભારતે આ ICC ટૂર્નામેન્ટમાં ક્યારેય મેચ રમી નથી. આ સિવાય ત્રણ ટીમો ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ ક્યારેય ભારત સામે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી શકી નથી. ભારતે બાંગ્લાદેશ સાથે એક મેચ રમી છે જેમાં તે જીતી ગયું છે. ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચ રમી અને ત્રણેયમાં ઈંગ્લેન્ડની ટીમને હરાવી હતી. ભારતે દક્ષિણ આફ્રિકા સામે ચાર મેચ રમી અને ચારેયમાં જીત મેળવી હતી.

ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાને હરાવી છે, જ્યારે અફઘાનિસ્તાન અને ભારતે આ ICC ટૂર્નામેન્ટમાં ક્યારેય મેચ રમી નથી. આ સિવાય ત્રણ ટીમો ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ ક્યારેય ભારત સામે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી શકી નથી. ભારતે બાંગ્લાદેશ સાથે એક મેચ રમી છે જેમાં તે જીતી ગયું છે. ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચ રમી અને ત્રણેયમાં ઈંગ્લેન્ડની ટીમને હરાવી હતી. ભારતે દક્ષિણ આફ્રિકા સામે ચાર મેચ રમી અને ચારેયમાં જીત મેળવી હતી.

4 / 5
ટીમ ઈન્ડિયા 20 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પોતાનું અભિયાન શરૂ કરશે. ટીમ ઈન્ડિયાનો પહેલો મુકાબલો દુબઈમાં બાંગ્લાદેશ સામે થશે. આ બાંગ્લાદેશની પણ પહેલી મેચ હશે. ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં બંને ટીમો બીજી વખત એકબીજા સામે રમશે. (All Photo Credit : PTI / GETTY)

ટીમ ઈન્ડિયા 20 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પોતાનું અભિયાન શરૂ કરશે. ટીમ ઈન્ડિયાનો પહેલો મુકાબલો દુબઈમાં બાંગ્લાદેશ સામે થશે. આ બાંગ્લાદેશની પણ પહેલી મેચ હશે. ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં બંને ટીમો બીજી વખત એકબીજા સામે રમશે. (All Photo Credit : PTI / GETTY)

5 / 5

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત પહેલી મેચ 20 ફેબ્રુઆરીએ રમશે. 23 ફેબ્રુઆરીએ દુબઈમાં પાકિસ્તાન સામે મહામુકાબલો યોજાશે. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક

Follow Us
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
g clip-path="url(#clip0_868_265)">