AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yes Bank ના રોકાણકારો થયા માલામાલ! આજે શેરના ભાવમાં થયો 12 ટકાનો વધારો, નિષ્ણાતોએ આપ્યો નવો ટાર્ગેટ પ્રાઈસ

શેરબજારમાં હાલ ચર્ચા ચાલી રહી છે કે યસ બેંક નવા પ્રમોટરની શોધમાં છે. બેંક 51 ટકા હિસ્સો વેચીને નવા પ્રમોટરને બોર્ડમાં લાવવાનું વિચારી રહી છે. નિષ્ણાતોના મતે યસ બેંકના શેર ઓવરસોલ્ડ ઝોનમાં હતા. ગઈકાલ સુધીમાં શેર 32.85 ના 52 વીક હાઈ લેવલથી 40 ટકા નીચે ટ્રેડ કરી રહ્યા હતા.

| Updated on: Mar 14, 2024 | 7:21 PM
Share
પ્રાઈવેટ સેક્ટરની યસ બેંક શેરના ભાવમાં આજે 10.92 ટકા સુધીનો ઉછાળો આવ્યો હતો. આ ઉછાળા બાદ કંપનીના શેરના ભાવ 23.25 રૂપિયાના સ્તરે પહોંચી ગયા છે. છેલ્લા કેટલાક દિવસોથી યસ બેંકના શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો. આ સ્થિતિમાં આ વધારો પોઝિશનલ રોકાણકારો માટે રાહતના સમાચાર છે.

પ્રાઈવેટ સેક્ટરની યસ બેંક શેરના ભાવમાં આજે 10.92 ટકા સુધીનો ઉછાળો આવ્યો હતો. આ ઉછાળા બાદ કંપનીના શેરના ભાવ 23.25 રૂપિયાના સ્તરે પહોંચી ગયા છે. છેલ્લા કેટલાક દિવસોથી યસ બેંકના શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો. આ સ્થિતિમાં આ વધારો પોઝિશનલ રોકાણકારો માટે રાહતના સમાચાર છે.

1 / 5
શેરબજારમાં હાલ ચર્ચા ચાલી રહી છે કે યસ બેંક નવા પ્રમોટરની શોધમાં છે. બેંક 51 ટકા હિસ્સો વેચીને નવા પ્રમોટરને બોર્ડમાં લાવવાનું વિચારી રહી છે. નિષ્ણાતોના મતે યસ બેંકના શેર ઓવરસોલ્ડ ઝોનમાં હતા. ગઈકાલ સુધીમાં શેર 32.85 ના 52 વીક હાઈ લેવલથી 40 ટકા નીચે ટ્રેડ કરી રહ્યા હતા.

શેરબજારમાં હાલ ચર્ચા ચાલી રહી છે કે યસ બેંક નવા પ્રમોટરની શોધમાં છે. બેંક 51 ટકા હિસ્સો વેચીને નવા પ્રમોટરને બોર્ડમાં લાવવાનું વિચારી રહી છે. નિષ્ણાતોના મતે યસ બેંકના શેર ઓવરસોલ્ડ ઝોનમાં હતા. ગઈકાલ સુધીમાં શેર 32.85 ના 52 વીક હાઈ લેવલથી 40 ટકા નીચે ટ્રેડ કરી રહ્યા હતા.

2 / 5
શેરના ભાવમાં ઘટાડો જોઈને રોકાણકારો ફરીથી શેર તરફ વળ્યા, જેના કારણે યસ બેંકના શેરમાં વધારો થયો છે. યસ બેંકના ભાવ વધવા પાછળના કારણની ચર્ચા કરતા, બસવ કેપિટલના સ્થાપક સંદીપ પાંડેએ મીડિયા અહેવાલમાં કહ્યુ કે, યસ બેંકના શેરમાં વધારો થવા પાછળનું કારણ પ્રમોટર વિશેના સમાચાર છે.

શેરના ભાવમાં ઘટાડો જોઈને રોકાણકારો ફરીથી શેર તરફ વળ્યા, જેના કારણે યસ બેંકના શેરમાં વધારો થયો છે. યસ બેંકના ભાવ વધવા પાછળના કારણની ચર્ચા કરતા, બસવ કેપિટલના સ્થાપક સંદીપ પાંડેએ મીડિયા અહેવાલમાં કહ્યુ કે, યસ બેંકના શેરમાં વધારો થવા પાછળનું કારણ પ્રમોટર વિશેના સમાચાર છે.

3 / 5
આ સમગ્ર મુદ્દે યસ બેંક દ્વારા ઓફિશિયલ નિવેદન જાહેર કરવાનું બાકી છે. તેથી કોઈપણ ચર્ચાને કારણે સ્ટોકમાં પોઝિશન લેવાનું ટાળવું જોઈએ. બ્રોકરેજ ફર્મ આનંદ રાઠી સાથે સંકળાયેલા ગણેશ ડોંગરેના જણાવ્યા અનુસાર, યસ બેન્કનો શેર ચાર્ટ પેટર્ન પર નબળો લાગે છે. તેથી યસ બેંકના શેરહોલ્ડર્સે 18 રૂપિયાના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરવો જોઈએ. શેરનો ટાર્ગેટ પ્રાઈસ 26 રૂપિયા આપવામાં આવ્યો છે.

આ સમગ્ર મુદ્દે યસ બેંક દ્વારા ઓફિશિયલ નિવેદન જાહેર કરવાનું બાકી છે. તેથી કોઈપણ ચર્ચાને કારણે સ્ટોકમાં પોઝિશન લેવાનું ટાળવું જોઈએ. બ્રોકરેજ ફર્મ આનંદ રાઠી સાથે સંકળાયેલા ગણેશ ડોંગરેના જણાવ્યા અનુસાર, યસ બેન્કનો શેર ચાર્ટ પેટર્ન પર નબળો લાગે છે. તેથી યસ બેંકના શેરહોલ્ડર્સે 18 રૂપિયાના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરવો જોઈએ. શેરનો ટાર્ગેટ પ્રાઈસ 26 રૂપિયા આપવામાં આવ્યો છે.

4 / 5
યસ બેંકમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 0.00 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 34.2 ટકા છે. કંપનીમાં કુલ 49,94,636 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 67424 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 295136 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 1024 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

યસ બેંકમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 0.00 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 34.2 ટકા છે. કંપનીમાં કુલ 49,94,636 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 67424 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 295136 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 1024 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

5 / 5
Follow Us
આજે ભાગ્ય ચમકશે! અણધાર્યો ધનલાભ અને ઓફિસમાં પ્રગતિના યોગ
આજે ભાગ્ય ચમકશે! અણધાર્યો ધનલાભ અને ઓફિસમાં પ્રગતિના યોગ
અમદાવાદની IDP સ્કૂલમાં પૂર્વ શિક્ષિકા સાથે ગેરવર્તન, વીડિયો વાયરલ
અમદાવાદની IDP સ્કૂલમાં પૂર્વ શિક્ષિકા સાથે ગેરવર્તન, વીડિયો વાયરલ
ગુજરાત અને મુંબઈમાં આ તારીખથી પડશે ચોમાસાનો વરસાદ, અંબાલાલની આગાહી
ગુજરાત અને મુંબઈમાં આ તારીખથી પડશે ચોમાસાનો વરસાદ, અંબાલાલની આગાહી
ગીર સોમનાથ: કુવામાં સફાઈ દરમિયાન બે મજૂર દટાયા, એકનું મોત
ગીર સોમનાથ: કુવામાં સફાઈ દરમિયાન બે મજૂર દટાયા, એકનું મોત
આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !
આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">